- ગાંધીનગર

વિધાનસભાઃ કોંગ્રેસના કયા MLAએ પૂછ્યું અમારા લઈ ગયેલા ધારાસભ્યોને પરત આપવાનું કોઈ આયોજન છે કે કેમ? જાણો શું મળ્યો જવાબ
ગાંધીનગરઃ 15મી ગુજરાત વિધાનસભાના સાતમા સત્રનો આજથી આરંભ થયો હતો. વિધાનસભા ગૃહમાં પ્રશ્નોતરી દરમિયાન હળવી મજાક પણ થઈ હતી. કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે સવાલ કર્યો હતો કે, તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ અમારા લઈ ગયેલા ધારાસભ્યોને પરત આપવાનું કોઈ આયોજન…
- આપણું ગુજરાત

તેરા તુજકો અર્પણઃ ગુજરાત પોલીસે ૫૦૦ કરોડથી વધુ કિંમતનો મુદ્દામાલ પરત કર્યો…
ગાંધીનગરઃ વિધાનસભા ગૃહમાં તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંગે પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતા ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું કે, રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં વર્ષ ૨૦૨૨ થી શરૂ કરવામાં આવેલીઆ પહેલનો મુખ્ય ઉદ્દેશ વિવિધ પોલીસ સ્ટેશન ખાતે ચોરી, લૂંટ…
- અમદાવાદ

લાંચીયાઓ ક્યારે સુધરશો? અમદાવાદમાં આકારણી માટે રૂ. 4000ની લાંચ માંગતો નિવૃત્ત કર્મચારી ઝડપાયો
અમદાવાદઃ એસીબી લાંચીયા લોકો સામે સતત કામગીરી કરી રહ્યું છે, તેમ છતાં કેટલાક ઇસમો સુધરવાનું નામ નથી લઈ રહ્યા. અમદાવાદના વિરાટનગર વોર્ડના પ્રોપટી ટેક્ષને લગતી આકારણી માટે રૂપિયા 4000ની લાંચ માંગતો નિવૃત્ત કર્મચારી ઝડપાયો હતો. એસીબીએ બોપલમાં રહેતા ગોવિંદભાઇ પરમાભાઇ…
- અમદાવાદ

‘મુખ્ય પ્રધાન બિલ્ડરોના છે, કોમનવેલ્થના નામે 10,000 મકાન તોડશે’: અમદાવાદમાં દબાણ હટાવવા મુદ્દે મેવાણીનો આક્રોશ
અમદાવાદઃ શહેરમાં ઓલિમ્પિક માટે સ્ટેડિયમ તૈયાર થઈ રહ્યું છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસ ઓલિમ્પિક પહેલા ઘણા પ્રોજેકટ આવવાની સંભાવના વચ્ચે મોટેરા અને ચાંદખેડામાં તંત્ર દ્વારા દબાણ હટાવ કામગીરી કરવામાં આવી હતી. જેના કારણે ભોગ બનેલા લોકો કલેકટર ઓફિસે રજૂઆત કરવા…
- નેશનલ

રાજા રઘુવંશી હત્યા કેસઃ 790 પેજની ચાર્જશીટ થઈ દાખલ, મેઘાયલ SIT એ તપાસ કરી પૂર્ણ
શિલોંગઃ ઈન્દોરના રાજા રઘુવંશી હત્યાકાંડથી સૌ કોઈ હચમચી ગયું હતું. આ કેસમાં પોલીસે શિલોંગ કોર્ટમાં 790 પેજની ચાર્જશીટ દાખલ કરી હતી. જેમાં મુખ્ય આરોપીઓ રાજાની પત્ની સોનમ રઘુવંશી, તેના પ્રેમી રાજ અને ત્રણ હુમલાખોરો સામે હત્યા, ગુનાહિત કાવતરું અને પુરાવા…
- વડોદરા

વડોદરાવાસીઓમાં ફફડાટ: વિશ્વામિત્રીના પાણી શહેરમાં પ્રવેશ્યા
વડોદરાઃ ગુજરાતમાં ચોમાસાના નવા રાઉન્ડે જમાવટ કરી છે. આ દરમિયાન વડોદરાની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી ફરી એકવાર વડોદરાવાસીઓ માટે ચિંતાનો વિષય બની છે. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે વિશ્વામિત્રી નદીમાં પાણીનું સ્તર ભયજનક સપાટી વટાવી ગયું છે અને નદીનાં…
- ગાંધીનગર

ગુજરાત ભાજપના કયા સાંસદે સરકારી ભરતીમાં SC/ST માટે કરી ખાસ માંગ?
ગાંધીનગરઃ ગુજરાત ભાજપના સાંસદ જશુભાઈ રાઠવાએ મુખ્ય પ્રધાનને લેખિત પત્ર આપીને સરકારી વર્ગ 3ની ભરતીમાં એસસી-એસટી કેટેગરીના ઉમેદવારો માટે લાયકાત ગુણ ઘટાડવાની માંગ કરી હતી. તેમણે એસસી-એસટી ઉમેદવારો માટે લાયકાત 40 ટકાથી ઘટાડીને 30 ટકા કરવાની રજૂઆત કરી હતી. શું…
- મહીસાગર

UPDATE: હાઇડ્રો પાવર પ્રોજેક્ટ દુર્ઘટનાઃ 4 મૃતદેહ મળ્યા, કંપનીએ 25 લાખની સહાય જાહેર કરી
મહીસાગરઃ જિલ્લાના કડાણા ડેમમાં ગુરુવારે અચાનક ત્રણ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા તાત્રોલી નજીક આવેલા હાઈડ્રો પાવર પ્રોજેક્ટમાં દુર્ઘટના બની હતી. અચાનક પાણીનો પ્રવાહ વધતાં પ્લાન્ટના કૂવામાં કામ કરી રહેલા પાંચ કર્મચારીઓ ગુમ થયા હતા. જેમાંથી ચારના મૃતદેહ મળી આવ્યો…
- રાજકોટ

રાજકોટમાં વહેલી સવારથી વરસાદ, શહેર થયું પાણી પાણી…
રાજકોટઃ ગુજરાતમાં ચોમાસાના નવા રાઉન્ડમાં રાજકોટમાં વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. રાજકોટમાં પાણી ભરાતા સ્થાનિકો મુશ્કેલીમાં મૂકાયા છે. શહેરના 150 ફૂટ રીંગ રોડ, રૈયા ચોકડી ખાતે વરસાદ વરસતા પાણી ભરાવાની શરૂઆત થઈ…
- જૂનાગઢ

જૂનાગઢમાં પતિએ પત્નીને ‘તું પેલા આહીરને રાખીને કેમ બેઠી છે?’ કહી તલવારથી હુમલો કર્યો…
જૂનાગઢઃ શહેરમાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો હતો. પતિ-પત્ની વચ્ચે ખટરાગ હોવાથી બંને અલગ અલગ રહેતા હતા. પતિએ પત્નીના ઘરની પાસે જઈને તું પેલા આહીરને રાખીને કેમ બેઠી છો કહી તલવારથી હુમલો કર્યો હતો. જેમાં પત્નીને ગંભીર ઈજા પહોંચી હતી.…









