- ભુજ

નલિયામાં ૧૦ ડિગ્રી તાપમાન સાથે કચ્છમાં સિઝનનો મિજાજ બદલાયો, જનજીવન સ્વેટર-શાલે લપેટાયું
(અમારા પ્રતિનિધિ તરફથી) ભુજઃ કમોસમી માવઠાની વકી વચ્ચે સરહદી જિલ્લા કચ્છમાં ગાયબ થઇ ગયેલો શિયાળો આખરે ધાક જમાવી રહ્યો છે અને ગુજરાતનું સિમલા ગણાતું, અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયાએ આજે ૧૦ ડિગ્રી સે.ન્યુનતમ તાપમાન સાથે રાજ્યના ઠંડા મથકોમાં પોતાનું સ્થાન…
- અમદાવાદ

ભાજપના દિગ્ગજ નેતાના બનેવી IPS અધિકારીને તાત્કાલિક ગુજરાત કેડરમાં પાછા લવાયા, DGP બનાવવાનો પ્લાન ?
નવી દિલ્હી/અમદાવાદઃ સીમા સુરક્ષા દળ (BSF) ના અધિક મહાનિર્દેશક શમશેર સિંઘને તેમની મૂળ કેડરમાં સમયપૂર્વે પરત મોકલવાનો નિર્દેશ કરવામાં આવ્યો છે. 1991ની બેચના આઈપીએસ અધિકારી શમશેર સિંઘ ગુજરાત કેડરમાં પરત ફર્યા છે. શમશેર સિંઘ ગુજરાત પરત ફરતા તેઓ રાજ્યના નવા…
- વડોદરા

વડોદરામાં લિવ-ઈનમાં રહેતી યુવતીએ પ્રેમીનું ગળું દબાવીને કરી નાંખી હત્યા
વડોદરાઃ શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. પ્રતાપનગર વિસ્તારમાં આવેલી રેલવે કોલોનીમાં થોડા દિવસો પહેલા મળી આવેલા મૃતદેહની ઘટનાનો ભેદ ઉકેલાઈ ગયો હતો. લિવ-ઈનમાં રહેતી યુવતીએ પ્રેમીનું ગળું દબાવીને હત્યા કરી નાંખી હતી. મકરપુરા પોલીસે યુવતીની ધરપકડ કરી વધુ…
- અમદાવાદ

1500 કરોડના જમીન કૌભાંડમાં કયા જિલ્લાના કલેકટરની થઈ ધરપકડ ?
અમદાવાદઃ સુરેન્દ્રનગરના પૂર્વ કલેકટ રાજેન્દ્ર પટેલના ઘરે મોડી રાતથી ઈડીએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.અલગ-અલગ ફાઈલો પણ તપાસ માટે લીધી હતી. જે બાદ પૂર્વ કલેકટરની ધરપકડ કરવામાં આવી હતી. પૂર્વ કલેકટરે અત્યાર સુધી કઈ જમીનને લઈ શું કૌભાંડ કરાયું છે…
- ગાંધીનગર

રાજ્યમાં 44.74 લાખ હેક્ટરમાં રવિ પાકોનું વાવેતર, બટાટા અને ચણાના વાવેતરમાં ઉછાળો
ગાંધીનગરઃ રાજ્યમાં ખરીફ સીઝન બાદની મહત્વની ગણાતી રવિ કૃષિ સીઝન હવે તેના અંતિમ તબક્કામાં છે. ગત વર્ષે ખેડૂતોને રવિ પાકના મળેલા રેકોર્ડ બ્રેક ભાવના પરિણામે ચાલુ વર્ષે રવિ પાકોના વાવેતરમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. ૯૬ ટકાથી વધુ વિસ્તારમાં રવિ…
- ગાંધીનગર

ગુજરાત સરકારે 5 સેટેલાઈટ ટાઉન વિકસાવવાની પ્રક્રિયા કરી શરૂ, ક્યાં બનશે આ 5 ટાઉન ?
ગાંધીનગરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટિયર-2 અને ટિયર-3 શહેરોના વ્યૂહાત્મક વિકાસને વેગ આપવાનું વિઝન રજૂ કર્યું છે. આ વિઝનને અનુરૂપ રાજ્યમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ઓક્ટોબર 2025માં 5 સેટેલાઇટ ટાઉન વિકસિત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણયના…
- Uncategorized

સુરતમાં શિક્ષણના ભાર તળે કચડાઈ રહી છે વિદ્યાર્થિનીઓ? ત્રણ દિવસમાં બીજી વિદ્યાર્થિનીએ કર્યો આપઘાત
સુરતઃ શહેરમાં વધુ એક વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો હતો. ડીંડોલી વિસ્તારમાં ધો. 12 સાયન્સમાં અભ્યાસ કરતી 17 વર્ષીય વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. સવારે પરિવારના સભ્યો ઉંઘતા હતા, ત્યારે આ વિદ્યાર્થિનીએ આ પગલું ભર્યું હતું. ઘટનાની જાણ થતા જ ડીંડોલી…
- સ્પોર્ટસ

IPLમાં ગાર્ડ સાથે મારામારીથી બાંગ્લાદેશી ક્રિકેટરની ખરીદી સુધીના શાહરૂખના વિવાદ
નવી દિલ્હીઃ બાંગ્લાદેશ હિન્દુઓ પર અત્યાચાર અને હત્યા થઈ રહી છે. . ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 2026ની સીઝન માટે શાહરૂખની ટીમ કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR) એ બાંગ્લાદેશના ઝડપી બોલર મુસ્તફિઝુર રહેમાનને 9 કરોડ રૂપિયા આપીને ખરીદ્યો છે. જેને લઈ બોલિવૂડ…
- સ્પોર્ટસ

શાહરૂખે IPLમાં KKR માટે બાંગ્લાદેશી ક્રિકેટરને ખરીદીને દેશદ્રોહ કર્યો ?
નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશમાં બે વાર ધારાસભ્ય રહી ચૂકેલા સંગીત સોમે બાંગ્લાદેશમાં હિન્દુઓ અને અન્ય લઘુમતીઓની થઈ રહેલી હત્યાઓ અને વધી રહેલા અત્યાચારો મુદ્દે શાહરૂખ ખાનને લઈ પાડ્યો છે. સોમે શાહરૂખને દેશદ્રોહી ગણાવીને ભારતમાંથી કાઢી મૂકવાની માગ કરી છે. ઇન્ડિયન…
- અમદાવાદ

અમદાવાદના આંબાવાડીમાં કન્સ્ટ્રક્શન સાઇટ પરથી પટકાતા બે શ્રમિકોના મોત બાદ તંત્રએ શું કરી કાર્યવાહી?
અમદાવાદઃ શહેરના આંબાવાડી વિસ્તારમાં નવા વર્ષના દિવસે જ કરુણ દુર્ઘટના બની હતી. આંબાવાડી વિસ્તારમાં કલ્યાણ જ્વેલર્સની પાછળ કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર સેન્ટીંગ ભાગનું કામ ચાલી રહેલું હતું તે દરમિયાન ત્રણ મજૂરો નીચે પડ્યા હતા, જે પૈકી બે શ્રમિકોના મોત થયા હતા.…









