- ગાંધીનગર

ગુજરાતમાં ત્રણ મહિનામાં લાખો ફરિયાદીને પોતાના કેસનું અપડેટ SMSથી આપવામાં આવ્યું, નાગરિકોને થાય છે આ ફાયદા
ગાંધીનગરઃ રાજ્યના નાગરિકોને પોતાના પોલીસ કેસ સંદર્ભે થયેલી પ્રગતિના અપડેટ મેળવવા માટે વારંવાર પોલીસ સ્ટેશનના ચક્કર ન લગાવવા પડે તેવા ઉદ્દેશ્ય સાથે રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે ત્રણેક માસ પહેલા I-PRAGATI (Intelligent Progress Reporting and Grievance Addressing through Technology…
- ભાવનગર

ભાવનગર સિવિલના રેસિડેન્ટ ડૉકટરે આત્મહત્યાનો પ્રયાસ કરતાં ચકચાર
ભાવનગરઃ શહેરની સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટરે પાલિતાણાની એક હોટલમાં ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કરતાં ચકચાર મચી ગઈ હતી. તબીબને સ્ટુડન્ટને ગંભીર હાલતમાં ભાવનગરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ, તેની પાસેથી માતા-પિતાને સંબોધીને લખેલી ચિઠ્ઠી…
- સુરત

સુરતના શાહ દંપતીએ સ્ટાર્સનો ઉપયોગ કરીને કરોડોનું ફૂલેકું ફેરવ્યું
સુરતઃ શહેરમાં રોકાણકારોનું ફૂલેકું ફેરવ્યું હોવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો હતો. શહેરના સિંગણપોર કોઝવે રોડ પર આવેલા સિલ્વર સ્ટોન આર્કેડમાં શાહ ઈન્વેસ્ટમેન્ટ નામે શેર ટ્રેડિંગ ઓફિસ ચલાવનાર હાર્દિક શાહ અને તેની પત્ની પૂજાના કરોડો રૂપિયાની છેતરપિંડીનો પર્દાફાશ થયો હતો.…
- આપણું ગુજરાત

નર્મદા ડેમ છલકાવાથી 3.3 મીટર દૂર, રાજ્યમાં સૌરાષ્ટ્ર ઝોનમાં સિઝનનો સૌથી ઓછો વરસાદ…
અમદાવાદઃ નર્મદા નદીના ઉપરવાસમાંથી છેલ્લા કેટલાક સપ્તાહમાં થઈ રહેલા ભારે વરસાદને કારણે ગુજરાતના સરદાર સરોવર ડેમમાં પાણીનું સ્તર બુધવારે 135.38 મીટર પર પહોંચ્યું હતું., તેની પૂર્ણ જળાશય સપાટી કરતાં 3.3 મીટર ઓછું હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ…
- વડોદરા

ગુજરાતમાં કોંગ્રેસે શિક્ષણ બચાવો અભિયાન શરૂ કર્યુઃ ભાજપ પર આકરા પ્રહાર
વડોદરાઃ રાજ્યમાં કોંગ્રેસ દ્વારા શિક્ષણ બચાવો અભિયાનનો વડોદરાથી આરંભ કર્યો હતો. ગુજરાત પ્રદેશ કોંગ્રસના પ્રવક્તા મનિષ દોષીએ જણાવ્યું કે, રાજ્યનું શિક્ષણ વિભાગ ભ્રષ્ટાચારનું એપી સેન્ટર બની ગયું છે. એના કારણે ગુજરાતની સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોમાં 45 ટકાથી લઇ 65 ટકા…
- ગાંધીનગર

વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ માટે આવતીકાલે દિલ્હીમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાશે, મુખ્ય પ્રધાન રહેશે ઉપસ્થિત
ગાંધીનગરઃ આગામી વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદો (VGRC)ના પરિપ્રેક્ષ્યમાં ગુજરાત સરકાર દ્વારા 4 સપ્ટેમ્બર 2025 ના રોજ નવી દિલ્હીમાં એક ઉચ્ચ સ્તરીય પરિસંવાદ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રાદેશિક પરિષદોમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સહભાગીઓ સામેલ થશે જેમની સમક્ષ રાજ્યના સર્વાંગી…
- Top News

ગુજરાત વિધાનસભાના સત્રમાં કયા 5 વિધેયક રજૂ કરાશે, જાણો વિગત
ગાંધીનગરઃ રાજ્યમાં આગામી તા. ૮ થી ૧૦ સપ્ટેમ્બર, ૨૦૨૫ દરમિયાન ૧૫મી ગુજરાત વિધાનસભાનું સાતમું સત્ર યોજાશે. આ ત્રણ દિવસની સંભવિત કામગીરી સંદર્ભે પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ કે,તા. 8 મી ના રોજ સત્રની શરૂઆત પ્રશ્નોતરીથી થશે ત્યારબાદ સમગ્ર દિવસ…
- સુરત

તસ્કરોએ ભગવાનને પણ ન છોડ્યાં, સુરતમાં એક જ રાતમાં આઠ ગણેશ પંડાલમાં ચોરીથી ચકચાર…
સુરતઃ શહેરમાં હાલ ગણેશોત્વની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. આ દરમિયાન મહિધરપુરા વિસ્તારમાં એક જ રાતમાં આઠ ગણેશ પંડાલને નિશાન બનાવીને ચોરી કરવામાં આવતાં ભક્તોમાં રોષ ફેલાયો હતો. દારૂખાના રોડ પર આવેલા અલગ અલગ ગણેશ પંડાલમાં ગત રાત્રિએ તસ્કરો ત્રાટક્યાં…
- ગાંધીનગર

ગુજરાત પોલીસની નવતર પહેલ, કાફલામાં 50 ક્યુઆરટી બાઈકનો કર્યો ઉમેરો
ગાંધીનગરઃ ગુનાખોરી અને ટ્રાફિકની સમસ્યાને પહોંચી વળવા તથા ક્વિક રિસ્પોન્સ માટે ગુજરાત પોલીસે એક નવતર પહેલ કરી હતી. ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી દ્વારા આજે ગાંધીનગર સચિવાલય ખાતેથી 50 ક્વિક રિસ્પોન્સ ટીમ (QRT) વિહિકલ-બાઈકને લીલી ઝંડી આપવામાં આવી હતી. આ…









