- આપણું ગુજરાત
અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી રદ: ગુજરાત હાઈકોર્ટે 4 સપ્તાહમાં સરેન્ડર થવાનો આદેશ આપ્યો…
અમદાવાદઃ ગુજરાત હાઇ કોર્ટે અનિરુદ્ધસિંહ જાડેજાને મોટો ઝટકો આપ્યો હતો. અનિરુદ્ધ સિંહ જાડેજા ઉર્ફે અનિરુદ્ધસિંહ રીબડાને સજા માફી અંગેના સરકારના નિર્ણયને ગુજરાત હાઇ કોર્ટે રદ કર્યો હતો. ગુજરાત હાઇ કોર્ટે અનિરુદ્ધસિંહને ચાર અઠવાડિયામાં સરેન્ડર કરવાનો હુકમ આપ્યો હતો. કોંગ્રેસના પૂર્વ…
- આણંદ (ચરોતર)
ખંભાતના ફૂડ કંપનીમાં ઝેરી ગેસથી બે શ્રમિકના મોતઃ 2 યુવક આઈસીયુમાં…
આણંદઃ ખંભાત તાલુકાના સોખડા ગામે આવેલી એકતા ફ્રેશફૂડ કંપનીમાં એક દુઃખદ ઘટના બની હતી. કંપનીના એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (ઈટીપી) ટાંકીની સફાઈ દરમિયાન ઝેરી ગેસ ફેલાતા બે શ્રમિકોના કરુણ મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય બે શ્રમિક ગંભીર હાલતમાં છે. કંપનીના માલિકો…
- આપણું ગુજરાત
રાજ્યમાં 228 રોડ રસ્તા બંધ, દક્ષિણ ગુજરાત અને કચ્છમાં સિઝનનો 80 ટકાથી વધુ વરસાદ…
અમદાવાદઃ હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં 28 ઓગસ્ટ સુધી અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. સૌરાષ્ટ્ર, ઉત્તર-દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી હતી. આગામી પાંચ દિવસ ગાજવીજ સાથે વરસાદ ખાબકી શકે છે.મોન્સૂન ટ્રફ અને અપર એર…
- નેશનલ
દિલ્હી CM પર હુમલો: આરોપીના 5 પરિચિતની પૂછપરછ, કનેક્શન શોધમાં પોલીસ
નવી દિલ્હી/રાજકોટઃ દિલ્હી પોલીસની એક ટીમે આજે ગુજરાતના રાજકોટ શહેરની મુલાકાત લીધી હતી અને દિલ્હીનાં મુખ્ય પ્રધાન રેખા ગુપ્તા પર કથિત રીતે હુમલો કરવા બદલ ધરપકડ કરાયેલા સ્થાનિક રહેવાસી રાજેશ સાકરિયા સાથે સંકળાયેલા પાંચ લોકોની પૂછપરછ કરી હતી. રાજકોટના કોઠારિયા…
- Uncategorized
સુરતમાં ગણેશ ભક્તો નારાજ: ગણપતિ આગમનના બેનર ફાડવામાં આવતા સ્થાનિકોમાં રોષ
સુરતઃ શહેરમાં ગણેશ મહોત્સવ પહેલા કેટલાક અસામાજિક તત્વોએ વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કર્યો હતો. શહેરના વેસુ વિસ્તારમાં કેટલાક ઇસમોએ ગણપતિ બાપાના આગમનના બેનર ફાડી નાંખ્યા હતા. જેને લઈ લોકોમાં રોષ જોવા મળ્યો હતો. મળતી વિગત પ્રમાણે વેસુના ડોક્ટર હેડગેવાર નગરમાં ગણપતિ…
- અમદાવાદ
અમદાવાદના ખોખરાની સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થીના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો
અમદાવાદઃ શહેરની સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થીના હત્યાના કેસમાં ચોંકાવનારો વળાંક આવ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચે આ કેસમાં શાળાને આરોપી બનાવવાની કાર્યવાહી હાથ ધરી હતી. તપાસકર્તા અધિકારીઓના માનવા મુજબ, વિદ્યાર્થીઓ વચ્ચે વારંવાર ઝઘડો થતો હતો. તેમ છતાં શાળા આ સંદર્ભમાં કાર્યવાહી કરવામાં…
- આપણું ગુજરાત
દીનદયાલ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના: ૩૫૦ યુવાનોને રોજગારના નિમણૂક પત્રો અપાયા…
ગાંધીનગરઃ ગ્રામ વિકાસ પ્રધાન રાઘવજી પટેલના અધ્યક્ષ સ્થાને દીનદયાલ ઉપાધ્યાય – ગ્રામીણ કૌશલ્ય યોજના (DDU-GKY) અંતર્ગત “જોબમેળો અને એલ્યુમની મીટ” કાર્યક્રમ યોજાયો હતો. ગ્રામ વિકાસ વિભાગ હેઠળની ગુજરાત લાઈવલીહૂડ પ્રમોશન કંપની દ્વારા આયોજિત આ જોબમેળાને ગ્રામ વિકાસ પ્રધાને ખુલ્લો મૂક્યો…
- આપણું ગુજરાત
PMના ગુજરાત પ્રવાસ બાદ થશે મોટો નિર્ણય? પ્રધાનમંડળ ‘વિસ્તરણ’ની અટકળો બની તેજ…
ગાંધીનગરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. 25 અને 26 ઓગસ્ટના બે દિવસીય પ્રવાસ દરમિયાન તેઓ અમદાવાદના નિકોલમાં જનસભાને સંબોધશે. પ્રવાસ બાદ રાજ્યના પ્રધાનમંડળનું વિસ્તરણ થશે તેવી અટકળો હાલ થઈ રહી છે. ગુજરાતના મુખ્ય પ્રધાન…
- ગાંધીનગર
રાજ્યમાં આ ટેકનોલોજીની મદદથી કેન્સરના દર્દીઓની સારવારમાં આવશે ક્રાંતિકારી પરિવર્તન
ગાંધીનગર: ગાંધીનગર સ્થિત એપોલો હોસ્પિટલ ખાતે આજે રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં કેન્સરની સારવાર માટેના અદ્યતન ટ્રુબીમ લીનિયર એક્સિલરેટર મશીનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે ટ્રુબીમ 3.0 ટેકનોલોજીની મદદથી કેન્સરના દર્દીઓની સારવારમાં ક્રાંતિકારી…
- અમદાવાદ
પ્રથમ મેમૂ ટ્રેન અને કાર-લોડેડ માલગાડીનો પીએમ મોદી કડીથી શુભારંભ કરાવશે
અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી 25 ઓગસ્ટ, 2025 ના રોજ ગુજરાતની મુલાકાતે આવશે. આ અવસર પર તેઓ બે મહત્ત્વપૂર્ણ નવી રેલવે સેવાઓ કડી અને સાબરમતી વચ્ચે નવી યાત્રી મેમૂ ટ્રેન સેવા તથા બેચરાજીથી કાર-લોડેડ માલગાડીને અમદાવાદમાં આયોજિત કાર્યક્રમમાં વર્ચ્યુઅલ માધ્યમથી…