- અમદાવાદ

અમદાવાદના પશ્ચિમ વિસ્તારને મળશે આધુનિક સ્મશાનગૃહ, જાણો કેટલા કરોડનો થયો ખર્ચ અને કેવી છે સુવિધા
અમદાવાદઃ શહેરના પશ્ચિમ વિસ્તારને આધુનિક સ્મશાનગૃહ મળશે. શહેરના ઉત્તર પશ્ચિમ ઝોનમાં આવતા શિલજ અને તેની આસપાસના વિસ્તારોને આનો લાભ મળશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ₹ 16.17 કરોડના ખર્ચે બાંધવામાં આવેલી આ સુવિધા ટૂંક સમયમાં કાર્યરત થશે. 12000 ચોરસ મીટરમાં ફેલાયેલી…
- અમદાવાદ

ગુજરાત બની રહ્યું છે ડાયાબિટીસ કેપિટલ, 50 ટકા દર્દીઓનું નથી થતું નિદાન
અમદાવાદઃ આજે વિશ્વ ડાયાબિટીસ ડે છે. ગુજરાત ડાયાબિટીસનું કેપિટલ બની રહ્યું હોય તેમ ત્રણ દાયકામાં ડાયાબિટીસના દર્દીમાં મોટો વધારો થયો છે. 1990થી 2021ની વચ્ચે દર વર્ષે 0.67 ટકાના દરે વધારો થયો છે. આ વધારો રાજ્યને ડાયાબિટીસના વ્યાપમાં સૌથી વધુ વધારો…
- નેશનલ

Bihar Elections Results 2025: આજે આ જાણીતા સ્ટાર્સની કિસ્મતનો થશે ફેંસલો, કર્યો હતો ધૂમ પ્રચાર
પટનાઃ બિહાર વિધાનસભા ચૂંટણી 2025ના આજે પરિણામો જાહેર થશે. બપોર સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે. આ વખતે ફિલ્મ અને મ્યુઝિક ઇન્ડસ્ટ્રીના જાણીતા ચહેરાઓ પણ ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા. મૈથિલી ઠાકુરની કિસ્મતનો ફેંસલોઃ લોકગાયિકા મૈથિલી ઠાકુરે બિહાર વિધાનસભામાં દરભંગાના અલીનગર વિધાનસભા…
- અમદાવાદ

ગુજરાતમાં ભાજપનો કિલ્લો ભેદવા માટે રાહુલ ગાંધીએ કોની સોંપી મોટી જવાબદારી, કોણ છે ‘ઓક્સિજન મેન’?
અમદાવાદઃ ગુજરાતમાં 2027માં વિધાનસભા ચૂંટણી યોજાશે, પરંતુ આ ચૂંટણી કોંગ્રેસ પાર્ટીની સાથે રાહુલ ગાંધીના નેતૃત્વની પરીક્ષા હશે, કારણકે રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણી દરમિયાન ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ને ગુજરાતમાં હરાવવાનો પડકાર ફેંક્યો હતો. હવે કોંગ્રેસે રાહુલ ગાંધીના ખાસ ગણાતા શ્રીનિવાસ બી…
- સુરત

બીલીમોરામાં SMC ટીમ પર ફાયરિંગ કરનારી ‘રાવણ ગેંગ’ કેવી રીતે સકંજામાં આવી?
સુરતઃ નવસારીના બીલીમોરામાં બે દિવસ પહેલા સ્ટેટ મોનિટરિંગ સેલ અને ગુનેગારો વચ્ચે ફાયરિંગ થયું હતું. આ દમરિાયન પોલીસે મધ્ય પ્રદેશની કુખ્યાત રાવણ ગેંગના ચાર સભ્યોની ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું કે, આરોપીઓ મુંબઈ અને મધ્ય પ્રદેશમાં મોટી ઘટનાને અંજામ આપવાની…
- ગાંધીનગર

