- રાજકોટ

રાજકોટના લોકમેળામાં જામશે રંગ, 15 લાખથી વધુ લોકો આવશે તેવો અંદાજ…
રાજકોટઃ રાજકોટના લોકમેળાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. 14 થી 18 ઓગસ્ટ દરમિયાન જન્માષ્ટમીનો લોકમેળો યોજાશે. જેમાં સૌરાષ્ટ્રમાંથી અંદાજે 15 લાખથી વધુની લોકો ઉમટવાની શક્યતા છે. તંત્ર દ્વારા…
- અમરેલી

અમરેલી: રાજુલામાં SBI બેંકમાં ધોળા દિવસે ₹1.50 લાખની ચોરીથી ચકચાર…
અમરેલીઃ રાજુલામાં આવેલી સ્ટેટ બેંકમાં ધોળા દિવસે ચોરીની ઘટના બની હતી. મુખ્ય બજારમાં આવેલી આ બેંકના કેશ કાઉન્ટરની ઓફિસમાં બે અજાણ્યા શખ્સો ગેરકાયદેસર રીતે પ્રવેશ્યા હતા. બેંક ધમધમતી હતી તે સમયે આ બંને શખ્સોએ કેશ કાઉન્ટરમાંથી પાંચસોના દરની ત્રણ બંડલ…
- વડોદરા

વડોદરામાં પ્રથમવાર જોવા મળ્યો પીળો કાચબો, ગુજરાતનો હોઈ શકે છે પ્રથમ કેસ
વડોદરાઃ વડોદરાના ચિખોદ્રા ગ્રામ્ય હદમાં આજરોજ બુધવારે મીઠા પાણીના તળાવના કિનારે એક દુર્લભ અલ્બીનો ઇન્ડિયન ફ્લૅપશેલ ટર્ટલ (Lissemys punctata) જોવા મળ્યો હતો. જેને સ્થાનિક લોકોએ સામાજિક વનીકરણ વિભાગને જાણ કરી બચાવાયો હતો. આ દુર્લભ પીળા રંગના બાળ કાચબાને વન વિભાગે…
- સૌરાષ્ટ્ર

સૌરાષ્ટ્રના ખેડૂતો માટે સારા સમાચાર: આ ૧૧ જિલ્લાઓમાં મળશે ૧૦ કલાક વીજળી
ગાંધીનગરઃ રાજ્યમાં પ્રવર્તમાન વરસાદની પરિસ્થિતિને પગલે આજરોજ ગાંધીનગર ખાતે મળેલી કેબિનેટ બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા હતા. સૌરાષ્ટ્રના નાગરીકોના હિતમાં રાજ્ય સરકાર દ્વારા લેવાયેલ નિર્ણય વિશે જણાવતાં પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, વરસાદ લંબાવવાના કારણે સર્જાયેલ પરિસ્થિતિ અને…
- આપણું ગુજરાત

રાજ્યની ગ્રાન્ટ-ઇન-એઇડ સંસ્થાઓના કર્મચારીઓ માટે રજાના જાહેર થયા નવા નિયમો: મળશે મેડિકલ અને ખાસ રજા
ગાંધીનગરઃ રાજ્યની ગ્રાન્ટ-ઇન-એઇડ સંસ્થાઓના શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક ફીક્સ પગારનાં કર્મચારીઓના હિતમાં રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો હતો. પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે આ અંગે વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે, રાજ્યની ૩૫૭ ગ્રાન્ટ-ઇન-એઇડ સંસ્થાઓના શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક ફીક્સ પગારનાં…
- વડોદરા

વડોદરામાં ગટરના ખુલ્લા નાળામાં પડવાથી કિશોરનું મોત, જમવાની થાળી પણ અધૂરી રહી ગઈ…
વડોદરાઃ શહેરમાં એક કરૂણ ઘટના બની હતી. ગાજરાવાડી વિસ્તારમાં 16 વર્ષીય કિશોર પમ્પિંગ સ્ટેશન પાસેના ગટરના નાળામાં પડી ગયો હતો. ઘટનાની જાણ થતા તાત્કાલિક ધોરણે સ્થાનિકો દ્વારા બચાવની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકે, પરિસ્થિતિ ગંભીર જણાતા તુરંત પોલીસને અને…
- અમદાવાદ

અમદાવાદમાં પ્રોપર્ટી ટેક્સનું મહાકૌભાંડ: 1000થી વધુ લોકો ભોગ બન્યા
અમદાવાદ: શહેરમાં 1000થી વધુ નાગરિકો પ્રોપર્ટી ટેક્સ કૌભાંડનો ભોગ બન્યા હતા. આ કૌભાંડ શહેરમાં બધા ઝોનમાં થયું હતું, પરંતુ સૌથી વધુ ગંભીર અસર પશ્ચિમ ઝોનમાં જોવા મળી હતી. કૌભાંડના કારણે 1,000 થી વધુ મિલકત માલિકો, જેમણે તેમના લેણાં પહેલેથી જ…
- ગીર સોમનાથ

સોમનાથ કોરિડોર વિવાદ વકર્યો: અસરગ્રસ્તોએ ‘મકાનના ભોગે કોરિડોર નથી જોઈતો’ના નારા લગાવ્યા…
ગીર સોમનાથઃ સોમનાથ મંદિર કોરિડોરના નિર્માણને લઈને વિવાદ વધુ તીવ્ર બન્યો હતો.પ્રભાસ પાટણ સોમનાથ મંદિરનો કોરિડોર બનાવી વિકાસ કરવાનો વિશાળ પ્રોજેક્ટ આગામી દિવસોમાં આવશે. જેના અનુસંધાને 384 મકાનો સંપાદિત થશે.પરંતુ આ અંગે સંપાદિત થનાર મકાનો અને ગેસ્ટ હાઉસ ની વળતરરૂપે…
- અમદાવાદ

ગુજરાત સરકારનો મહત્ત્વપૂર્ણ નિર્ણય: ધો. 9 થી 12ના અભ્યાસક્રમમાં ભગવદ્ ગીતાના સિદ્ધાંતોનો સમાવેશ
અમદાવાદ: આ શૈક્ષણિક વર્ષથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 9 થી 12 ના પ્રથમ ભાષાના પાઠ્યપુસ્તકોમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાના મૂલ્ય આધારિત પ્રકરણોનો સમાવેશ કરવામાં આવ્યો છે. બોર્ડે ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને ઉર્દૂના પ્રથમ ભાષાના પાઠ્યપુસ્તકોમાં બે-બે…
- રાજકોટ

ગુજરાત સરકારે વધારે ખર્ચ બતાવતાં રાજકોટમાં મેટ્રો રેલ વિલંબમાં: લોકસભામાં સરકારની કબૂલાત
રાજકોટ/નવી દિલ્હીઃ લોકસભાનું ચોમાસું સત્ર ચાલી રહ્યું છે. રાજકોટના સાંસદ પરષોત્તમ રૂપાલાએ ગુજરાતમાં રેલ પરિયોજનાઓ અંગેનો પ્રશ્ન પૂછ્યો હતોતેમણે ) ગુજરાતમાં ચાલી રહેલી/બાકી/પ્રસ્તાવિત રેલ પરિયોજનાઓની વિગતો શું છે? રહેણાંક વિસ્તારો અને હરિયાળીને નુકસાન ન થાય અને આ પરિયોજનાઓથી ગુજરાતના પર્યાવરણ…









