- અમદાવાદ
અમદાવાદમાં આ તારીખે પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહીથી ખેલૈયા અને ગરબા આયોજકોની વધી ચિંતા
અમદાવાદઃ રાજ્યમાં નવરાત્રીનો રંગ જામ્યો છે, આ સમયે જ હવામાન વિભાગની આગાહીથી ખેલૈયામાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. હવામાન વિભાગે 28 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. જેના કારણે ખેલૈયા સહિત ગરબા આયોજકની ચિંતા વધી હતી.…
- ગાંધીનગર
Video: ગુજરાત પ્રધાનમંડળનું વિસ્તરણ કયારે? સવાલ પૂછતા દાદા-પાટીલે શું કર્યું
ગાંધીનગરઃ ગુજરાતમાં પ્રધાનમંડળના વિસ્તરણની ચર્ચા વચ્ચે કમલમ્, કોબા ખાતે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે સંબોધન કર્યું હતું. સંબોધન બાદ જ્યારે તેમને રાજ્યમાં પ્રધાનમંડળનું વિસ્તરણ ક્યારે થશે તેવો સવાલ પૂછવામાં આવ્યો હતો. જેમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર…
- સુરત
સુરતની હીરા કંપનીએ 50 કરોડની છેતરપિંડી કરી, પિતા-પુત્ર ગાયબ!
સુરતઃ શહેરમાં એક હીરા કંપનીના માલિકો રૂ. 50 કરોડની છેતરપિંડી કરી ફરાર થઈ ગયા હતા. આરોપી પિતા-પુત્રએ પ્રથમ નવરાત્રીએ જ્વેલર્સ શોપનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. આ ઉઠામણામાં ભાઈ અને પિતા સામે પણ CID ક્રાઇમમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. વેપારી…
- અમદાવાદ
ગુજરાતમાં કુપોષણની ગંભીર સમસ્યા: દેશના ટોપ-10 કુપોષિત જિલ્લામાં રાજ્યના 5 જિલ્લાનો સમાવેશ
અમદાવાદ: નેશનલ ફેમિલી હેલ્થ સર્વે મુજબ, દેશમાં અતિકુપોષિત ટોપ 10 જિલ્લામાંથી ગુજરાતના પાંચ જિલ્લા છે. રાજ્યમાં વિકાસની ગુલબાંગો પોકારી રહેલી સરકાર કુપોષણ દૂર કરવામાં સદંતર નિષ્ફળ રહી હોવાનું સાબિત થયું હતું. રાજ્યમાં વસ્તીના પ્રમાણમાં પૂરતા આંગણવાડી કેન્દ્રો નથી. કેટલાય આંગણવાડી…
- સુરત
સુરત મહાનગરપાલિકા લાવશે ગ્રીન બોન્ડ: ₹ 200 કરોડનો ઇસ્યુ 6 ઓક્ટોબરે ખુલશે, જાણો શું છે ખાસિયત
સુરતઃ મહાનગરપાલિકા દ્વારા 200 કરોડનો ઈસ્યુ લાવવામાં આવશે. આ ઈસ્યુ 6 ઓક્ટોબરથી ખૂલશે અને 10 ઓક્ટોબર સુધી સબસ્ક્રિપ્શન કરી શકાશે. આ પાંચ દિવસની અવધિ દરમિયાન માત્ર સુરત જ નહીં, પરંતુ દેશભરના રોકાણકારો તેમાં સબસ્ક્રાઇબ કરી શકશે. આ ઈસ્યુ દ્વારા 200…
- સુરત
સુરતના ઉધનાથી ઓડિશાના બહેરામપુર વચ્ચે અમૃત ભારત એક્સપ્રેસને મોદી આપશે લીલી ઝંડી
નવી દિલ્હીઃ ડાયમંડ નગરી સુરતમાં ઓડિશા, બિહાર સહિત અન્ય રાજ્યોના પરપ્રાંતીયો મોટી સંખ્યામાં વસે છે. દિવાળીના પર્વ પર વતન જવા રેલવે સ્ટેશન પર ભારે ભીડ જામતી હોય છે. ઓડિશાના વતનીઓને સુરતથી અમૃત ભારત ટ્રેનની સુવિધા મળશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી…
- અમદાવાદ
ગુજરાત હાઈ કોર્ટે ખૂનના આરોપીને કેન્સરની સારવાર માટે વિદેશ જવા મંજૂરી ના આપી
અમદાવાદઃ ગુજરાત હાઈ કોર્ટે ખૂનના આરોપીને કેન્સરની સારવાર માટે વિદેશ જવાની મંજૂરી આપી નહોતી. કોર્ટે કહ્યું કે, ભારતમાં પણ વિશ્વસ્તરીય સારવાર મળે છે. ભારત મેડિકલ સુવિધાઓનું કેન્દ્ર છે અને દેશમાં લગભગ તમામ સારવારના વિકલ્પો ઉપલબ્ધ છે. શું છે મામલો આ…
- ઇન્ટરનેશનલ
ટ્રમ્પે હવે શાહબાઝ શરીફને વ્હાઈટ હાઉસમાં બોલાવી આગતાસ્વાગતા કરી, ભારત માટે ખતરાના સંકેત…
વોશિંગ્ટન ડીસીઃ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને પાકિસ્તાનના વડા પ્રધાન શહબાજ શરીફની વ્હાઉટ હાઉસમાં મહત્ત્વપૂર્ણ બેઠક થઈ હતી. આ દરમિયાન પાકિસ્તાનના આર્મી ચીફ ફીલ્ડ માર્શલ અસીમ મુનીર પણ તેમની સાથે હતા. ટ્રમ્પે તેમની જે રીતે આગતા સ્વાગતા કરી તેને ભારત…
- ઇન્ટરનેશનલ
ટ્રમ્પનો ભારતને વધુ એક ફટકો, વિદેશી દવાઓ પર 100 ટકા ટેરિફ, ક્યારથી થશે અમલ ?
વોશિંગ્ટન ડીસીઃ અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને વધુ એક મોટો ફટકો આપ્યો હતો. તેમણે વિદેશી દવાઓ પર 100 ટકા ટેરિફ લગાવવાની જાહેરાત કરી હતી. આ ટેરિફ એક ઓક્ટોબરથી લાગુ થશે. ટ્રમ્પની આ નિર્ણયની સૌથી વધુ અસર ભારતીય દવા નિર્માતાઓ…