- અમદાવાદ

ખતરો! રાત્રે અમદાવાદ એરપોર્ટના રનવે પર લોહીના ડાઘ મળ્યા,લેવાયો મોટો નિર્ણય
અમદાવાદઃ શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર રન વેની આસપાસ પક્ષીઓ અને પ્રાણીઓના હુમલા (બર્ડ સ્ટ્રાઇક)નું જોખમ ઘટાડવા માટે મોટા પાયે વન્યજીવ વ્યવસ્થાપન કામગીરી હાથ ધરવામાં આવી છે. ગુજરાત વન વિભાગ સાથે સંકલનમાં કામ કરીને, એરપોર્ટ દ્વારા એરપોર્ટની અંદર…
- મહેસાણા

‘કડીમાં હું છું ત્યાં સુધી ખોટું નહીં થવા દઉં’: નીતિન પટેલ
કડીઃ ભાજપ હાલ વિવિધ શહેરોમાં સ્નેહમિલન સમારોહ યોજી રહ્યું છે. જે અંતર્ગત કડીમાં ભાવપુરા સ્થિત ઉમિયા માતાજીના મંદિરે ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્નેહમિલન સમારોહમાં નીતિન પટેલ ફરી આક્રમક અંદાજમાં જોવા મળ્યા હતા. તેમણે…
- અમરેલી

અમરેલીઃ ભાઈએ બહેનને વિધવા બનાવી, સાળાએ કુહાડીથી બનેવીના પગ કાપતાં મોત
અમરેલીઃ જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. સાળાએ 12 મિત્રો સાથે મળી કુહાડીના ઘા મારી બનેવીના પગ કાપી નાંખ્યા હતા. યુવકના શરીરથી અલગ થયેલા બંને પગને કોથળામાં ભરીને હોસ્પિટલ સુધી લાવવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન યુવકનું મોત થયું હતું.…
- ગાંધીનગર

ગાંધીનગરમાં ક્યા ક્યા રાજકીય પક્ષોને ત્યાં પડ્યા ઈન્કમટેક્સના દરોડા ?
ગાંધીનગરઃ રાજ્યમાં રાજકીય પાર્ટીઓને ફંડ આપતા લોકોને ત્યાં ઈન્કમટેક્સ ત્રાટક્યું છે. ચેકમાં પૈસા આપી રોકડ લઈ કાળા ધોળા કરતા તત્વોને ત્યાં તવાઈ બોલાવવામાં આવી છે. ગાંધીનગરમાં ભારતીય રાષ્ટ્રીય જનતા દળના સ્થાપક સંજય વિઠ્ઠલભાઈ ગજેરાના સેક્ટર-26 સ્થિત મકાને ઈન્કમટેક્સ વિભાગે સર્ચ…
- અમદાવાદ

આયુર્વેદિક દવા સસ્તામાં ખરીદવાની લાલચ આપે તો ચેતી જાજો, વાંચો આ કિસ્સો
અમદાવાદઃ ગુજરાત સહિત આઠ રાજ્યના લોકોને આયુર્વેદિક દવા અને કેમિકલ સસ્તા ભાવે આપવાના બહાને ઓનલાઈન છેતરપિંડી કરતી નાઈજીરિયન ગેંગને અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી હતી. અમદાવાદના યુવકને આયુર્વેદિક દવા મોકલવાના નામે 32 લાખ પડાવી ચુકેલી ટોળકીને છ લોકોને મુંબઈ…
- મનોરંજન

ધર્મેન્દ્રની સારવારને લઈ પરિવારે શું લીધો મોટો નિર્ણય? જાણો
મુંબઈઃ બોલીવુડના પીઢ અભિનેતા ધર્મેન્દ્રને બુધવારે સવારે બ્રીચ કેન્ડી હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. પરિવારે તેમની સારવાર માટે તેમને ઘરે લઈ જવાનો નિર્ણય લીધો હતો. તેમ તેમની સારવાર કરતા ડૉક્ટરે જણાવ્યું હતું. 89 વર્ષના પીઢ અભિનેતા ધર્મેન્દ્રને તાજેતરમાં શ્વાસ લેવામાં…
- નેશનલ

દિલ્હીની હવા બની ઝેરી, અનેક વિસ્તારમાં એક્યૂઆઈ 400ને પાર, ગ્રેપ-3 લાગુ
નવી દિલ્હીઃ દિલ્હીમાં હવા ઝેરીલી બની છે. આજે અનેક વિસ્તારમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ 400ને પાર પહોંચ્યો છે. દિલ્હી સરકારે ધો.5 સુધીના તમામ વર્ગોને હાઈબ્રિડ મોડમાં ચલાવવાનો આદેશ આપ્યો છે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અનુસાર ગ્રેપ-3 લાગુ થયા બાદ બુધવારે સવારે…
- મનોરંજન

ધર્મેન્દ્ર બાદ ગોવિંદાની પણ તબિયત લથડી, ઘરમાં જ બેભાન થતાં કરવામાં આવ્યો દાખલ
મુંબઈઃ બોલીવુડ એક્ટર ગોવિંદાને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. ગોવિંદા મંગળવારે રાત્રે તેના ઘરમાં જ બેભાન થઈ ગયો હતો. જે બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેના વકીલ અને મિત્ર લલિત બિંદલે આ વાતની પુષ્ટિ કરી હતી. અભિનેતાની…
- નેશનલ

દિલ્હી બ્લાસ્ટમાં ‘હાઈ ગ્રેડ મિલિટરી વિસ્ફોટકો’ના ઉપયોગની શંકા, શું વિદેશથી જોડાયેલા છે આ બ્લાસ્ટના તાર?
દેશની રાજધાની દિલ્હીમાં તાજેતરમાં થયેલા કાર વિસ્ફોટની ઘટનાએ સુરક્ષા એજન્સીઓને હચમચાવી દીધી છે. આતંકવાદી ઉમર મોહમ્મદની આઈ-20 કારની હિલચાલ શહેરના મુખ્ય વિસ્તારોમાં ફરતી જોવા મળી હતી. જે આ કાવતરાની ગંભીરતા દર્શાવે છે. ઉલ્લેખનીય છે કે, તપાસમાં ઉચ્ચ ગ્રેડના વિસ્ફોટકોના ઉપયોગની…
- આપણું ગુજરાત

રાજ્યમાં શિયાળો જામ્યો, ગાંધીનગરમાં નોંધાયું માત્ર આટલું તાપમાન
અમદાવાદઃ રાજ્યમાં શિયાળો ધીમે ધીમે જમાવટ કરી રહ્યો છે. ઉત્તર પૂર્વના પવનો ફૂંકાવાના કારણે ઠંડી વધી છે. આગામી દિવસોમાં હજુ પણ ઠંડી વધશે. રાજ્યમાં ગાંધીનગરમાં સૌથી નીચું તાપમાન 13.8 ડિગ્રી નોંધાયું હતું. આ સિવાય અમદાવાદમાં 15.2 ડિગ્રી, વડોદરામાં 15.2 ડિગ્રી,…









