- ભાવનગર
ભાવનગરમાં 400 ગાયને પૂરમાંથી બચાવાઈ!
ભાવનગરઃ ભાવનગરમાં પડેલા ભારે વરસાદના કારણે ચારેબાજુ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ભાવનગરના નારી ગામ પાસે પૂરમાં ફસાયેલી 400 ગાયોને બચાવવામાં આવી હતી. અહીંના ધારાસભ્ય મારફત વિશેષ હેલ્પલાઇન વાન ચલાવી હતી. બચાવકાર્યમાં કુલ 12 વાહનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. રેસ્ક્યુ ઓપરેશનમાં…
- અમદાવાદ
કડી અને વિસાવદર પેટા ચૂંટણીનું આવતીકાલે મતદાનઃ વિસાવદરમાં 16, કડીમાં 8 ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ થશે
અમદાવાદઃ ગુજરાતની કડી અને વિસાવદર પેટા ચૂંટણી માટે આવતીકાલે મતદાન યોજાશે. સવારે 7 કલાકથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. બંને બેઠકો પર ત્રિ-પાંખીયો જંગ જામશે. વિસાવદર બેઠક પર 16 ઉમેદવારો અને કડી વિધાનસભા બેઠક પર 8 ઉમેદવારો મેદાનમાં છે.…
- Uncategorized
સુરતની સરકારી શાળાઓની આસપાસ ગેરકાયદે દબાણ દૂર કરવા શિક્ષણ સમિતિએ કોને પત્ર લખ્યો? જાણો વિગત
સુરતઃ મહાનગરપાલિકા સંચાલિત શાળાઓની આસપાસના ગેરકાયદે દબાણ સતત વધતા જતા શિક્ષણ સમિતિએ શાળાની આસપાસના દબાણ કાયમી ધોરણે દૂર કરવા પાલિકાને પત્ર લખ્યો હતો. શાળાની આસપાસ દબાણના કારણે ગંદકી થતા વિદ્યાર્થીઓના આરોગ્ય સામે પણ ખતરો ઉભો થયો છે અને શિક્ષણ પર…
- વડોદરા
વડોદરા મનપા તંત્ર દ્વારા અકોટા વિસ્તારમાં લારી-ગલ્લા હટાવવા જતા વિરોધ કર્યો
વડોદરાઃ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રએ શહેરના માર્ગો પર દબાણ સર્જતા લારી-ગલ્લાવાળા સામે કાર્યવાહી શરૂ કરી છે, જો કે તેની સામે વિરોધ ઉઠ્યો છે. વડોદરા પાલિકા કચેરીમાં વહીવટી ચાર્જ ભરવા છતાં અકોટા બ્રિજથી તાજ હોટલ સુધીના રોડ રસ્તાની બંને બાજુના લારી ગલ્લા…
- ગાંધીનગર
રાજ્યમાં કુલ 751 પંચાયતો બિનહરીફ જાહેર, ભાવનગરમાં સૌથી વધુ 102 ગ્રામ પંચાયતો બિનહરીફ
ગાંધીનગરઃ ગુજરાતમાં આગામી 22મી જૂનના રોજ ગ્રામપંચાયતની ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણી પહેલા ગ્રામ પંચાયતોને સમરસ કરવા માટે ધારાસભ્યો, પ્રધાનો અને આગેવાનો દ્વારા પ્રયાસો કરવામાં આવ્યા હતાં. આ ઉપરાંત લાખો રૂપિયાના ઈનામ અને ગ્રાન્ટની પણ જાહેરાત કરાઈ હતી. ત્યારે રાજ્ય…
- જામનગર
જામનગરમાં ભારે વરસાદથી 49 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો : 173 વીજ ફીડર બંધ થયા
જામનગરઃ જિલ્લામાં પડેલા પ્રથમ વરસાદના કારણે વીજ તંત્રને પણ અસર થઈ હતી. જિલ્લાના 49 ગામમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. કુલ 173 વીજ ફીડરો બંધ થયા હતા, જયારે 9 વીજ પોલ ધરાશાયી થઈ ગયા હતા. જામનગર જિલ્લામાં કુલ 49 ગામમાં પુરવઠો…
- આપણું ગુજરાત
ગુજરાતમાં વરસાદથી 18 લોકોના મૃત્યુ, 20 જિલ્લાઓમાં એસ.ડી.આર.એફની ટીમો તહેનાત કરવામાં આવી
ગાંધીનગરઃ સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર ખાતે રાહત કમિશનર આલોકકુમાર પાંડેએ આગામી સમયમાં રાજ્યમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહીની માહિતી આપતા જણાવ્યું હતું કે, મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે SEOC ગાંધીનગર ખાતે IMDના અધિકારીઓ, એન.ડી.આર.એફ, એસ.ડી.આર.એફ,…
- ભાવનગર
આવતીકાલે ભાવનગર જિલ્લાની તમામ શાળાઓ બંધ રહેશે, ગુજરાતમાં 23 જૂન સુધી અતિભારે વરસાદની આગાહી
ભાવનગરઃ ભાવનગરમાં છેલ્લાં બે દિવસથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. મેઘમહેરના કારણે નદીઓમાં નવા નીરની આવક થઈ છે. અતિ ભારે વરસાદ અને હવામાન વિભાગના રેડ એલર્ટને ધ્યાને લઈને બુધવારે (18 જૂન) શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો. જિલ્લા કલેક્ટરે શું…
- અમદાવાદ
અમદાવાદ વિમાન દુર્ઘટના: 162 મૃતકોના ડીએનએ સેમ્પલ મેચ થયા, 101 મૃતદેહ પરિવારજનોને સોંપાયા
અમદાવાદઃ ગુજરાત સરકાર દ્વારા અમદાવાદમાં એઆઈ-171 વિમાન દુર્ઘટના બાદ યુદ્ધના ધોરણે રાહત-બચાવની કામગીરી કરાઈ રહી છે. 12 જૂનના રોજ અમદાવાદથી લંડન જતી ફ્લાઈટ ક્રેશ થઈ હતી, જેમાં 279 લોકોના મૃત્યુ થયા હતા. આ દુર્ઘટના પછી ડીએનએ સેમ્પલ લઈને મૃતદેહોની ઓળખની…
- ગાંધીનગર
વિધાનસભાની કડી અને વિસાવદર બેઠક પર નવી ગાઈડ લાઈન મુજબ પેટા ચૂંટણી યોજાશે
ગાંધીનગરઃ ગુજરાતની બે વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજાઈ રહી છે, ત્યારે ચૂંટણી માટે અમલી બનેલી નવી ગાઈડલાઈન મુજબ આ ચૂંટણી યોજાશે. અલગ અલગ 21 મુદ્દા હેઠળ નવી જોગવાઈનો અમલ કરવામાં આવ્યો છે, ત્યારે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી સંદર્ભે સુચવેલા…