- રાશિફળ

આજનું રાશિફળ 9 ડિસેમ્બર 2025: આ રાશિના જાતકોને મળશે સફળતા, જાણો કેવો રહેશે તમારો દિવસ
Aaj nu Rashifal, 9 December, 2025: આજે મંગળવાર, તા. 9 ડિસેમ્બર 2025 છે. આજનો દિવસ કેટલીક રાશિઓ માટે ખાસ રહેવાનો છે. કરિયર, ધન, સ્વાસ્થ્ય અને પારિવારિક જીવનમાં કઈ રાશિના જાતકોને સફળતા મળશે અને કઈ રાશિના જાતકોએ સાવધાન રહેવું પડશે તે…
- સુરત

શું વાત કરો છો? પોલીસે ચોરને જ ચોરીના રૂપિયા અને મુદ્દામાલ પરત કર્યો!
સુરતઃ શહેરની રાંદેર પોલીસે ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ હેઠળ, પોલીસે ચોરને જ હજારો રૂપિયા અને સોનાના દાગીના આપી દીધા હતા. આ સમગ્ર મામલો બહાર આવતા ખળભળાટ મચી ગયો હતો. પોલીસ પાસેથી મોટો દલ્લો મળ્યા બાદ ચોર પણ ફરાર થઈ ગયો…
- નર્મદા

ભ્રષ્ટાચાર મુદ્દે મનસુખ વસાવાને ચૈતર વસાવાએ શું આપ્યો સણસણતો જવાબ?
નર્મદાઃ ભરૂચ ભાજપના સાંસદ મનસુખ વસાવાએ નર્મદા જિલ્લામાં રાજકીય નેતાઓ અને વહીવટી તંત્રમાં ભ્રષ્ટાચાર અંગે કરેલા ગંભીર આક્ષેપો બાદ વિવાદ વકર્યો છે. વસાવાએ ભ્રષ્ટાચાર કરનારાઓના નામ કે પુરાવા જાહેર કર્યા નહોતા, પરંતુ મુખ્ય નિશાન આમ આદમી પાર્ટી (આપ)ની ટીમને બનાવ્યું…
- અમદાવાદ

અમદાવાદના બિસ્માર માર્ગો મુદ્દે મનપા અધિકારીઓને કોણે ખખડાવ્યા, જાણો
અમદાવાદઃ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ અને અમદાવાદની નિકોલ વિધાનસભાના ધારાસભ્ય જગદીશ વિશ્વકર્માએ 8 ડિસેમ્બરના રોજ તેમની વિધાનસભાના ઓઢવ અને ઇન્દ્રપુરી વિસ્તારમાં રૂ. 62 કરોડના વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા હતા. જગદીશ વિશ્વકર્માએ શું કરી ટકોર ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ…
- અમદાવાદ

અમદાવાદનો સુભાષબ્રિજ કઈ તારીખ સુધી રહેશે બંધ? કેટલી એજન્સીઓ કરશે ટેસ્ટિંગ, જાણો
અમદાવાદઃ શહેરના સૌથી વ્યસ્ત અને મુખ્ય રોડ મનાતા સુભાષબ્રિજ પર તિરાડ અને સ્પાનનો ભાગ બેસી જવાની ઘટના મામલે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર હરકતમાં આવ્યું છે. બ્રિજ નિર્માણ અને કન્સલ્ટન્ટ એજન્સીઓએ સુભાષબ્રિજના ટેસ્ટિંગની કામગીરી શરૂ કરી છે. અલગ અલગ ત્રણ એજન્સી અને…
- અમદાવાદ

અમદાવાદમાં SIRમાં શું ચોંકાવનારી વિગત આવી સામે?
અમદાવાદઃ જિલ્લાના 21 વિધાનસભા મતક્ષેત્રમાં કુલ 62.59 લાખ જેટલા મતદારો આવેલા છે. તે પૈકી 6 ડિસેમ્બર, 2025ની સવાર સુધીમાં 62.46 લાખ જેટલા મતદારોને મતદાર ફોર્મનું વિતરણ કરી દેવામાં આવ્યું છે. જે કુલ સંખ્યાના 99 ટકા કરતાં વધુ છે. કુલ 46.95…
- આપણું ગુજરાત

ગુજરાતની જેલોમાં વકીલો માટે યોગ્ય સુવિધાઓની કોણે માંગ કરી?
અમદાવાદઃ ગુજરાતની સેન્ટ્રલ, જિલ્લા, અને સબ-જેલોમાં કેદીઓને મળવા આવતા વકીલો માટે યોગ્ય અને સન્માનીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની માંગ સાથે એડવોકેટે ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ, જેલ વિભાગ, ગુજરાતને એક વિસ્તૃત અરજી આપી હતી. આ ઉપરાંત એડવોકેટ ગૃહપ્રધાન હર્ષ સંઘવીની પણ મુલાકાત…
- આપણું ગુજરાત

ગુજરાતના ક્યા 5 જિલ્લામાં પોલીટેકનિક સ્થાપવાની મળી મંજૂરી ?
નવી દિલ્હી/બનાસકાંઠાઃ સંસદના શિયાળુ સત્રમાં આજે ગુજરાતના સાંસદ ગેનીબેન ઠાકોરે પોલીટેકનિક અંગેનો સવાલ ઉઠાવ્યો હતો. તેમણે પૂછ્યું કે, સરકારે દેશમાં નવી પોલીટેકનિક સંસ્થાની સ્થાપના માટે કોઈ યોજના શરૂ કરી છે? જો હા તો તેની રાજ્યવાર વિગત શું છે. આ ઉપરાંત…
- આણંદ (ચરોતર)

નડિયાદની મિઠાઈની દુકાનમાં 9 વર્ષમાં 10મી વાર ચોરીઃ સેંકડો કિલો કાજુ કતરી સહિતની મોંઘી મીઠાઈ ઉઠાવી ગયા
આણંદ: શહેરમાં ચોરીનો એક અનોખો કિસ્સો સામે આવ્યો હતો. મિઠાઈની દુકાનમાં 9 વર્ષમાં 10મી વાર ચોરી થઈ હતી. ગઠિયા સેંકડો કિલો કાજુ કતરી સહિતની મોંઘી મીઠાઈ ઉઠાવી ગયા હતા. દુકાન માલિકના જણાવ્યા પ્રમાણે, ચોરો રોકડની સાથે લાઇટ ડેઝર્ટ ઉઠાવતાં ગયા…
- કચ્છ

કચ્છમાં મોંઘો સ્માર્ટફોન ના લઈ આપતાં 17 વર્ષના છોકરાએ બોરવેલમાં કૂદીને જીવ આપી દીધો
કચ્છઃ પંથકમાં મોંઘો સ્માર્ટફોન ના લઈ આપતાં 17 વર્ષના છોકરાએ ચોંકાવનારું પગલું ભર્યું હતું. છોકરો બોરવેલમાં કૂદી ગયો હતો. સતત નવ કલાક સુધી ચાલેલા બચાવકાર્ય બાદ પણ યુવાનને બચાવી શકાયો ન હતો અને આખરે તેનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો.…









