- ગાંધીનગર

કારખાના ધારા (ગુજરાત સુધારા) વિધેયક-૨૦૨૫ વિધાનસભા ગૃહમાં પસાર, મહિલાઓ પણ નાઇટ શિફ્ટમાં કરી શકશે કામ
ગાંધીનગરઃ કારખાના ધારા (ગુજરાત સુધારા) વિધેયક-૨૦૨૫ વિધાનસભા ગૃહમાં આજે પસાર કરવામાં આવ્યું હતું. શ્રમ અને રોજગાર પ્રધાન બલવંતસિંહ રાજપુતે વિધાનસભા ગૃહમાં કારખાના ધારા (ગુજરાત સુધારા) વિધેયક ૨૦૨૫ રજુ કરતા કહ્યું હતું કે, રાજ્યમાં આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપવા, રાષ્ટ્રીય હિતમાં નવા…
- સુરત

સુરતમાં પોલીસ અને કયા પાટીદાર નેતા વચ્ચે ઝપાઝપી થઈ? ધક્કો મારીને કાઢ્યા બહાર
સુરતઃ શહેરના ‘સુદામા કા રાજા’ ગણેશ પંડાલમાં થોડા દિવસો પહેલા પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા અને પોલીસ વચ્ચે બોલચાલી અને ઘર્ષણ થયું હતું. પંડાલમાં કાર્યકર્તાઓ વચ્ચે બબાલ અને બોલાચાલી થતા પોલીસે સામાન્ય લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી.આ અંગેના વીડિયો વાયરલ થયો…
- ગાંધીનગર

વારંવાર ટ્રાફિક ભંગ કરતા હો તો સુધરી જાજો, પોલીસે તૈયાર કરી યાદી
ગાંધીનગરઃ ગુજરાતમાં ટ્રાફિક નિયમોનો ભંગ કરનારા ઇસમોની ખેર નથી. ગાંધીનગરમાં ટ્રાફિક નિયમોનો ભંગ કરનારા સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. જેમાં પાંચથી વધુ વખત ટ્રાફિક નિયમોનો ઉલાળિયો કરનારા સામે તંત્રએ કામગીરી શરૂ કરી હતી. જેના કારણે નિયમોનો ઉલાળિયો કરનારા વાહનચાલકોમાં…
- આપણું ગુજરાત

ગુજરાતમાં વરસાદે લીધો વિરામ, સૌરાષ્ટ્ર ઝોનમાં સૌથી ઓછો
અમદાવાદઃ ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું હતું. આજે રાજ્યમાં વરસાદ વિરામ લીધો હોય તેમ સાંજે 6 વાગ્યા સુધીમાં માત્ર પાંચ તાલુકામાં જ વરસાદ નોંધાયો હતો. નખત્રાણામાં 1.18 ઇંચ વરસાદ પડ્યો હતો. ગુજરાતમાં સિઝનનો સરેરાશ 107.72 ટકા વરસાદ વરસ્યો છે, છતાં 10…
- પાટણ

પાટણમાં સતત બીજા દિવસે કરૂણાંતિકા, નદીમાં ડૂબવાથી ત્રણનાં મોત
પાટણઃ સાંતલપુર તાલુકામાં આવેલી ખારી નદીમાં નહાવા ગયેલા 12 યુવાનો ડૂબ્યા હતા. આ ઘટના બે અલગ અલગ જગ્યાએ બની હતી. પ્રથમ ઘટનામાં નાળિયા ગામે પાસે ખારી નદીમાં નહાવા ગયેલા 9 યુવકો અચાનક પાણીનો પ્રવાહ વધતાં તણાવા લાગ્યા હતા. જેમાંથી ચારને…
- આપણું ગુજરાત

મોદી નિવૃત્ત થશે? ભૂપેન્દ્ર પટેલ જશે? જાણો જ્યોતિષીઓનો મત
અમદાવાદઃ તાજેતરમાં થયેલા ચંદ્રગ્રહણની રાજકીય અસરો અંગે એક ગંભીર આગાહી કરી છે. તેમના મતે, આ ખગોળીય ઘટનાની અસર આગામી ડિસેમ્બર મહિના સુધી જોવા મળશે, જેના કારણે ગુજરાત રાજ્ય સરકારના પ્રધાનમંડળમાં મોટા ફેરફારો થવાની શક્યતા છે. આ ઉપરાંત, તેમણે રાજકીય નેતાઓની…
- રાજકોટ

રાજકોટમાં હેલ્મેટના કાયદાનો કડક અમલ નહીં થાયઃ ધારાસભ્યોની રજૂઆત રંગ લાવી
રાજકોટઃ શહેરમાં હેલ્મેટ મુદ્દે પ્રથમ દિવસે જ વાહન ચાલકોમાં ફાટી નીકળેલા રોષ અને પ્રજાના પ્રતિનિધિઓની રજૂઆત બાદ સરકાર નરમ પડી હતી. રાજકોટના ધારાસભ્યો ઉદય કાનગઢ, રમેશ ટીલાળા અને ડો.દર્શિતા શાહે રાજ્યના ગૃહ પ્રધાન સમક્ષ સફળ રજૂઆત કરી હતી. તેમણે લોકોને…
- આપણું ગુજરાત

અનિરુદ્ધસિંહ બાદ રાજદીપસિંહ જાડેજાને હાઈ કોર્ટે આપ્યો ઝટકો, જાણો વિગત
અમદાવાદ/ગોંડલઃ સમગ્ર ગુજરાતમાં ચકચારી રીબડાના અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં ફરાર આરોપી રાજદીપસિંહ જાડેજાના ગુજરાત હાઈ કોર્ટ દ્વારા આગોતરા જામીન ફગાવી દેવામાં આવ્યા હતા. 3 મેના રોજ રાજકોટમાં મોડલિંગ ક્ષેત્રે કાર્યરત સગીરાએ અમિત ખૂંટ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ…
- ગાંધીનગર

ગુજરાત જનવિશ્વાસ (જોગવાઈઓના સુધારા) વિધેયક-૨૦૨૫ વિધાનસભામાં પસાર થયું, જાણો શું છે વિશેષતા
ગાંધીનગરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં વિકસિત ભારત ૨૦૪૭ માટે વિકસિત ગુજરાતના નિર્માણની દિશામાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ કદમ ભર્યું હતું. વાઇબ્રન્ટ ઇન્વેસ્ટર્સ સમિટ તથા પોલિસી ડ્રિવન ગવર્નન્સને પગલે ગુજરાત આજે વિશ્વભરના રોકાણકારોની પ્રથમ…
- આપણું ગુજરાત

રાજ્યના કુલ ૯૧ લાખ ઘરોને નળ કનેક્શનથી જોડવામાં આવ્યાં: વિધાનસભામાં સરકારે આપી માહિતી
ગાંધીનગરઃ વિધાનસભા ગૃહમાં ‘જલજીવન’ મિશન અને ‘નલ સે જલ’ યોજના વિશે માહિતી આપતાં રાજ્યના જળસંપત્તિ પ્રધાન કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં રાજ્યનાં કુલ ૯૧ લાખ ઘરોને નળ કનેક્શનથી જોડવામાં આવ્યાં છે. જે અંતર્ગત, જૂથ યોજનામાં લગભગ તમામ ગામોની…









