- દ્વારકા

દ્વારકામાં ફરી ચાલ્યું દાદાનું બુલડોઝર, ભીમરાણામાં 40 વર્ષથી ખડકી દેવાયેલા ધાર્મિક દબાણને દૂર કરાયું
દ્વારકાઃ દેવભૂમિ દ્વારકાના દરિયાકાંઠે કરવામાં આવેલા ધાર્મિક દબાણ પર ફરી એક વખત દાદાનું બુલડોઝર ફરી વળ્યું હતું. ભીમરાણા ગામના દરિયાકાંઠે સરકારી જમીન પર ખડકી દેવાયેલા એક ધાર્મિક દબાણને તોડી પડાયું હતું. આ ઉપરાંત ગૌચર સહિતની જમીન પર કરાયેલા દબાણ પણ…
- અમદાવાદ

ગુજરાતમાં બે દિવસ બાદ ઘટશે વરસાદનું જોરઃ રાજ્યમાં 392 રોડ રસ્તા બંધ
(અમારા પ્રતિનિધિ તરફથી) અમદાવાદઃ હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી છ દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી હતી. હવામાન વિભાગ મુજબ, બે દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે, જે બાદ ધીમે ધીમે વરસાદનું જોર ઘટશે. માછીમારોને 12…
- ગાંધીનગર

રાજ્યમાં ચાલુ વર્ષે 95 ટી.પી. સ્કીમ મંજૂર કરાઇ, જાણો 10 વર્ષમાં કેટલી ટી.પી. થઈ મંજૂર
ગાંધીનગરઃ ગુજરાત વિધાનનસભાના ચોમાસુ સત્રમાં રાજ્ય સરકારના પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે વિધાનસભામાં પૂછાયેલા ટી.પી. સ્કીમ સંદર્ભેના એક પ્રશ્નના ઉત્તરમાં કહ્યું કે, રાજ્ય સરકાર પક્ષ-વિપક્ષ વિના રાજ્યની તમામ પ્રજાજનોના વિકાસ કાર્યોમાં અવિરત પણે કાર્ય કરી રહી છે. રાજ્યમાં વધતા જતા શહેરીકરણના…
- અમરેલી

અમરેલીમાં કોંગ્રેસને ઝટકોઃ 100 કાર્યકરોએ કેસરિયો ધારણ કર્યો
અમરેલીઃ અહીંયા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ફટકો લાગ્યો છે. પક્ષના 100 જેટલા કાર્યકર્તાઓ ભાજપ (ભારતીય જનતા પાર્ટી)માં જોડાયા હતા. માયાપદર ગામના 100 જેટલા કોંગ્રેસના કાર્યકર ભાજપમાં જોડાયા છે. આ ગામમાં વર્ષોથી કોંગ્રેસનું વર્ચસ્વ રહ્યું છે અને ચૂંટણીઓમાં કોંગ્રેસને…
- અમરેલી

અમરેલીમાં થશે અંજીરની ખેતી, કૃષિ શિબિરમાં ખેડૂતોને આપવામાં આવ્યું માર્ગદર્શન
અમરેલી: મોટા આંકડીયા મુકામે ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક અને અમરેલી-કુંકાવાવ-વડીયા વિસ્તારના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયા અને પ્રાકૃતિક કૃષિ, ગુજરાત પ્રદેશ કન્વીનર પ્રફૂલભાઈ સેંજલીયાની પ્રેરક ઉપસ્થિતિમાં “પ્રાકૃતિક કૃષિ અને અંજીરની ખેતી” વિષય અંતર્ગત સફળ કૃષિ શિબિરનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું.…
- વડોદરા

વડોદરામાંથી ઝડપાઈ ‘ચામાચીડિયા ગેંગ’, આવી હતી મોડસ ઓપરેન્ડી
વડોદરાઃ પોલીસે મધ્ય પ્રદેશની ‘ચામાચીડિયા ગેંગ’ના ત્રણ સાગરિતોને ઝડપી પાડ્યા હતા. જ્યારે ટોળકીના અન્ય ચાર ઇસમોને ઝડપવાના ચક્રો ગતિમાન કર્યા હતા. આ ગેંગના સભ્યોએ તેમની છાતીના ભાગે ટેટૂ કોતરાવ્યું હતું, જે તેમની ઓળખ હતી. પોલીસે તેઓ છાતી પર જ કેમ…
- રાજકોટ

રાજકોટમાં ‘ફરજિયાત હેલ્મેટ’ ડ્રાઈવ મુદ્દે સ્થાનિકોનો વિરોધઃ કોંગ્રેસ અને ‘આપ’એ ઝંપલાવ્યું
રાજકોટઃ શહેરમાં આજથી ફરજિયાત હેલ્મેટનો નિયમ લાગુ કરવામાં આવ્યો હતો. કાયદાના અમલીકરણ માટે સરકારે 48 સ્થળ પર સવારથી જ દંડનીય કાર્યવાહી કરી હતી. કેટલાક વાહન ચાલકોએ પણ હેલ્મેટના કાયદાનો વિરોધ કર્યો હતો. પ્રથમ દિવસે જ આશરે 3000 જેટલા વાહનચાલકો સામે…
- ગાંધીનગર

વિધાનસભા ગૃહમાં ગંભીરા બ્રિજનો મુદ્દો ગાજ્યો, સરકારે કરી ચોંકાવનારી કબૂલાત
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રની આજથી શરૂઆત થઈ છે, જેમાં ગંભીરા બ્રિજનો મુદ્દો પણ ચર્ચાયો હતો. કોંગ્રેસના ધારાસભ્યએ ઉઠાવેલા મુદ્દે સરકારે ગૃહમાં જવાબ આપ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ આ મુદ્દો ઉઠાવ્યો હતો. જેના જવાબમાં સરકારે કહ્યું હતું કે આ…
- ગાંધીનગર

ગુજરાતમાં કામકાજના કલાકો વધારવા મુદ્દે બબાલઃ સરકારના વટહુકમ સામે કર્મચારી સંગઠનો લડી લેવાના મૂડમાં
ગાંધીનગરઃ ગુજરાત સરકારે પહેલી જુલાઈએ વટહુકમ બહાર પાડ્યો હતો, જેમાં કામકાજના કલાકો નવથી વધારીને 12 કલાક કરવાની જોગવાઈ હતી, જેનાથી બે કરોડ કર્મચારીને અસર થવાની શક્યતા છે. વટહુકમ બહાર પાડતી વખતે સરકારે કહ્યું હતું કે, રાજ્યમાં રોજગારી વધારવા તથા આર્થિક…
- ગાંધીનગર

વિધાનસભા સત્રના પહેલા જ દિવસે AAPના ધારાસભ્યો રસ્તાઓ મુદ્દે આક્રમકઃ ઇટાલિયાએ કહી આ વાત
ગાંધીનગરઃ 15મી ગુજરાત વિધાનસભાના સાતમા સત્રનો આજથી વિધિવત્ રીતે આરંભ થયો હતો. ચોમાસુ સત્રના પ્રથમ દિવસે જ રાજ્યમાં રસ્તાઓની કથળતી સ્થિતિ સહિત અન્ય મુદ્દે આમ આદમી પાર્ટી (આપ)ના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવા, ગારીયાધારના ધારાસભ્ય સુધીર વાઘાણી…









