- રાજકોટ
રાજકોટ રેલવે ડિવિઝન આયોજીત રોજગાર મેળામાં 95 ઉમેદવારોને નિમણૂક પત્ર અપાયા
રાજકોટઃ રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા જગજીવનરામ રેલવે ઇન્સ્ટિટ્યૂટ, કોઠી કમ્પાઉન્ડમાં 16મા રોજગાર મેળાનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સવારે 11 કલાકે આ મેળાનો શુભારંભ કર્યો હતો અને 51,000થી વધુ નવનિયુક્ત કર્મચારીને નિમણૂક…
- અમદાવાદ
અમદાવાદની સિવિલ હોસ્પિટલ પાર કર્યો ૨૦૦ અંગદાનનો માઇલસ્ટોન
અમદાવાદઃ અમદાવાદ સિવિલ હોસ્પિટલે આદરેલા અંગદાનના સેવાયજ્ઞમાં ૨૦૦મા અંગદાતા તરફથી અંગદાન મળ્યું હતું. અમરેલીના વતની મહેશભાઇ સોલંકી બ્રેઇનડેડ થતાં પરિવારજનોએ ગુરુપૂર્ણિમાના દિવસે અંગદાનનો નિર્ણય કર્યો અને ૨૦૦ અંગદાનનો માઇલસ્ટોન સિવિલ હોસ્પિટલે પાર કરી લીધો હતો. આજદિન સુધીમાં થયેલા કુલ ૨૦૦…
- રાજકોટ
રાજકોટમાં ચકડોળ વગર જ લોકમેળો યોજાશે, તંત્રએ શરૂ કરી તૈયારી
રાજકોટઃ માત્ર સૌરાષ્ટ્ર જ નહીં સમગ્ર ગુજરાતમાં વિખ્યાત રાજકોટના લોકમેળાને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. જન્માષ્ટમીના ભાતીગળ પાંચ દિવસીય લોકમેળો આ વખતે રાઈડસ વગર જ યોજવો પડે તેવા સંજોગોનું નિર્માણ થવા પામ્યું છે. લોકમેળાના 238 સ્ટોલ સામે માત્ર…
- આપણું ગુજરાત
સરદાર સરોવર ડેમ 50 ટકાથી વધુ ભરાયોઃ રાજ્યમાં 70 તાલુકામાં મેઘમહેર
અમદાવાદઃ ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસવા માટે તૈયાર થઈ રહ્યા છે. હવામાન વિભાગે આગામી ચાર દિવસ માટે રાજ્યભરમાં વરસાદની આગાહી કરી છે. આ દરમિયાન ઉત્તર ગુજરાતમાં મુશળધાર વરસાદની સંભાવના વ્યક્ત કરી હતી. હવામાન વિભાગ મુજબ, કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની…
- મોરબી
મોરબીના રવાપરમાં મહિલાઓએ થાળી વગાડી ચક્કાજામ કર્યો, જાણો શું છે મામલો
મોરબીઃ મોરબીના રવાપર ગામમાં બિસ્માર રસ્તા, પાણીના નિકાલનો અભાવ જેવા મુદ્દે મહિલાઓ રણચંડી બની હતી. મહિલાઓએ ચક્કાજામ કર્યોહતો અને થાળી વગાડી તંત્રના બહેરા કાને અવાજ પહોંચાડવા પ્રયાસ કર્યો હતો. મોરબીના રવાપર ગામે રામ સેતુ સોસાયટી અને ઉમિયાનગરમાં બિસમાર રોડ, પાણીનો…
- વડોદરા
વડોદરામાં ભરચોમાસે લોકો પાણીના ટેન્કર મંગાવવા મજબૂર, જાણો વિગત
વડોદરાઃ શહેરના કેટલાક વિસ્તારમાં ભરચોમાસે પાણીની સમસ્યા સર્જાઈ છે. જેના કારણે લોકો ટેન્કર મંગાવવા મજબૂર બન્યા હતા. વિતરણ વ્યવસ્થામાં ખામી રહેવાના કારણે આ સમસ્યા ઊભી થઈ હતી. આ અંગે મ્યુનિસિપલ કમિશનરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. શહેરના કારેલીબાગ વિસ્તારમાં ધનલક્ષ્મી…
- આપણું ગુજરાત
ગુજરાતમાં વરસાદની પેટર્ન બદલાઈઃ 12 જિલ્લામાં 50 ટકાથી વધુ વરસાદ નોંધાયો
અમદાવાદઃ ગુજરાતમાં હાલ વરસાદનું જોર ઘટ્યું છે. આ દરમિયાન એક રિપોર્ટ સામે આવ્યો હતો. છેલ્લા 10 વર્ષમાં ગુજરાતમાં વરસાદમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. ગયા વર્ષના આંકડા દર્શાવે છે કે 33 જિલ્લાઓમાંથી 12 જિલ્લાઓમાં 2014 થી 2023 દરમિયાન નોંધાયેલા વરસાદની…
- સુરત
સુરતમાં ફાયર સેફ્ટીના નિયમોનું ઉલ્લંઘન કરતી હોસ્પિટલો સામે તંત્રએ લાલ આંખ કરી
સુરતઃ શહેરમાં ફાયર સેફ્ટીના નિયમોનું ઉલ્લંઘન કરનારી હોસ્પિટલો સામે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. ફાયર સેફ્ટીના મુદ્દે દાખવવામાં આવતી બેદરકારીને ગંભીરતાથી લઈ ફાયર વિભાગે પાંડેસરા, અલથાણ અને ઉન પાટિયા નજીક અલગ-અલગ ચાર હોસ્પિટલોને સીલ મારી કાર્યવાહી હાથ ધરી હતી,…
- આપણું ગુજરાત
ગુજરાત બોર્ડ ધો. 12 સાયન્સનું પૂરક પરીક્ષાનું પરિણામ થયું જાહેર, વિદ્યાર્થિનીઓએ મારી બાજી
ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા લેવામાં આવેલી ધો. 12 સાયન્સની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર થયું હતું. પૂરક પરીક્ષામાં 41.56 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા હતા.ધોરણ 12 સાયન્સમાં 19,251 વિદ્યાર્થીઓએ પૂરક પરીક્ષા આપી હતી, જેમાંથી 16, 789…
- વડોદરા
વડોદરામાં પાટીલના કાર્યક્રમ પહેલાં રાજપૂત મહિલા મોરચાના પ્રમુખ નજરકેદ કરાયા
વડોદરાઃ શહેરના સયાજીગંજ વિધાનસભા ક્ષેત્રમાં ૪.૮૦ કરોડના ખર્ચે નિર્મિત ૨૧૮ રિચાર્જ બોરવેલના ખાતમુહૂર્તનો કાર્યક્રમ હતો. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલ ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમ પહેલા પોલીસ તંત્ર દ્વારા સામાજિક કાર્યકરોને નજરકેદ કરી દેવામાં આવ્યા હતા. વડોદરા શહેર રાજપૂત સમાજના…