- સુરત

સુરતના તાપી બ્રિજનું પણ તાત્કાલિક થશે મરમ્મત કામ, વાહનવ્યવહાર માટે કરાયો બંધ
સુરતઃ વડોદરાના પાદરા તાલુકાના મુજપુર-ગંભીરા ખાતે બ્રિજ તૂટી પડવાની ઘટનામાં અનેક લોકોના મૃત્યુ થયા હતા. આ ઘટના બાદ રાજ્યભરમાં તંત્ર સફાળુ જાગ્યું હતું અને વિવિધ શહેરોમાં બ્રિજની ચકાસણી શરૂ કરવામાં આવી હતી. સુરતના જિલ્લા અધિકારી સૌરભ પારગીએ આજે તાપી નદી…
ગુજરાત ST નિગમમાં 2,320 નવા કંડક્ટરને નિમણૂક પત્રો એનાયત
ગાંધીનગરઃ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ એસ. ટી.માં નવી નિમણૂક મેળવેલા ૨૩૨૦ કંડક્ટર કક્ષાના યુવાઓ અને પાણી પુરવઠા બોર્ડમાં નવનિયુક્ત વિવિધ સંવર્ગના ૧૪૪ અધિકારીઓને મહાત્મા મંદિરમાં યોજાયેલા ગૌરવશાળી સમારોહમાં નિમણૂક પત્રો એનાયત કર્યા હતા. મુખ્ય પ્રધાને…
- અમદાવાદ

ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યુંઃ 67 તાલુકામાં એક ઈંચથી ઓછો વરસાદ, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
અમદાવાદઃ ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું હતું. રાજ્યમાં છેલ્લા 12 તાલુકામાં 68 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. માત્ર એક જ તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો, જ્યારે 67 તાલુકામાં એક ઈંચથી ઓછો વરસાદ વરસ્યો હતો. તાપીના ડોલવણમાં 1.14 ઈંચ વરસાદ વરસ્યો…
- પાટણ

ગુજરાતમાંથી કૉંગ્રેસની પડશે વધુ એક વિકેટ? પીએમ મોદી-ભાજપની ભરપેટ પ્રશંસા કરતાં શરૂ થઈ અટકળો
કેવડીયા કોલોનીઃ રાજ્યમાં તાજેતરમાં યોજાયેલી કડી અને વિસાવદર પેટા ચૂંટણીમાં કૉંગ્રેસની કારમી હાર થઈ હતી. ત્યાર બાદ ગુજરાત કૉંગ્રેસના અધ્યક્ષપદેથી શક્તિસિંહ ગોહીલે રાજીનામું આપ્યું હતું. જે બાદ નવા પ્રદેશ પ્રમુખના નામની ચર્ચા કરવા ગુજરાત કૉંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન…
- વડોદરા

ગંભીરા બ્રિજ દુર્ઘટનાઃ સમિતિએ શું આપ્યો પ્રાથમિક અહેવાલ? જાણો વિગત
વડોદરાઃ જિલ્લાના પાદરા તાલુકાના મુજપુર ખાતે બ્રિજ તૂટી પડવાની ઘટના સંદર્ભે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે આજે સ્થળની મુલાકાત લીધી હતી. તેમણે જણાવ્યું કે, મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના આદેશ બાદ માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસ કરવા…
- વડોદરા

ગંભીરા બ્રિજ દુર્ઘટનાઃ મૃત્યુઆંક 21 પર પહોંચ્યો, ઋષિકેશ પટેલે ઇજાગ્રસ્તોની મુલાકાત લીધી
વડોદરાઃ મુજપુર-ગંભીરા બ્રિજ બુધવારે તૂટી પડ્યો હતો. આ ઘટનામાં અત્યાર સુધીમાં 21 લોકોના મોત થયા છે. રેસ્ક્યૂનો આજે ત્રીજો દિવસ છે, અત્યાર સુધીમાં નદીમાંથી 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કઢાઈ હતી. નદીમાં ટ્રકમાં રહેલું સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થતું…
- અમરેલી

અમરેલી જિલ્લામાં પોલીસ કોન્સ્ટેબલે મહિલાને ફસાવી દુષ્કર્મ આચર્યું…
અમરેલીઃ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ડુંગર પોલીસ સ્ટેશનમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. પોલીસ કોન્સ્ટેબલ વિક્રમ ડાભી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી. પાંચ વર્ષ પહેલાં ડુંગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો વિક્રમ ડાભી તપાસના કામે ફરિયાદીના ઘરે ગયો હતો. આ…
- આપણું ગુજરાત

આ છે ગુજરાત મોડલની અસલી હકીકતઃ 5 વર્ષમાં આટલા પુલ થયા ધરાશાયી, જુઓ લિસ્ટ…
અમદાવાદઃ વડોદરાના પાદરા-જંબુસર વચ્ચે આવેલો ગંભીરા બ્રિજ આજે અચાનક ધરાશાયી થતાં 12 લોકોના મોત થયા હતા. ગુજરાતમાં કોઈ પુલ ધરાશાયી થવાની આ પ્રથમ ઘટના નથી. છેલ્લા 5 વર્ષમાં રાજ્યમાં 17 પુલ ધરાશાયી થયા છે. પુલ તૂટવાની સૌથી ગોઝારી ઘટના 2022માં…








