- અમદાવાદ

કોર્ટ કિસ્સાઓના કારણે શિક્ષકોની કેટલીક ભરતીમાં વિલંબઃ શિક્ષણ પ્રધાન કુબેર ડિંડોર
અમદાવાદઃ રાજ્યમાં શિક્ષકોની ભરતી મામલે શિક્ષણપ્રધાન કુબેર ડિંડોરે નિવેદન આપ્યું હતું. શિક્ષકોની ભરતી પ્રક્રિયામાં વિલંબ સંભવિત હોવાનું શિક્ષણપ્રધાન ડો. કુબેર ડિંડોરે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે પસંદગી પ્રક્રિયા પારદર્શક છે અને ન્યાયિક મામલા સાથે સંકળાયેલા કોર્ટ કિસ્સાઓના કારણે કેટલીક ભરતી…
- અમદાવાદ

અમદાવાદમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી, નારોલમાં ધોળા દિવસે પ્રેમીએ પ્રેમિકા પર જાહેરમાં ફાયરિંગ કરતાં ચકચાર
અમદાવાદઃ શહેરમાં ગુનેગારોને કાયદા-કાનૂનની બીક ન હોય તેમ લાગે છે. શહેરમાં ગુનાખોરીનો ગ્રાફ દિવસેને દિવસે ઊંચે ચઢી રહ્યો છે. નારોલમાં પ્રેમીએ પ્રેમિકા પર ફાયરિંગ કરતા ચકચાર મચી ગઈ હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પ્રેમિકાને મળવા માટે યુવક આવ્યો હતો, ત્યારે તેણે…
- Top News

ગુજરાત સરકારના આ નિર્ણયથી ૧.૭૫ કરોડ ગ્રાહકોને થશે રૂ. ૪૦૦ કરોડનો લાભ, જાણો વિગત
ગાંધીનગર: ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ પ્રધાન કનુભાઈ દેસાઈએ એક મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, ગુજરાતના નાગરિકોને ઓછા દરે વીજળી પૂરી પાડવા માટે રાજ્ય સરકાર દ્વારા જુલાઈ-૨૦૨૫થી ફ્યુઅલ સરચાર્જના દરમાં પ્રતિ યુનિટે ૧૫ પૈસા ઘટાડવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. ૪૦૦ કરોડથી…
- વડોદરા

ભાજપના ‘અધિકારીરાજ’ સામે મધુ શ્રીવાસ્તવે નારાજગી વ્યક્ત કરી, ચૂંટણી લડવાનો કર્યો ઈશારો
વડોદરાઃ વાઘાડિયાના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ફરી એક વખત રાજકીય મેદાનમાં સક્રિય થવાનો હુંકાર ભર્યો હતો. તેમણે પોતાના નવા કાર્યાલયના ઉદ્ગાટન પ્રસંગે ભાજપના અધિકારીરાજ સામે નારાજગી વ્યક્ત કરી હતી અને ત્રીજો લોકશાહી મોરચો બનાવીને આગામી ચૂંટણી લડવાનો સ્પષ્ટ ઇશારો કર્યો…
- સુરત

ગુજરાતમાં નકલીની ભરમાર, હવે સુરતમાંથી નકલી વિઝા ફેક્ટરી ઝડપાઇ
સુરતઃ ગુજરાતમાં જાણે કે નકલીની ભરમાર હોય તેમ એકબાદ એક નકલી વસ્તુઓ પકડાઈ રહી છે. નકલી પીએમઓ, સીએમઓ, ટોલનાકુ, પીએસઆઈ બાદ વધુ એક વખત નકલી વસ્તુ ઝડપાઈ હતી. હવે સુરતમાંથી નકલી વિઝા ફેક્ટરી ઝડપાઇ હતી. નકલી વિઝા ફેક્ટરી ઝડપાતાં ચકચાર…
- આપણું ગુજરાત

ગુજરાતમાં ઉત્પાદન થતાં ૪૦ ટકા નાળિયેરની આ રાજ્યો છે માંગ, ત્રોફાનું વાર્ષિક ઉત્પાદન ૨૬ કરોડથી વધુ
ગાંધીનગરઃ સમગ્ર વિશ્વમાં ૨ સપ્ટેમ્બરને ‘નાળિયેર દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. નાળિયેરમાં રહેલા ગુણોથી લોકોને જાગૃત કરવા તેમજ રોજગાર સહિત વિવિધ ઉત્પાદનોમાં નાળિયેરના મહત્વને સમજાવવા માટે આ વિશેષ દિવસની ઉજવણી કરવામાં આવે છે. નાળિયેરનું સૌથી વધુ ઉત્પાદન અને તેની નિકાસ…
- અમદાવાદ

અમદાવાદ RTOનું સર્વર ઠપ્પ, ટેસ્ટ ટ્રેક બે દિવસ બંધ રહેતા અરજદારોને હાલાકી
અમદાવાદઃ શહેરના સુભાષ બ્રિજ પાસે આવેલી આરટીઓ કચેરીનું સર્વર ડાઉન થતા અરજદારોને ભારે હાલાકી ભોગવવી પડી હતી.સપ્તાહના પહેલા જ દિવસે અહીં આવનારા અરજદારોને સર્વર ડાઉનની સમસ્યાથી ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સવારથી જ સર્વર ડાઉન થવાને કારણે ડ્રાઇવિંગ લાઇસન્સ,…
- ભચાઉ

પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાના પુત્ર દિલીપ વસાવાની મુશ્કેલી વધી, મર્ડર કેસમાં આગોતરા જામીન નામંજુર
ભરૂચઃ જિલ્લાના ઝઘડિયાના પુર્વ ધારાસભ્ય છોટુ વસાવાના પુત્ર દિલીપ વસાવાની ઝઘડિયાના આગોતરા જામીન કોર્ટે ફગાવ્યા હતા. શિયાલી મર્ડર કેસમાં દિલીપ વસાવાએ આગોતરા જામીન અરજી કરી હતી. જો કે કોર્ટે દિલીપ વસાવાને આગોતરા જમીન નામંજૂર કર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે,…
- સુરત

સુરતમાં કરૂણાંતિકાઃ ટેક્સટાઈલ મિલમાં ડ્રમ ફાટ્યા બાદ આગ લાગતાં બે કામદારોનાં મોત
સુરતઃ સુરતમાં આગની વધુ એક ઘટના બની હતી. પલસાણા તાલુકાના જોળવા ગામમાં આવેલી ટેક્સટાઇલ મિલમાં કેમિકલ ભરેલું ડ્રમ અચાનક ફાટ્યું હતું. જેના કારણે ભીષણ આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં બે કામદારોના મોત થયા હતા. જ્યારે અનેક લોકો ઘાયલ થયા…
- રાજકોટ

રાજકોટનો લોકમેળો ‘શૌર્યનું સિંદૂર’ બન્યો કલેક્ટર તંત્ર માટે ‘નફાનું સિંદૂર’, 50 લાખથી વધુનો નફો થયો
રાજકોટઃ શહેરમાં જન્માષ્ટમી પર જિલ્લા કલેકટર તંત્ર અને લોકમેળા સમિતિ દ્વારા રેસકોર્સ મેદાનમાં પાંચ દિવસના શૌર્યનું સિંદૂર લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળાથી કલેકટર તંત્રને 50 લાખથી વધુનો નફો થયો હતો. આ વખતે લોકમેળામાં વિવિધ સ્ટોલ હરાજી અને ડ્રોથી…









