- અમદાવાદ

બગોદરા – બાવળા હાઇવે ફરી થયો રક્તરંજિત, મોગલધામ નજીક ઈકો કાર પલટતાં એકનું મોત, છ ઘાયલ
અમદાવાદઃ બગોદરા-બાવળા હાઇવે પર ફરી અકસ્માત સર્જાયો હતો. મોગલધામ નજીક ઈકો કાર પલટતાં એકનું મોત થયું હતું અને છ લોકો ઘાયલ થયા હતા. ચોટીલાથી દર્શન કરીને સાબરકાંઠા તરફ પરત ફરી રહેલા યાત્રિકોથી ભરેલી એક ઈકો કારના ચાલકે અચાનક સ્ટીયરિંગ પરથી…
- અમદાવાદ

‘સુપરમૂન પાર્ટી’ની લહેરે કચ્છથી થાઇલેન્ડ સુધીના પ્રવાસીઓને આકર્ષ્યા! સસ્તા વિમાન ભાડાથી વિદેશી પ્રવાસમાં વધારો
અમદાવાદઃ કચ્છના રણોત્સવને માણવા દર વર્ષે મોટી સંખ્યામાં વિદેશીઓ આવે છે. આ વર્ષે રણોત્સવમાં થાઇલેન્ડના પ્રવાસીઓને વિશેષ રસ પડી રહ્યો છે. સસ્તા વિમાન ભાડાથી વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. 5 ડિસેમ્બરના રોજ સુપરમૂન (સૌથી મોટો પૂર્ણ ચંદ્ર) નક્કી…
- ગાંધીનગર

CMOમાં મનોજદાસનું કોણ લેશે સ્થાન? રાજ્યમાં જાહેર હિસાબ સમિતિ સહિત અન્ય કમિટીઓમાં નિમણૂંક ક્યારે?
ગાંધીનગરઃ રાજ્યમાં પ્રધાનમંડળના વિસ્તરણ બાદ નવી નિમણૂકો પર જાણે બ્રેક લાગી ગઈ છે. મુખ્યપ્રધાન કાર્યાલયમાં અધિક મુખ્ય સચિવથી માંડીને ગૃહ સચિવ સહિત અન્ય પદો પર નિમણૂક થઈ નથી. આ ઉપરાંત દસેક ધારાસભ્યોને પ્રધાનપદની લોટરી લાગતા ઉપદંડકથી માંડી વિધાનસભામાં વિવિધ કમિટીની…
- અમદાવાદ

પ્રેંક vs પતિ: અમદાવાદમાં RJ સાથે મળી પત્નીને પ્રેંક કરવો પડ્યો ભારે, પતિએ કરી આ માંગ
અમદાવાદઃ શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. પત્નીએ આરજે સાથે મળી પ્રેંક કરવામાં વાત વણસતાં એક પતિએ પોતાની પત્ની સાથે ક્રૂરતાના ગ્રાઉન્ડ પર છૂટાછેડા માંગ્યા હતા. તેણે કહ્યું 1 એપ્રિલે પત્નીએ RJ સાથે મળી ચારિત્ર્ય પર પ્રેન્ક કર્યો હતો,…
- અમદાવાદ

શિયાળાની શરૂઆતમાં જ અમદાવાદમાં અંધારપટ, સ્ટ્રીટલાઇટ ફરિયાદમાં તોતિંગ ઉછાળો
અમદાવાદઃ શિયાળાની હજુ જમાવટ થઈ નથી ત્યાં અમદાવાદમાં અંધારપટ છવાયો હતો. શહેરમાં સ્ટ્રીટલાઇટની ફરિયાદમાં 41 ટકા વધારો થયો હોવાનું ડેટામાં સામે આવ્યું હતું. સ્ટ્રીટ લાઇટ બંધ હોવાના કારણે ડ્રાઇવરોને રાહદારી, રખડતા પશુ અથવા સાઇકલ સવાર છેલ્લી ઘડીએ જ દેખાય છે.…
- ગાંધીનગર

