- જૂનાગઢ

જૂનાગઢની ભવનાથ તળેટીમાં કોંગ્રેસની તાલીમ શિબિર યોજાશે, રાહુલ ગાંધી રહેશે હાજર
જૂનાગઢઃ ગુજરાત વિધાનસભાની 2027માં યોજાનારી ચૂંટણીને લઈ કોંગ્રેસે અત્યારથી જ કમર કસી છે. કોંગ્રેસ દ્વારા નવનિયુક્ત પ્રમુખોને પ્રશિક્ષણ આપવા માટે શિબિરનું આયોજન કર્યું છે. ક્યારે યોજાશે શિબિર જૂનાગઢની ભવનાથ તળેટીમાં આવેલા પ્રેરણા ધામ આશ્રમમાં તારીખ 10 સપ્ટેમ્બરથી 19 સપ્ટેમ્બર સુધી…
- સુરત

સુરતમાં પ્રૌઢે તાપી નદીમાં ઝંપલાવ્યું, તેજ વહેણમાં તણાયા બાદ પણ રહ્યા જીવતા
સુરતઃ સુરતની તાપી નદીમાં એક પુરુષે મોતની છલાંગ લગાવી હતી. ઘરેલું કંકાસથી ત્રાહિમામ પોકારીને પ્રૌઢે તાપીના ધસમસતા પ્રવાહમાં ઝંપલાવ્યું હતું. છલાંગ લગાવ્યા બાદ પાણીના વહેણમાં દૂર સુધી તણાયો હતો. લોકોએ તેને જોયા બાદ ફાયરબ્રિગેડને જાણ કરી હતી અને તેને બચાવી…
- ગાંધીનગર

ગુજરાતમાં પોષણ મિશનના ભંડોળનો પૂરો ઉપયોગ થયો જ નથી! વિધાનસભામાં થયો ખુલાસો
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્ર દરમિયાન વધુ એક ચોંકાવનારી વિગત સામે આવી હતી. કેન્દ્ર સરકાર તરફથી પોષણ મિશન અંતર્ગત ફાળવવામાં આવેલી કરોડો રૂપિયાની રકમ વણવપરાયેલી રહી હતી. વાંસદાના ધારાસભ્ય અનંતકુમાર હસમુખભાઈ પટેલે પૂછેલા પ્રશ્નના જવાબમાં આ વિગત સામે આવી હતી.…
- ગાંધીનગર

કામના કલાકોના વટહુકમ પર ગુજરાત વિધાનસભામાં સવાલ: કોંગ્રેસે ઉઠાવ્યો મુદ્દો
ગાંધીનગરઃ 15 મી વિધાનસભાના સાતમા સત્રના બીજા દિવસે ગૃહમાં કામના કલાકો બાબતના વટહુકમ અંગે સવાલ ઉઠાવવામાં આવ્યો હતો. આંકલાવના ધારાસભ્ચ અમિત ચાવડાએ કામદારોના કલાકો બાબતના વટહુકમનો મુદ્દો ઉઠાવ્યો હતો. અમિત ચાવડાએ શું પૂછ્યું તેમણે પૂછ્યું કે, કામદારોના કામના કલાકો માટેનો…
- Top News

ગુજરાતમાં 4 નવા હેલિપોર્ટ બનશે, જાણો હેલિપોર્ટ અને હેલિપેડ વચ્ચેનો ફરક
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભા ચોમાસું સત્રના બીજા દિવસે કોડિનારના ધારાસભ્ય ડૉ. પ્રદ્યુમન વાજાએ રાજ્યમાં હેલિપોર્ટ વિકસાવવાની કામગીરી અંગે પ્રશ્ન પૂછ્યો હતો. તેમણે પૂછ્યું હતું કે 31-07-2025ની સ્થિતિએ છેલ્લા એક વર્ષમાં રાજ્યના કયા-કયા હેલિપોર્ટને વિકસાવવાની કામગીરી હાથ ધરવામાં આવી અને ઉક્ત્ત કામગીરી…
- ગાંધીનગર

અમદાવાદ જિલ્લામાં 2 વર્ષમાં કેટલા યુવાનોને મળી રોજગારી?
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રનો બીજો દિવસ છે. રાજ્યમાં રોજગાર મેળા વિશે વિધાનસભા ગૃહમાં માહિતી આપતા શ્રમ, કૌશલ્ય, વિકાસ અને રોજગાર પ્રધાન બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, અમદાવાદ જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં કુલ ૧૧૯ રોજગાર મેળાઓનું સફળ આયોજન કરવામાં આવ્યું…
- અમદાવાદ

હવે PUC નહીં હોય તો પણ આવશે મેમો, અમદાવાદીઓ તૈયાર રહેજો
અમદાવાદ: રાજકોટમાં બે દિવસથી ફરજીયાત હેલ્મેટ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. આ દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી)એ વધુ એક મોટું પગલું ભર્યું છે. જે મુજબ અમાન્ય પીયુસી ધરાવતા વાહન ચાલકોને પણ મેમો મળશે. અત્યાર સુધીમાં શહેરના 110 જંકશન પર લગાવેલા…
- પાટણ

પાટણના મુડાણા ગામે સરસ્વતી નદીમાં ડૂબવાથી બે સગી બહેનોના મૃત્યુ, પરિવારજનોનું આક્રંદ
પાટણઃ સિદ્ધપુરના મુડાણા ગામે એક કરૂણાંતિકા બની હતી. અહીંથી પસાર થતી સરસ્વતી નદીમાં બે સગી બહેનો સહિત ત્રણ યુવતી ડૂબી હતી. જેમાં બે સગી બહેનોના મોત થયા હતા. જ્યારે એકનો બચાવ થયો હતો. બચી ગયેલા યુવતીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં…
- ભાવનગર

ભાવનગરમાં એક માસમાં 1,084 લોકોને રખડતા શ્વાને બચકાં ભર્યા, જાણો શું કરશો-શું નહીં
ભાવનગરઃ શહેરમાં છેલ્લા થોડા દિવસોથી રખડતા શ્વાનનો ત્રાસ વધ્યો હોવા છતાં મહાપાલિકા દ્વારા કડક પગલા લેવામાં આવતા નથી. શહેરમાં ઓગષ્ટ માસમાં કુલ 1084 લોકોને રખડતા શ્વાન કરડયા હતા, જેના કારણે લોકોમાં ફફડાટ ફેલાયો હતો અને લોકોએ તંત્ર સામે નારાજગી વ્યકત…









