- રાજકોટ
રાજકોટમાં કોરોનાના વધુ 8 કેસ નોંધાયા, એકનું મોતઃ આંકડો 195 પર પહોંચ્યો
રાજકોટઃ શહેરમાં કોરોનાનું સંક્રમણ ફરી વધ્યું છે. રાજકોટમાં આજે (19 જૂન)ના રોજ 69 વર્ષીય વૃદ્ધાનું કોરોનાને કારણે મોત થયું હતું. શહેરમાં કોરોનાના વધુ 8 નવા કેસ નોંધાયા હતા, જેમાં એક બાળક અને એક સગીરનો પણ સમાવેશ થાય છે. જોકે, રાહતની…
- જામનગર
જામનગરમાંથી નકલી દારૂ બનાવતી ફેકટરી ઝડપાઇઃ લાખો રુપિયાનો મુદ્દામાલ જપ્ત
જામનગરઃ જામનગર એલસીબી ટીમે નેવી મોડા ગામની સીમમાં દરોડો પાડીને ડુપ્લીકેટ ઈંગ્લીશ દારૂ બનાવતી ફેકટરી ઝડપી પાડી હતી. પોલીસે ૧૦૫૬ નકલી દારૂના ચપલા સહિત રૂ.૭ ૨૮ લાખના મુદામાલ સાથે છ શખ્સોની ધરપકડ કરી હતી. જામનગર એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે…
- મહેસાણા
રાજ્યકક્ષાનો ૧૧મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ PM Modiના વતન વડનગરમાં યોજાશે
મહેસાણાઃ ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગદિવસની રાજ્ય કક્ષાની ઉજવણી ૨૧મી જૂન ૨૦૨૫, શનિવારના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વતન વડનગરમાં કરવામાં આવશે. યોગ ફોર વન અર્થ-વન હેલ્થની થીમ સાથે ઉજવાનારા આ ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગદિવસ સાથે સમગ્ર ગુજરાતમાં આ ઉજવણીમાં સ્વસ્થ ગુજરાત- મેદસ્વીતામુક્ત…
- અમદાવાદ
અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ એર ઇન્ડિયાના બુકિંગમાં થયો આટલો ઘટાડો
અમદાવાદઃ એક સપ્તાહ પહેલા અમદાવાદના મેઘાણાનગર વિસ્તારમાં એર ઈન્ડિયાની ફ્લાઈટ દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી. ટેક ઓફ કર્યાની ગણતરીની મિનિટોમાં જ વિમાન તૂટી પડ્યું હતું. આ ઘટના બાદ એર ઈન્ડિયાની ઘણી ફ્લાઇટ પણ કેન્સલ થઈ હતી. અન્ય એરલાઇન્સની તુલનામાં એર ઈન્ડિયાનું સસ્તું…
- સુરત
ફેશન ડીઝાઈનર કીર્તિ પટેલ કેવી રીતે બની ગઈ વિવાદાસ્પદ સોશિયલ મીડિયા સ્ટાર, વિવાદ સાથે છે ઉંડો નાતો
સુરતઃ સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલ હંમેશા કોઈકને કોઈક કારણોસર ચર્ચામાં રહેતી હોય છે. કીર્તિ પટેલ અને વિવાદો જાણો એકબીજાના પર્યાય બની ગયા છે. બિલ્ડર પાસે બે કરોડની ખંડણી માગી અને સોશિયલ મીડિયામાં બદનામ કરવા કાવતરાની તેની સામે ફરિયાદ થઇ…
- નેશનલ
મોદીએ ઇમેન્યુઅલ મેક્રોનને એવું તે શું કહ્યું કે ખડખડાટ હસી પડ્યાં? જુઓ વીડિયો
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી જી-7 બેઠક બાદ ક્રોએશિયા માટે રવાના થઈ ચુક્યા છે. આ પહેલા જી-7ની બેઠક દરમિયાન પીએમ મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોનનો એક વીડિયો ચર્ચાનો વિષય બન્યો છે. પીએમ મોદીએ તેમની સાથે વાત કરતી વખતે…
- અમદાવાદ
પ્લેન ક્રેશમાં વિશ્વાસ કુમાર કઈ રીતે બચ્યો, હવે નવી થિયરી બહાર આવી, જાણો?
અમદાવાદઃ 12 જૂન, 2025ના રોજ અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં તૂટી પડેલા એર ઈન્ડિયાના વિમાનમાં 242 પૈકી 241 મુસાફરોના મૃત્યુ થયા હતા. વિશ્વાસ કુમાર નામના વ્યક્તિનો આ દુર્ઘટનામાં ચમત્કારીક બચાવ થયો હતો. ઘટના સમય તેનો ભાઈ પણ તેની સાથે વિમાનમાં સવાર હતો.…
- સુરત
સુરત એરપોર્ટ નજીક જોખમી બાંધકામ મુદ્દે આવતીકાલે હાઈ કોર્ટમાં સુનાવણી થશે
સુરતઃ અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ સુરત એરપોર્ટ આસપાસ જોખમી ઈમારતો મામલે ગુજરાત હાઈ કોર્ટમાં થયેલી જાહેર હિતની અરજીનો મામલો ફરી ચર્ચામાં આવ્યો હતો. આ મામલે આવતીકાલે ગુજરાત હાઈ કોર્ટમાં સુનાવણી થશે. શું છે મામલો વર્ષ 2019માં ગુજરાત હાઇ કોર્ટમાં સામાજિક…
- રાજકોટ
ભારે વરસાદથી સૌરાષ્ટ્રમાં 11 હાઈવે સહિત 189 માર્ગો બંધ
રાજકોટ: સૌરાષ્ટ્રમાં બે દિવસથી પડી રહેલા ભારે વરસાદના કારણે વી જપુરવઠો તથા એસટી સેવા પણ પ્રભાવિત થઈ છે. રાજય સરકાર દ્વારા સંબંધીત વિભાગોને ત્વરીત કામગીરી કરવાની સૂચના આપવામાં આવી છે. રાજય સરકારના સૂત્રોએ ભારે વરસાદને કારણે એક નેશનલ હાઈવે 10…
- અમરેલી
અમરેલીના રાજુલામાં વરસાદથી તૂટેલો પુલ 24 કલાકમાં શરૂ કર્યો
અમરેલીઃ જિલ્લાના રાજુલા તાલુકામાં 8 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના કારણે વાવેરા ગામ નજીક આવેલા પુલ પર મોટું નુકસાન થયું હતું. વાવેરા-બર્બટાણા-બાબરીયાધાર રસ્તા પર આવેલા પુલ પર બંને તરફથી પાણીનો ધસમસતો પ્રવાહ વહ્યો હતો. પુલના ગાળાઓમાં મોટા પ્રમાણમાં…