- નેશનલ

હિમાલય પર્વતમાળા પર્યાવરણીય સંકટનો સામનો કરી રહી છેઃ સુપ્રીમ કોર્ટ
નવી દિલ્હીઃ ઇકોલોજી અને પર્યાવરણીય પરિસ્થિતિઓ સંબંધિત મુદ્દો માત્ર હિમાચલ પ્રદેશ પૂરતો મર્યાદિત નથી, પરંતુ સમગ્ર હિમાલય પ્રદેશ તેનો સામનો કરી રહ્યો છે. જે હાલમાં ‘ખૂબ જ હિંસક’ છે, એમ સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું. ન્યાયાધીશ વિક્રમ નાથ અને ન્યાયાધીશ સંદીપ…
- નેશનલ

યુક્રેન 1 ઓક્ટોબરથી ભારત પાસેથી નહીં ખરીદે ડીઝલ, જાણો શું છે કારણ
કીવઃ હાલ અમેરિકા સહિત નાટો દેશ રશિયા પાસેથી ડીઝસ ખરીદવા અંગે ભારત સાથે વાત કરી રહ્યા છે. મિડલ ઈસ્ટની તુલનાએ રશિયા પાસેથી ડીઝલ સસ્તું પડે છે. બંને જગ્યાએ કિંમતમાં મોટું અંતર છે. રશિયા પાસેથી ઓઇલ ખરીદવા માટે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ…
- ભરુચ

દૂધધારા ડેરીની ચૂંટણીમાં ભાજપ મેન્ડેટ સામે બળવો કરનાર 9 ઉમેદવારોને સસ્પેન્ડ કર્યા
ભરૂચ: દૂધધારા ડેરીની ચૂંટણીમાં ભાજપ વર્સિસ ભાજપનો ઘાટ સર્જાયો છે. દુધધારા ડેરીની ચૂંટણી મુદ્દે ભાજપમાં આંતરિક ઘમાસાણ ચરમસીમાએ પહોંચ્યું છે. ભરૂચની દૂધધારા ડેરીમાં પક્ષના મેરિટ વિરુદ્ધ ઉમેદવારી નોંધાવનાર 9 લોકોને ભાજપે સસ્પેન્ડ કરી દેતા રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચી ગયો હતો.…
- વલસાડ

કચ્છ, મુંબઈ પછી હવે તિથલના દરિયા કિનારે જોવા મળ્યું કન્ટેનર, સુરક્ષા એજન્સીની ઊંઘ હરામ
વલસાડઃ ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોમાં કન્ટેનર તણાઈ આવવાનો સિલસિલો યથાવત છે. મંગળવારે વલસાડ જિલ્લાના તિથલ બીચ પર એક શંકાસ્પદ કન્ટેનર તણાઈ આવ્યું હતું. જેનાથી સ્થાનિકોમાં ભયનું વાતાવરણ ઊભું થયું હતું. આ કન્ટેનરને જોઈને સ્થાનિક રહીશોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.…
- અમદાવાદ

સોમનાથના ધારાસભ્યએ ગેરકાનૂની ખનન અટકાવવા માટે ગુજરાત હાઈ કોર્ટમાં અરજી કરી
અમદાવાદઃ સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ જૂનાગઢ અને ગીર સોમનાથમાં ગેરકાનૂની ખનનના મુદ્દે ગુજરાત હાઇ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે. વિમલ ચુડાસમાએ હાઇકોર્ટમાં અરજી કરીને આ ગેરકાનૂની ખનન રોકવાની માગ કરી હતી. જો કે, આ અરજી કોર્ટ સમક્ષ રજૂ થતા જ સરકારી…
- અમરેલી

