- Top News

PM મોદીની મુલાકાત પહેલાં કમલમમાં યોજાયેલી બેઠકમાં પાટીલે આપ્યો મોટો સંકેત, જાણો શું?
અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. પીએમ મોદીના પ્રવાસ પહેલા પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે કમલમમાં બેઠક યોજી હતી. જેમાં તેમણે ટૂંક સમયમાં પ્રધાનમંડળનું વિસ્તરણ થશે તેવો સંકેત આપ્યો હતો. સૂત્રો મુજબ તેમણે…
- ગાંધીનગર

અમદાવાદ સહિત 6 ઝોનમાં ‘એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ’નું ગઠન: ગુજરાત ડ્રગ્સ મુક્ત બનશે?
ગાંધીનગરઃ ગુજરાત સરકારે રાજ્યને ડ્રગ્સ મુક્ત બનાવવા માટે વધુ એક મોટું પગલું ભર્યું હતું. રાજ્યમાં ઝોન મુજબ કુલ 6 નવી એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ યુનિટ્સ શરૂ કરવામાં આવશે, જે ડ્રગ્સના વેચાણ, હેરફેર અને ઉત્પાદન પર અંકુશ લગાવશે. આ યુનિટ્સની સ્થાપનાથી…
- અમદાવાદ

અંબાલાલ પટેલે કરી તોફાની આગાહી, રાજ્યના આ વિસ્તારને ધમરોળશે મેઘરાજા
અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાનો રાઉન્ડ જામ્યો છે. આ દરમિયાન હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઈ તોફાની આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. ઉપરાંત કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરીછે. તેમણે રાજ્યમાં 28 ઓગસ્ટ…
- અમદાવાદ

અમદાવાદમાં કાયદો-વ્યવસ્થાના લીરેલીરા ઉડયા, ધોળા દિવસે હત્યાથી લોકોમાં ફફડાટ
અમદાવાદઃ શહેરમાં સતત વધી રહેલી ગુનાખોરી સતત ચિંતાનો વિષય બન્યો છે. ગુનેગારોને જાણે પોલીસનો ડર જ રહ્યો ન હોય એમ બેફામ બન્યા છે. દેશના સુરક્ષિત શહેર પૈકીના એક અમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાં ચાલી રહેલી ગેંગવોરમાં યુવકનું અપહરણ કરીને તેની ઘાતકી હત્યા…
- સુરત

સુરત સિવિલમાંથી બે કેદી ફરાર: પોલીસ તપાસનો ધમધમાટ શરૂ…
સુરતઃ શહેરની નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ગંભીર ગુનાના બે કેદી ફરાર થઈ જતા પોલીસ વિભાગમાં હડકંપ મચી ગયો હતો. પોલીસે આ બે કેદીને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. માત્ર 24 કલાકના સમયગાળામાં બે કેદીઓ પોલીસને હાથતાળી આપીને…
- અમદાવાદ

વડા પ્રધાનના અમદાવાદ કાર્યક્રમ માટે એસટી વિભાગ 25 ઓગસ્ટે 290 બસો દોડાવશે
અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આગામી 25 ઓગસ્ટે અમદાવાદની મુલાકાતે આવશે. તેઓ શહેરના ખોડલધામ ગ્રાઉન્ડ ખાતે આયોજીત વિકાસકામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. વડા પ્રધાનના કાર્યક્રમમાં મહેસાણા જિલ્લામાંથી અને કલોલ પંથકમાંથી લોકોને લાવવા-લઈ જવા માટે મહેસાણા…
- અમદાવાદ

અમદાવાદમાં સરકારી વાહનચાલકો બેફામ બન્યા, 3 વર્ષમાં 132 અકસ્માત સર્જ્યા
અમદાવાદઃ શહેરમાં સરકારી વાહનોના ચાલકો પર કોન્ટ્રાક્ટરો કે તંત્રના અધિકારીઓનો કાબુ ન રહેતા બેફામ અને માતેલા સાંઢ બન્યા હોવાના અનેક કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. તાજેતરમાં ગાયકવાડ હવેલી વિસ્તારમાં અમદાવાદ મનપાની ડોર ટુ ડોર કચરાની ગાડીના ચાલકે અકસ્માત સર્જ્યો હતો. આ…
- રાજકોટ

સૌરાષ્ટ્રના 15 ડેમોમાં નવા નીરની આવક: અડધાથી એક ફૂટ નવું પાણી આવ્યું
રાજકોટઃ સૌરાષ્ટ્રમાં પડેલા વરસાદના કારણે 15 ડેમોમાં નવા નીરની આવક થઈ હતી. તમામ ડેમમાં અડધાથી એક ફૂટ નવું પાણી આવ્યું હતું. રાજકોટનાં ન્યારી-1 ડેમમાં 0.33 ફૂટ નવું પાણી આવતા ડેમની સપાટી 21 ફૂટે પહોંચી હતી. ડેમ 70 ટકાથી વધુ ભરાઈ…
- અમરેલી

અમરેલીઃ જાફરાબાદના દરિયામાં લાપતા થયેલા બે માછીમારોના મૃતદેહ મળ્યા
અમરેલીः જિલ્લાના જાફરાબાદના દરિયામાં માછીમારી કરવા ગયેલા બે માછીમારોના મૃતદેહ મળી આવ્યા હતા. દરિયામાં કરંટ વધી જવાથી તેમની બોટ પલટી ગઈ હતી, જેના કારણે તેઓ લાપતા બન્યા હતા. સ્થાનિક તંત્ર અને માછીમારો દ્વારા સઘન શોધખોળ બાદ આજે તેમના મૃતદેહ મળી…
- અમદાવાદ

રાજ્યમાં 5 દિવસ ભારે વરસાદની આગાહી, ધરમપુરમાં 4 ઇંચ સહિત 207 તાલુકામાં મેઘમહેર
અમદાવાદઃ રાજ્યમાં છેલ્લાં ઘણાં દિવસોથી અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગ મુજબ રાજ્યમાં હજુ પણ પાંચ દિવસમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આજથી વિવિધ વિસ્તારોમાં વરસાદનું જોર ઘટશે. અરબી સમુદ્રમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફ…