ગુજરાતમાં એક કરોડથી વધુ નાગરિકોની વિનામૂલ્યે ડાયાબિટીસ તપાસ કરવામાં આવી, જાણો બિનચેપી રોગનું પ્રમાણ ઘટાડવા સરકારે શું પગલાં લીધા
ગાંધીનગરઃ સમગ્ર વિશ્વ માટે બિનચેપી રોગ એક પડકાર બની ગયો છે. ગુજરાત સહિત સમગ્ર ભારતમાં બિનચેપી રોગોની અટકાયત અને નિયંત્રણ માટેની દિશામાં અનેકવિધ નવા પગલાઓ લેવામાં આવી રહ્યાં છે. દેશના નાગરીકોની બદલાયેલી જીવનશૈલીમાં પરિવર્તન સાથે બિનચેપી રોગોનું પ્રમાણ ઘટાડવા માટે…
- અમદાવાદ

‘અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ’ અને ‘ફૂડ ફોર થોટ ફેસ્ટ 2025નો શુભારંભ, જાણો શું છે વિશેષતા
અમદાવાદઃ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે સાબરમતી રિવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટર ખાતે “અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ 2025” તથા “ફૂડ ફોર થોટ ફેસ્ટ 2025”ભવ્ય શુભારંભ થયો હતો. આ પ્રસંગે મુખ્ય પ્રધાન અને કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન સહિત ઉપસ્થિત મહાનુભાવોએ સ્વદેશી અપનાવવાના…
- નેશનલ

દિલ્લી બ્લાસ્ટ કરનારો ડો. ઉમર કઈ એપથી ચેટ કરતો હતો કે ભારતીય ગુપ્તચર તંત્રને ખબર જ ના પડી ?
નવી દિલ્લીઃ રાજધાની દિલ્લીમાં 10 નવેમ્બરે સાંજે કારમાં થયેલા વિસ્ફોટમાં મોટો ખુલાસો થયો છે. પોલીસ અને ફોરેન્સિક ટીમના જણાવ્યા મુજબ, વિસ્ફોટકથી ભરેલી હ્યુન્ડાઈ આઈ20 કારમાં રહેલો શખ્સ આતંકી ડૉ. ઉમર જ હતો. કારમાંથી મળેલા શબના ડીએનએ ટેસ્ટ ઉમરના પરિવારના સભ્યોના…
- નેશનલ

અલ-કાયદાના આતંકીઓ પર NIAની મોટી કાર્યવાહી: ગુજરાત સહિત પાંચ રાજ્યોમાં દરોડા, બાંગ્લાદેશીઓ રડાર પર
અમદાવાદઃ એનઆઈએ દ્વારા અલકાયદાના ગુજરાત આતંકી કનેકશન મામલે પાંચ રાજ્યોમાં દરોડા પાડવામાં આવ્યા હતા. અલ કાયદાના આંતકી કાવતરામાં કથિત રીતે બાંગ્લાદેશીઓ હોવોની શંકા છે. એનઆઈએ દ્વારા પાંચ રાજ્યોમાં 10 જગ્યા પર દરોડા પાડવામાં આવ્યા હતા. એનઆઈએના પ્રવક્તાએ જણાવ્યું કે, એનઆઈએની…
- ગાંધીનગર

ગુજરાતની ‘૧૦ ગામ દીઠ એક ફરતું પશુ દવાખાનું યોજના’ અંતર્ગત અત્યાર સુધીમાં કેટલા લાખ પશુઓને સારવાર આપવામાં આવી?
ગુજરાતના પશુધનને ઘર આંગણે સારવાર સેવા પૂરી પાડતી “મોબાઇલ વેટરિનરી યુનિટ” સેવાના ૨ વર્ષ પૂર્ણ ગાંધીનગરઃ ગુજરાતમાં આજે પશુપાલન એ કૃષિના પૂરક વ્યવસાયથી આગળ વધીને અનેક પશુપાલકો માટે આર્થિક ઉન્નતિનો સ્વતંત્ર વ્યવસાય બન્યો છે. રાજ્યના ખૂણે-ખૂણે વસતા કરોડો પશુઓ માટે…









