- નેશનલ

‘નેહરુએ વંદે માતરમના ટુકડા કર્યા’: અમિત શાહના નિવેદન પર ખડગેનો વળતો પ્રહાર
નવી દિલ્હીઃ સંસદમાં વંદે માતરમ પર ચર્ચાનો આજે બીજો દિવસ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં આની ચર્ચા શરૂ કરી હતી. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આજે રાજ્યસભામાં વંદે માતરમ્ ને લઈ વિપક્ષ પર પ્રહાર કર્યા હતા. વંદે માતરમ પર…
- ગીર સોમનાથ

સૌરાષ્ટ્રમાં ખાતરનો કકળાટ, ગીર ગઢડામાં લાગી લાઈન, જુઓ વીડિયો
ગીર સોમનાથઃ માવઠાની કળમાંથી ધરતીપુત્રો બેઠા થઈને રવિ પાકનું વાવેતર કરી રહ્યા છે. આ દરમિયાન ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા શહેરમાં ખાતરનો કકળાટ શરૂ થયો છે. ખાતર માટે ખેડૂતોની વહેલી સવારથી લાંબી લાઈનો જોવા મળી રહી છે. ગીર ગઢડા GNFC…
- ખેડા

અનોખો સામાજિક ઉદ્દયમ: દૂધના દાનથી બાળ પોષણને મળશે ‘આશીર્વાદ પાત્ર’નું બળ
ખેડા જિલ્લામાં તા. ૧૪ નવેમ્બરના રોજ શરૂ થયેલ “ગામનો નિર્ધાર, સહકારથી સાકાર” અભિયાન અમૂલ ડેરી અને જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી શરૂ કરવામાં આવ્યું છે. ખેડા જિલ્લાના કુપોષિત બાળકોને સુપોષિત બનાવવા દૂધના દાનથી બાળ પોષણનો નવતર ઉદ્દયમ અપનાવવામાં આવ્યો છે. ખેડા…
- ગાંધીનગર

રાજ્યભરમાં યોજાશે સશક્ત નારી મેળા, જાણો શું છે ખાસિયત
ગાંધીનગરઃ ગુજરાતમાં તા. ૧૧ ડિસેમ્બરથી તા. ૨૩ ડિસેમ્બર ૨૦૨૫ દરમિયાન રાજ્યવ્યાપી “સશક્ત નારી મેળા”નું આયોજન કરવામાં આવ્યું છે. આ ભગીરથ આયોજનનો રાજ્યવ્યાપી શુભારંભ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે તા. ૧૧ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બનાસકાંઠાના પાલનપુર ખાતેથી કરવામાં આવશે. રાજ્ય સરકારની…
- અમદાવાદ

અમદાવાદ બનશે બ્રિજ સિટી, જાણો કેટલા કરોડનો થશે ખર્ચ
અમદાવાદઃ સુરતની ઓળખ માત્ર ડાયમંડ અને ટેક્સટાઈલ સિટી તરીકેની જ નહીં પણ બ્રિજ સિટી તરીકેની પણ છે. અમદાવાદને કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની મળ્યા બાદ ડેવલપમેન્ટના કાર્યો શરૂ થયા છે. અમદાવાદમાં એક વર્ષમાં 8 નવા ફલાય ઓવર બ્રિજ તૈયાર થઈ જશે.…
- અમદાવાદ

અમદાવાદમાં લસણ-ડુંગળીના કારણે 23 વર્ષના લગ્નજીવનનો અંત
અમદાવાદઃ કેટલાક સંપ્રદાયમાં લસણ-ડુંગળીનું સેવન વર્જિત માનવામાં આવે છે. અમદાવાદમાં લસણ-ડુંગળીના કારણે એક દંપતીના 23 વર્ષના લગ્નજીવનનો અંત આવ્યો હતો. લસણ-ડુંગળીના કારણે દંપતીમાં શરૂ થયેલો વિખવાદ કોર્ટ સુધી પહોંચ્યો હતો. પતિએ છૂટાછેડા માટે અરજી કરી હતી. પતિને પત્નીના ભોજનને લગતાં…
- અમદાવાદ

પાસપોર્ટ માટે હવે ડોક્યુમેંટ નહીં લઈ જવા પડે સાથે, આ રીતે થશે વેરિફિકેશન
અમદાવાદઃ ગુજરાતીઓનો વિદેશ જવાનો ક્રેઝ જાણીતો છે. વિદેશ પ્રવાસ માટે પાસપોર્ટની જરૂર પડે છે. પાસપોર્ટ બનાવવા માટે એપોઇમેન્ટ લીધા બાદ જરૂરી દસ્તાવેજો સાથે પીએસકે પર જવું પડે છે, જ્યાં તમામ પુરાવાની ચકાસણી થાય છે. જોકે હવેથી પાસપોર્ટ ઓફિસ પુરાવા લઈને…
- રાજકોટ

રાજકોટ ફરી રક્તરંજિત, નજીવી વાતમાં છરીના ઘા ઝીંકી કરી ઘાતકી હત્યા
રાજકોટઃ શહેરનો રક્તરંજિત થવાનો સિલસિલો યથાવત્ રહ્યો હતો. ગત મોડી રાતે એક યુવકની હત્યા કરવામાં આવી હતી. મળતી વિગત પ્રમાણે, એક યુવક રોડની સાઈડમાં સુતેલા લોકોને હેરાન કરતો હતો. જેથી એક યુવકે તેને ઠપકો આપ્યો હતો. ઉશ્કેરાયેલા યુવકે બોલાચાલી કરી…
- અમદાવાદ

હોમ લોન વધી પણ ખરીદીનો ઉત્સાહ ઘટ્યો, ઘર લેવાનું લોકો કેમ ટાળી રહ્યા છે?
અમદાવાદઃ રાજ્યમાં હોમલોન લેનારાની સંખ્યામાં વધારો થયો છે, પરંતુ ઘર ખરીદનારામાં ઉત્સાહ ઓછો છે. સપ્ટેમ્બર 2025 ક્વાર્ટરના સ્ટેટ લેવલ બેંકર્સ કમિટીના ડેટા મુજબ, હોમ લોનના વિતરણમાં વાર્ષિક ધોરણે 14 ટકાનો વધારો થયો છે. હોમ લોનનું વિતરણ રૂ. 14,266 કરોડથી વધીને…
- અમદાવાદ

અમદાવાદ વિમાન દુર્ઘટનાના છ મહિનાઃ પરિવારજનોને જીવનભરનો વસવસો
અમદાવાદઃ શહેરમાં જુલાઈ મહિનામાં મેઘાણીનગર વિસ્તારમાં એર ઈન્ડિયાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. છ મહિના પહેલા બનેલી ગોઝારી દુર્ઘટનામાં વિમાનમાં સવાર 241 મુસાફરો તથા અન્ય 19 લોકો મળી 260 લોકોના મત્યુ થયા હતા. આ દુર્ઘટના અંગે અમેરિકાની એક લૉ ફર્મના વકીલ…









