- જામનગર

જામનગરમાં મહિલાએ શોર્ટ કટમાં રૂપિયા કમાવા અજમાવી આવી તરકીબ, અમદાવાદ અને રાજકોટથી યુવતીઓ બોલાવીને પછી…
જામનગર: શહેમાં એક ફ્લેટમાંથી મહિલા સંચાલિત કૂટણખાનું ઝડપાયું હતું. કૂટણખાનું ચલાવતી મહિલા અમદાવાદ અને રાજકોટથી રૂપલલનાઓને બોલાવવામાં આવતી હતી. સમગ્ર મામલે પોલીસને જાણ થતાં દરોડા પાડીને કૂટણખાનું ઝડપી પાડ્યું હતું. પોલીસે 4 મહિલાની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.…
- Top News

નેપાળમાં અનેક ગુજરાતી ફસાયા: હેલ્પલાઈન નંબર જાહેર
અમદાવાદઃ નેપાળમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતી છે, રાજધાની કાઠમંડુ સહિતના શહેરમાં ઝેન ઝી વિરોધ પ્રદર્શનોના કારણે દેશમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી કથળી છે. જો કે નેપાળની રાજકીય અરાજકતાં અને હિંસક સ્થિતી વચ્ચે નેપાળના પ્રવાસે ગયેલા ગુજરાતીઓ ફસાઈ ગયા છે, મળતી…
- અમરેલી

ભ્રષ્ટાચારનો પર્દાફાશ: અમરેલીમાં ભાજપ નેતાએ જ સરકારને ભીંસમાં લીધી!
અમરેલી: જિલ્લામાં રોડ રસ્તા બનાવવાને લઈ થયેલા ભ્રષ્ટાચારની પોલ સ્થાનિક નેતાએ જ ખોલી હતી. અમરેલી ભાજપ કિસાન મોરચાના મહામંત્રી હિરેન હહિરપરાએ બિસ્માર રોડ વિશે સરકારને ફરિયાદ કરી હતી અને ભ્રષ્ટાચારના આરોપ પણ લગાવ્યા હતા. શું લખ્યું છે પત્રમાં તેમણે પત્ર…
- પાટણ

UPDATE: પાટણની સાંતલપુરમાં નદીમાં 12 યુવકો ડૂબ્યા, મૃત્યુઆંક વધીને પાંચ થયો
પાટણઃ સાંતલપુર તાલુકામાં મંગળવારે બે અલગ-અલગ ડૂબવાની ઘટના બની હતી. જેમાં નળિયા ગામ નજીકની ખારી નદીમાં 9 અને રણમલપુર ગામ નજીક 3 યુવકો મળીને કુલ 12 યુવકો નદીમાં ડૂબ્યા હતા, જેમાંથી 6 યુવકોને બચાવી લેવામાં આવ્યા હતા. જેમાં 2ના મોત…
- ગાંધીનગર

ગુજરાત બન્યું દેશનું ગ્રોથ એન્જિનઃ GDP, ઔદ્યોગિક ઉત્પાદન અને નિકાસમાં અગ્રેસર
ગાંધીનગરઃ આત્મનિર્ભર ભારતને પ્રોત્સાહન આપવા અને સ્વદેશી ઉત્પાદનોને ટેકો આપવા “વોકલ ફોર લોકલ” ઉપર ભાર મૂકતા ઉદ્યોગ પ્રધાન બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, દેશના અને રાજ્યના સ્થાનિક ઉત્પાદનો એ માત્ર જરૂરિયાત નહિ, પરંતુ આપણી જવાબદારી પણ છે. દેશના વિકાસમાં ગુજરાતનું…
- વડોદરા

વડોદરામાં મગરે કરેલા હુમલામાં કેટલું વળતર ચૂકવાયું? જાણો
વડોદરાઃ શહેરની વિશ્વામિત્રી ઉપરાંત ઓરસંગ અને ઢાઢર નદીમાં મોટી સંખ્યામાં મગરો રહે છે. આ નદીઓમાં પાણી છોડવામાં આવતા મગરો શહેરના રોડ રસ્તા પર આંટા ફેરા મારતા પણ જોવા મળે છે. તાજેતરમાં ગણેશ વિસર્જન માટે બનાવવામાં આવેલા કૃત્રિમ કુંડમાંથી પણ મગર…
- અમદાવાદ

ગુજરાતમાં મેઘરાજાએ વિરામ લીધો, ઉઘાડ નીકળતાં ધરતીપુત્રો ખુશ
અમદાવાદઃ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડ્યા બાદ બે દિવસથી મેઘરાજાએ વિરામ લીધો છે. આગામી ત્રણ થી ચાર દિવસ સુધી આ પ્રકારનું વાતાવરણ રાજ્યમાં જોવા મળી શકે છે. જોકે 14 સપ્ટેમ્બરથી રાજ્યમાં ફરી વરસાદનો રાઉન્ડ શરૂ થઈ શકે છે. હાલ ઉઘાડ નીકળતાં…
- વડોદરા

વડોદરા પોલીસે હેરિયર કારની ચોરી કરતો રીઢો ગુનેગાર ઝડપ્યો, આવી હતી મોડસ ઓપરેન્ડી
વડોદરાઃ પોલીસને વધુ એક મોટી સફળતા મળી હતી. વડોદરા ક્રાઈમબ્રાન્ચે લક્ઝયુરિયસ કાર ને નિશાન બનાવી સ્માર્ટ ડિવાઇસ થી અનલોક કરી ચોરી કરતા આંતરરાજ્ય રીઢા આરોપી રતન મીણાને ધરપકડ કરી હતી. તેણે ગુજરાત સહિત અનેક રાજ્યોમાં 70થી વધુ કાર ચોરી કરી…
- અમદાવાદ

ગાંધી-સરદારના ભવ્ય વારસાનો નાશ કરનારા આ ધરતીના જ છે: ખડગેના ગુજરાતમાં ભાજપ પર પ્રહાર
(અમારા પ્રતિનિધિ તરફથી) અમદાવાદઃ કોંગ્રેસની પ્રદેશ કક્ષાની પ્રશિક્ષણ શિબિરમાં માર્ગદર્શન આપવા રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આવ્યા હતા. તેમણે જૂનાગઢમાં ભવનાથ તળેટીના પ્રેરણાધામ ખાતે 10 દિવસીય પ્રશિક્ષણ શિબિર કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેના વરદ હસ્તે ખુલ્લી મુકાઈ હતી. તેમણે ગુજરાતની ધરતી…
- આપણું ગુજરાત

ધ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિસમેન્ટ (રજીસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન) દ્વિતીય સુધારા વિધેયક -૨૦૨૫
ગાંધીનગરઃ આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે આજે વિધાનસભા ગૃહમાં “ધ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિસમેન્ટ (રજીસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન) દ્વિતીય સુધારા વિધેયક -૨૦૨૫” રજૂ કર્યું હતું. આ સુધારા વિધેયક સર્વાનુમતે ગૃહમાં પસાર કરાયું હતું. તેમણે ઋષિકેશ પટેલે આ સુધારા વિધેયકના મુખ્ય ઉદ્દેશ અને જોગવાઈઓ…









