- અમદાવાદ
ગુજરાતની આરોગ્ય વ્યવસ્થા ‘વેન્ટિલેટર’ પર? સરકારી હોસ્પિટલોમાં 92 ટકા જુનિયર ફાર્માસિસ્ટની જગ્યાઓ ખાલી, બોર્ડે ચિંતા વ્યક્ત કરી
અમદાવાદ: છેલ્લા 13 વર્ષથી જુનિયર ફાર્માસિસ્ટની કાયમી ભરતી નહીં થવાને કારણે ગુજરાતના તબીબી શિક્ષણ વિભાગમાં 92 ટકા જગ્યાઓ ખાલી પડી છે. રાજ્યના ફાર્માસિસ્ટ્સ બોર્ડની ચેતવણી મુજબ આ પરિસ્થિતિ હવે મુખ્ય સરકારી હોસ્પિટલમાં દવાઓના પુરવઠાને અવરોધી રહી છે. આ અછત રાજ્યભરની…
- અમદાવાદ
ઓટોમોબાઇલ માર્કેટમાં મંદી: ગુજરાતમાં પેસેન્જર વાહનોના વેચાણમાં ગાબડું…
અમદાવાદ: ટૂ-વ્હીલરના વપરાશ માટે ભારતમાં અમદાવાદ ‘હબ’ ગણાય છે, પરંતુ વીતેલા મહિના દરમિયાન અમદાવાદમાં પેસેન્જર વ્હિકલના વેચાણમાં ગાબડું પડ્યું છે, જેમાં ટૂ-વ્હિલર સેગમેન્ટ પણ બાકાત નથી. ફેડરેશન ઑફ ઑટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર જુલાઈ 2025માં ગુજરાતમાં પેસેન્જર…
- અમદાવાદ
રક્ષાબંધન પર બહેનોને મોટી ભેટ: BRTS અને AMTSમાં મહિલાઓ કરી શકશે ફ્રીમાં મુસાફરી
અમદાવાદઃ આ વર્ષે રક્ષાબંધનનો પાવન તહેવાર આવતીકાલે નવમી ઓગસ્ટના ઉજવાશે. ભાઈ-બહેનના અભિન્ન પ્રેમ અને જોડાણના પ્રતિકરૂપ આ તહેવાર પર બહેનો પોતાના ભાઈઓને રાખડી બાંધવા તેમની પાસે જાય છે. તેમના આ અનમોલ યાત્રાને વધુ આરામદાયક અને સરળ બનાવવાના હેતુથી અમદાવાદ જનમાર્ગ…
- વડોદરા
વડોદરામાં ટ્રમ્પના પોસ્ટર મુદ્દે હોબાળો: ટેરિફ વોરના વિવાદ વચ્ચે ‘Lion is Back’ પોસ્ટરથી મામલો ગરમાયો
વડોદરા: પહલગામ હુમલા બાદ પહેલા સીઝફાયર અંગેના નિવેદનો અને હવે ટેરિફ વોરના કારણે ચર્ચામાં રહેલા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો ગુજરાતમાં વિરોધ થયો હતો. વડોદરામાં ડોનાલ્ડ ટ્રમ્પના વખાણ કરતું એક પોસ્ટર વિરોધ બાદ હટાવી દેવામાં આવ્યું હતું. આ પોસ્ટર વડોદરાના પશ્ચિમ…
- બનાસકાંઠા
‘ભારતમાલા’ હાઇવે પ્રોજેક્ટ: બનાસકાંઠામાં ખેડૂતોનું ‘આંદોલન’, જમીન સંપાદનમાં ‘ભેદભાવ’
બનાસકાંઠા: જિલ્લામાં કેન્દ્ર સરકારના ડ્રીમ પ્રોજેક્ટ ‘ભારત માલા’ એક્સપ્રેસ હાઈવે સામે ખેડૂતોએ વિરોધ શરૂ કર્યો હતો. કાંકરેજ, દિયોદર, લાખણી અને થરાદ તાલુકાના ખેડૂતોએ જમીન સંપાદનમાં ઓછું વળતર મળવાના આક્ષેપ સાથે સરકાર સામે મોરચો માંડ્યો હતો. પાલનપુરમાં ચારેય તાલુકાના ખેડૂતો એકઠા…
- આપણું ગુજરાત
ગુજરાત સરકારનો માછીમારો માટે નિર્ણય: નવી સીઝન પૂર્વે બોટ માટે ડીઝલ વિતરણ શરૂ થશે
ગાંધીનગરઃ માછીમાર સંગઠનો દ્વારા રાજ્ય સરકારને કરવામાં આવેલી રજૂઆતને હકારાત્મક વાચા આપતા મત્સ્યોદ્યોગ પ્રધાન રાઘવજી પટેલના માર્ગદર્શન હેઠળ વધુ એક માછીમાર હિતલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો હતો. ૧૬ ઓગસ્ટથી રાજ્યમાં શરૂ થઇ રહેલી નવી માછીમારી સીઝન માટે માછીમાર ભાઈઓને બોટ…
- નેશનલ
ઉત્તરાખંડમાં ગુજરાતના 141 પ્રવાસીઓ ફસાયા, પરિવારજનો ચિંતિત
અમદાવાદઃ ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં મંગળવારે વરસેલા ભારે વરસાદ પછી ખીર ગંગા નદીમાં અચાનક આવેલા પૂરના કારણે ધારેલી શહેરમાં સર્જાયેલી પૂરની સ્થિતિ અંગે માહિતી આપતા પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતના પાટણ, બનાસકાંઠા, અમદાવાદ, ભાવનગર અને વડોદરાના પ્રવાસીઓ ત્યાં…
- અમદાવાદ
અમદાવાદમાં કચરાની ગાડીનો કહેરઃ 8 વાહનને કચડ્યાં, એકનું મોત
અમદાવાદઃ અમદાવાદમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન કરતી મ્યુનિસિપલ કોર્પોરેશનની ગાડીએ એક બાદ એક આઠ વાહનને કચડી નાખ્યા હતા. આ ગાડીએ એક્ટિવાચાલકને 30 ફૂટ ઢસડતાં તેનું મોત નિપજ્યું હતું. ઘટનાને પગલે થોડી વાર માટે સમગ્ર વિસ્તારમાં અફડાતફડી મચી ગઈ હતી.…
- અમદાવાદ
ટ્રાફિક નિયમોના પાલન કરવા મુદ્દે તંત્રની ઉદાસીનતા, હાઈ કોર્ટે ફટકાર લગાવી
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદઃ ગુજરાત હાઇ કોર્ટે ટ્રાફિકના નિયમોનો અમલ કરવામાં નરમાઈ દાખવવા બદલ શહેરના સત્તાવાળાઓની આકરી ટીકા કરી હતી. કોર્ટે અવલોકન કર્યું હતું કે, જ્યારે મામલો કોર્ટ સમક્ષ આવે છે ત્યારે જ અધિકારીઓ ઊંઘમાંથી ત્યારે જ જાગે છે અને રોંગ…
- આપણું ગુજરાત
ગુજરાતમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન: અમદાવાદ સહિત 4 મહાનગરમાં યોજાશે 3 કિલોમીટર લાંબી તિરંગા યાત્રા
ગાંધીનગરઃ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર દ્વારા પણ તા. આઠથી ૧૫ ઓગસ્ટ દરમિયાન સમગ્ર રાજ્યમાં “હર ઘર તિરંગા” અભિયાન અંતર્ગત ૭૯મા સ્વાતંત્ર્ય દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવશે તેમ રમતગમત અને યુવક સેવા રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતું.…