- ગાંધીનગર

ખાદી બની ગુજરાતનું નવું ગૌરવઃ ત્રણ વર્ષમાં રૂ. ૧,૭૦૦ કરોડથી વધુનું વેચાણ
ગાંધીનગરઃ ગાંધીજીના સ્વદેશી અને આત્મનિર્ભરતાના વિચારનું જીવંત સ્વરૂપ એટલે ‘ખાદી’. રાજ્યમાં ખાદીને પ્રોત્સાહન આપવા ગુજરાત રાજયની સ્થાપનાથી ‘ગુજરાત રાજ્ય ખાદી ગ્રામોદ્યોગ બોર્ડ’ની રચના એક વૈધાનિક બોર્ડ તરીકે કરવામાં આવી હતી. રાજ્યમાં ખાદી પ્રવૃત્તિ સાથે સંકળાયેલી વિવિધ સંસ્થાઓ દ્વારા છેલ્લા ત્રણ…
- રાજકોટ

સોશિયલ મીડિયા લવસ્ટોરીનો કરૂણ અંતઃ રાજકોટમાં પ્રેમલગ્નના ચાર વર્ષમાં પતિએ કરી પત્ની હત્યા
રાજકોટઃ શહેરમાં વધુ એક પતિએ તેની પત્નીની હત્યા કરી હતી. થોરાળા પોલીસ મથક વિસ્તારમાં આવેલા હાઉસિંગ બોર્ડના ત્રણ માળિયા ક્વાર્ટરમાં ઘટના બની હતી. નીલેશ્વરી નામની પરિણીતાને તેના પતિ યોગેશ બોરીચાએ છરીના આડેધડ ઘા ઝીંક્યા હતા. જેના કારણે તેનું મૃત્યુ થયું…
- અમરેલી

‘તું કંઈ દાદાનો દીકરો થઈ ગયો છે’ કહી અમરેલી GIDCમાં ટ્રક ડ્રાઇવર પર હુમલો કરાયો
અમરેલીઃ જીઆઈડીસીમાં એક ટ્રક ડ્રાઇવર પર ચાર અજાણ્યા શખ્સો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી હતી. માત્ર દસેક દિવસ પહેલાના સામાન્ય રસ્તાના વિવાદને લઈને આ હુમલો થયો હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું હતું. બનાવ અંગે જયરાજભાઈ અનકભાઈ ખુમાણ…
- આપણું ગુજરાત

ગુજરાત બાયોટેકનોલજી યુનિવર્સિટીને ગેટ્સ ફાઉન્ડેશન કરશે 1.3 કરોડની સહાય, મહિલાઓને થશે આ લાભ…
ગાંધીનગરઃ રાજ્ય સરકાર સંચાલિત ગાંધીનગર સ્થિત ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી-GBUના એક પ્રોફેસરના નેતૃત્વમાં સંશોધકોની એક ટીમ ગેટ્સ ફાઉન્ડેશનના ફંડિંગ હેઠળ ‘હેવી મેન્સ્ટ્રુઅલ બ્લીડિંગ’-HMB એટલે કે, મહિલાઓને માસિક ધર્મ દરમિયાન થતા વધુ પડતા રક્તસ્રાવ માટે RNA-આધારિત ડાયગ્નોસ્ટિક અને સારવાર માટે સંશાધનો વિકસાવવા…
- સુરત

સુરતમાં તમામ ધર્મની પિતા વિહોણી 139 દીકરીઓનો યોજાશે લગ્નોત્સવ…
સુરતઃ શહેરમાં પી પી સવાણી ગ્રુપ દ્વારા 20-21 ડિસેમ્બર, 2025ના રોજ તમામ ધર્મ-જ્ઞાતિની પિતા વિહોણી 139 દીકરીઓનો સમૂહ લગ્નોત્સવ કોયલડી યોજાશે. જેમાં હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી સહિત તમામ જ્ઞાતિની દીકરીઓના રંગેચંગે લગ્ન થશે. આ પ્રસંગે મુસ્લિમ ધર્મની દીકરીઓ નિકાહ વિધિથી તેમજ…
- નવસારી

નવસારીમાં ભાજપના બે દિગ્ગજો વચ્ચે જંગ, ધારાસભ્યે શહેર પ્રમુખને શું કહી દીધું ?
નવસારીઃ ગુજરાત ભાજપમાં ધારાસભ્યોના વિવાદ સમયાંતરે સામે આવતા રહે છે.નવસારીના જલાલપોરના ધારાસભ્ય આર સી પટેલનું ફરી વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, તમે નવસારીની ચિંતા કરો, અમે અમારા વિજલપોરનું ફોડી લઈશું. વિજલપોર વિસ્તારમાં પ્રાચીન શ્રી મઠપુરી માતાજી મંદિર…
- ભુજ

રણમાં ફેરવાયું બુલડોઝર! કડોલ રણ અભયારણ્યમાં 85 હેક્ટર જમીન પરથી મીઠાના અગરો-પાળા હટાવાયા
ભુજઃ કચ્છના ભચાઉ પંથકમાં આવેલા કડોલ રણ અભયારણ્યમાં વન્યજીવોના અસ્તિત્વને જોખમમાં મૂકતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ વિરુદ્ધ વન વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી હતી. વનતંત્રએ અભયારણ્યના અંદાજિત 85 હેક્ટર જેટલા વિસ્તારમાં બુલડોઝર ફેરવીને ગેરકાયદેસર રીતે મીઠું પકવવા માટે બનાવેલા પાળાઓ અને અગરોને…
- ભુજ

‘તમારા નામે સુપ્રીમ કોર્ટનું વોરંટ નીકળ્યું છે’, આદિપુરના વૃદ્ધને ડિજિટલી અરેસ્ટ રાખીને સાયબર ક્રિમિનલોએ રૂ.૪,૩૦,૦૦૦ પડાવી લીધા!
ભુજઃ ડિજિટલ એરેસ્ટ’ નામની હવે જૂની થઇ ચુકેલી બલા અંગે ખુદ દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અનેકવાર ચિંતા વ્યક્ત કરી ચુક્યા છે. આ પ્રકારના સાયબર ફ્રોડ અંગે જાગૃતિ લાવવા માટે સતત થઇ રહેલા પ્રયાસો છતાં પણ ભોળા નાગરિકો સતત લૂંટાઈ…
- અમદાવાદ

સગીરાના અપહરણ, દુષ્કર્મ કેસની તપાસ કરવાનો હાઈ કોર્ટે કેમ આપ્યો આદેશ?
અમદાવાદઃ રાજ્યમાં દરરોજ અનેક સગીરાને લગ્નની લાલચે ભગાડી જવામાં આવતી હોય છે. આ અંગે ઘણા વાલીઓ પોલીસ ફરિયાદ નોંધાવે છે. ગુજરાત હાઈ કોર્ટે જામનગરમાં 2019માં સગીરાના અપહરણ અને કથિત સામુહિક દુષ્કર્મ કેસની તપાસ સંબંધિત ગંભીર પાસાની નોંધ લીધી હતી. જે…
- વડોદરા

સર્પમિત્રનો ચમત્કારઃ વડોદરામાં યુવકે ઝેરી સાપને CPR આપી નવજીવન આપ્યું
વડોદરાઃ થોડા દિવસ પહેલા વલસાડમાં એક યુવકે સાપને સીપીઆર આપી જીવ બચાવ્યો હતો. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો. વલસાડ બાદ વડોદરામાં પણ આવી જ ઘટના સામે આવી હતી. શું છે મામલો મળતી વિગત પ્રમાણે, વલસાડની પારડીની એક ખાનગી શાળાના…