અમરેલીના સાવરકુંડલામાં નાના ઈશ્વરીયા ગામના બે યુવાનો પર સિંહણે હુમલો કર્યો
અમરેલી: જિલ્લામાં વન્યપ્રાણીઓની સંખ્યામાં વધારો થતાની સાથે જ માનવ જીવન પર હુમલાના બનાવ પણ વધવા પામ્યા છે. જેમાં ખાસ કરીને માલઢોર ચરાવતા માલધારીઓ ઉપર વન્યપ્રાણીઓના હુમલા યથાવત રહેવા પામ્યા છે. આવા જ એક બનાવમાં સાવરકુંડલા તાલુકાના જેજાદ ગામ નજીક આવેલા…
- આપણું ગુજરાત

ગુજરાતનું મેદસ્વિતા મુક્તિ અભિયાન: 10 લાખ નાગરિકનું સંયુક્ત રીતે વજન ઘટાડવાનો મહાસંકલ્પ
ગાંધીનગરઃ રાજ્યમાં યોગ બોર્ડ દ્વારા ‘મેદસ્વિતા મુક્તિ અભિયાન’નું આયોજન કરવામાં આવશે, જે ત્રણ તબક્કામાં યોજાશે. જેમાં પ્રથમ તબક્કો તા.૧૭ સપ્ટેમ્બરથી ૧૭ ઓક્ટોબર ૨૦૨૫, બીજો તબક્કો તા.૦૧થી ૩૧ નવેમ્બર અને ત્રીજો તબક્કો તા. ૦૧થી ૩૦ ડિસેમ્બર ૨૦૨૫ સુધી યોજાશે. આ અભિયાન…
- રાજકોટ

કેન્દ્રીય ગૃહ પ્રધાન આવતા સપ્તાહે રાજકોટની મુલાકાતે લેશેઃ સ્વ. વિઠ્ઠલ રાદડીયાની પ્રતિમાનું અનાવરણ કરશે
રાજકોટઃ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ 22 સપ્ટેમ્બરના રોજ રાજકોટની મુલાકાત લેશે. તેઓ સ્વ. વિઠ્ઠલ રાદડીયાના પ્રતિમાનું અનાવરણ પણ કરશે. મળતી વિગત પ્રમાણે, રાજકોટ જિલ્લા કભક્ષાની સાત સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભા 22 સપ્ટેમ્બરે રાજકોટમાં યોજાશે. જેમાં દેશના દેશના પ્રથમ…
- ગાંધીનગર

વાઇબ્રન્ટ ગુજરાત કલ્ચરલ પ્રોગ્રામમાં ઉદયપુર વાસીઓ મન મુકીને ગરબે ઘૂમ્યા
ગાંધીનગરઃ ગુજરાતી અને મેવાડી સંસ્કૃતિને ઉજાગર કરતો ‘વાઇબ્રન્ટ ગુજરાત પ્રી-નવરાત્રિ ફેસ્ટિવલ’-૨૦૨૫ ઉદયપુર ખાતે યોજાયો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત વિઝન’ હેઠળ “વસુધૈવ કુટુંબકમ”ની ભાવનાને આગળ ધપાવતા ગુજરાત અને રાજસ્થાન વચ્ચે સાંસ્કૃતિક આદાન-પ્રદાનના ઉદ્દેશ્ય સાથે રવિવારે ઉદયપુરના…
- જામનગર

કોંગ્રેસે જામનગરના હાપા બ્રિજનું લોકાર્પણ કરતાં રાજકીય માહોલ ગરમાયો
જામનગરઃ જામનગર મહાનગરપાલિકા દ્વારા હાપા માર્કેટિંગ યાર્ડ પાસે નવનિર્મિત ઓવરબ્રિજનું કામ 99 ટકા પૂર્ણ થયું હોવા છતાં લોકાર્પણ માટે રોકી રાખવામાં આવ્યું હતું. જેથી કોંગ્રેસે પ્રજાને સાથે રાખીને લોકાર્પણ કરી નાંખતા રાજકીય માહોલ ગરમાયો હતો. જામનગરમાં ટ્રાફિકની સમસ્યાને હળવી કરવા…