જામનગરની આ જાણીતી હોસ્પિટલને PMJAYમાંથી કરાઇ સસ્પેન્ડ, ફટકાર્યો તોતિંગ દંડ
ગાંધીનગરઃ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અને આરોગ્ય પ્રધાન પ્રફુલ પાનશેરીયાના નેતૃત્વમાં આરોગ્ય વિભાગ દ્વારા સરકારી યોજનામાં ગેરરીતિ આચરતી હોસ્પિટલો સામે સતત કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જે અંતર્ગત જામનગરની JCC હાર્ટ ઇન્સ્ટીટ્યુટમાં “પી.એમ.જે.એ.વાય.-મા” યોજનાની માર્ગદર્શિકાનું પાલન થતું…
- સુરત

ગુજરાતમાં ‘મોબાઇલ ક્રાઇમ’નો ખતરો વધ્યો, સુરત ‘માલવેર કેપિટલ’ બન્યું!
અમદાવાદ: આજે ઘણા લોકો એકપણ મિનિટ મોબાઈલ વગર રહી શકતા નથી. ઘણા લોકો તેમની તમામ વિગતો જેવીકે પાસવર્ડ, બેંક ડિટેલ વગેરે ફોનમાં રાખતા હોય છે. જેના કારણે હવે સાયબર ક્રિમિનલ્સ માટે મોબાઈલ હેક કરવું આસાન બની ગયું છે. ડેટા સિક્યોરિટી…
- નેશનલ

દિલ્હી બ્લાસ્ટ કેસઃ વિસ્ફોટવાળી કારમાં આતંકી ‘ઉમર’ જ હતો, DNA રિપોર્ટ દ્વારા ઓળખ થઈ સ્થાપિત
વી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં 10 નવેમ્બરે સાંજે કારમાં થયેલા વિસ્ફોટમાં મોટો ખુલાસો થયો છે. પોલીસ અને ફોરેન્સિક ટીમના જણાવ્યા મુજબ, વિસ્ફોટકથી ભરેલી હ્યુન્ડાઈ આઈ20 કારમાં રહેલો શખ્સ આતંકી ડૉ. ઉમર જ હતો. કારમાંથી મળેલા શબના ડીએનએ ટેસ્ટ ઉમરના પરિવારના સભ્યોના…
- વડોદરા

વડોદરામાં ભાજપને ફટકોઃ પૂર્વ કરજણ શહેર ઉપપ્રમુખ AAPમાં જોડાયા
વડોદરાઃ શહેરમાં ભાજપને મોટો ફટકો પડ્યો હતો. પૂર્વ કરજણ શહેર ઉપપ્રમુખ હિરેનસિંહ સિંઘા આમ આદમી પાર્ટીમાં સામેલ થયા હતા. તેમની આપમાં વડોદરા જિલ્લા પ્રમુખ તરીકે નિમણૂક કરાઈ હતી. આ ઉપરાંત તેમણે કહ્યું, ભાજપના જુના કાર્યકરોની અવગણના કરવામાં આવી રહી છે…
- Top News

દિલ્હી બ્લાસ્ટ અપડેટઃ 300 કિલો એમોનિયમ નાઈટ્રેટ ક્યાં? જાણો કયા રસ્તેથી ભારતમાં આવ્યું
નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં થયેલા કાર બ્લાસ્ટ મુદ્દે વધુ એક મોટા સમાચાર છે. સૂત્રો મુજબ ભારતમાં હજુ પણ 300 કિલોગ્રામ એમોનિયમ નાઈટ્રેટ છે. ફરીદાબાદ મોડ્યુલ અંતર્ગત અત્યાર સુધીના સર્ચમાં પોલીસ 2900 કિલોગ્રામ એમોનિયમ નાઇટ્રેટ ઝડપી ચુક્યું છે. હજુ પણ 300…









