- આપણું ગુજરાત
બનાસના બે ફાડિયાઃ વાવ-થરાદ અને બનાસકાંઠા બે અલગ જિલ્લાનું સત્તાવાર નોટિફિકેશન થયું જાહેર
બનાસકાંઠાઃ રાજ્ય સરકારે ચાલુ વર્ષે 1 જાન્યુઆરી રોજ બનાસકાંઠાના બે ભાગલા પાડીને વાવ-થરાદને નવો જિલ્લો જાહેર કર્યો હતો. આ અંગેનું સત્તાવાર નોટિફિકેશન ગુરુવારે બહાર પાડવામાં આવ્યું હતું. આ નોટિફિકેશન મુજબ, બનાસકાંઠા અને વાવ-થરાદ એમ બે અલગ જિલ્લા અસ્તિત્વમાં આવશે. નવા…
- ગાંધીનગર
ગાંધીનગર સાઇકો કિલરનું એન્કાઉન્ટર: આરોપીના શરીરમાંથી મળી 10 ગોળી, પરિવારે ડેડબોડી સ્વીકારવાનો કર્યો ઈનકાર
ગાંધીનગરઃ પાટનગરના અંબાપુર નર્મદા કેનાલ પાસે બુધવાર સાંજે સાઇકો કિલરનું પોલીસે એકાઉન્ટર કર્યું હતું. હાલમાં આરોપીની ડેડબોડીનું ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં પેનલ પોસ્ટમોર્ટમ ચાલી રહ્યું છે. પ્રાથમિક રિપોર્ટ મુજબ સાઇકો કિલરની બોડીમાંથી 10 ગોળી મળી છે. આરોપીને છાતી, હાથે, સાથળમાંથી આ…
- નેશનલ
કાઉન્ટડાઉન સ્ટાર્ટઃ બિહારમાં ક્યારે યોજાશે વિધાનસભા ચૂંટણી, જાણો નવી અપડેટ
પટનાઃ બિહાર વિધાનસભાની ચૂંટણીને લઈ સૌથી મોટા સમાચાર જાણવા મળી રહ્યા છે. ચૂંટણી પંચે બિહારના મુખ્ય સચિવ અને વરિષ્ઠ અધિકારીઓને પત્ર લખીને 6 ઓક્ટોબર સુધીમાં ટ્રાન્સફર અને પોસ્ટિંગની પ્રક્રિયા પૂર્ણ કરવાનો આદેશ આપ્યો હતો, ત્યાર બાદ મુખ્ય ચૂંટણી કમિશનર બિહાર…
- અમદાવાદ
નવરાત્રી મેળામાં પાવાગઢ અને માતાના મઢ જતા દર્શનાર્થીઓ માટે સુવિધા: ST નિગમ ચલાવશે ૧૨૦ એક્સ્ટ્રા બસો.
અમદાવાદઃ પવિત્ર આસો માસમાં ચાલી રહેલા નવરાત્રીના તહેવારમાં રાજ્યના નાગરિકોને પાવાગઢ અને કચ્છમાં માતાના મઢ ખાતે શરૂ થયેલ આસોના મેળાનો લાભ લઇ શકે તે માટે ગુજરાત રાજ્ય માર્ગ વ્યવહાર નિગમ દ્વારા કુલ ૧૨૦ એક્સ્ટ્રા એસ.ટી બસોનું સંચાલન કરવામાં આવી રહ્યું…
- વલસાડ
મહારાષ્ટ્રમાંથી ગુજરાતની ચેક પોસ્ટ પર દારૂ ઘૂસાડવા માટે લાંચ માંગનાર 2 હોમગાર્ડ ઝડપાયા
વલસાડઃ ગુજરાતમાં લાંચનું પ્રમાણ દિવસને દિવસે વધી રહ્યું છે. છેલ્લા ત્રણ-ચાર દિવસથી એસીબી સતત લાંચિયા લોકો સામે કામગીરી કરી રહ્યું છે, તેમ છતાં સુધરવાનું નામ નથી લઈ રહ્યા. આ દરમિયાન ઉમરગામ તાલુકાના સંજાણ ચાર રસ્તા પાસેથી એસેબીએ બે હોમગાર્ડની મહારાષ્ટ્રમાંથી…
- સુરત
સુરતમાં જર્મન શેફર્ડે 7 વર્ષના બાળક પર કર્યો હુમલો, માંડ માંડ બચ્યો બાળકનો જીવ
સુરતઃ શહેરમાં શ્વાન કરડવાનો વધુ એક બનાવ સામે આવ્યો હતો. પર્વત પાટીયા વિસ્તારમાં જર્મન શેફર્ડ જાતિના પાલતુ શ્વાને 7 વર્ષના બાળક પર હુમલો કર્યો હતો. જેમાં તેને ગંભીર ઈજા પહોંચી હતી. બાળકને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ અંગેના…
- અમદાવાદ
હાટકેશ્વર બ્રિજ તોડાશેઃ આઈઆઈટી ગાંધીનગરે ડિમોલિશન પ્લાનને આપી મંજૂરી
અમદાવાદઃ શહેરના વિવાદાસ્પદ હાટકેશ્વર બ્રિજને તોડવા માટે ગાંધીનગર સ્થિત આઈઆઈટી દ્વારા લીલીઝંડી આપવામાં આવી હતી. કોન્ટ્રાક્ટર દ્વારા બ્રિજને તોડવા માટે રજૂ કરવામાં આવેલી મેથેડોલોજીને મંજૂર કરવામાં આવી હતી. જેમાં મુખ્ય સ્પાનોમાં કોન્ટ્રાકટર દ્વારા ટેમ્પરરી સપોર્ટ સિસ્ટમ જેમ કે ક્રિબ્સ અને…
- અમદાવાદ
અમદાવાદમાં પે એન્ડ યુઝ શૌચાલયો 24 કલાક ખુલ્લા રહેશે; સ્વચ્છતાની ફરિયાદ માટે ક્યૂઆર કોડ મુકાશે
અમદાવાદ: શહેરમાં ટૂંક સમયમાં પે એન્ડ યુઝ શૌચાલયો 24 કલાકમાં ખુલ્લા રહી શકે છે. સામાન્ય રીતે શહેરમાં પે એન્ડ યુઝ શૌચાલયો રાત્રે 11 વાગ્યે બંધ થઈ જતા હોય છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના 15 ‘પિંક ટોઇલેટ’ સહિત કુલ 165…
- T20 એશિયા કપ 2025
જો આ ભૂલો નહીં સુધારે તો ફાઇનલમાં હારી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો વિગત
નવી દિલ્હીઃ એશિયા કપના સુપર ફોર રાઉન્ડમાં ભારતે બુધવારે બાંગ્લાદેશને 41 રનથી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. વર્તમાન ટી20 ચેમ્પિયન અને શરૂઆતથી આ ટુર્નામેન્ટમાં સૌથી મજબૂત ટીમ ગણાતી ભારતે કેટલીક એવી ભૂલો કરી છે, જે ફાઇનલમાં ભારે પડી શકે છે.…