- સુરત

સુરતમાં ફાયર સેફ્ટીના નિયમોનું ઉલ્લંઘન કરતી હોસ્પિટલો સામે તંત્રએ લાલ આંખ કરી
સુરતઃ શહેરમાં ફાયર સેફ્ટીના નિયમોનું ઉલ્લંઘન કરનારી હોસ્પિટલો સામે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. ફાયર સેફ્ટીના મુદ્દે દાખવવામાં આવતી બેદરકારીને ગંભીરતાથી લઈ ફાયર વિભાગે પાંડેસરા, અલથાણ અને ઉન પાટિયા નજીક અલગ-અલગ ચાર હોસ્પિટલોને સીલ મારી કાર્યવાહી હાથ ધરી હતી,…
- આપણું ગુજરાત

ગુજરાત બોર્ડ ધો. 12 સાયન્સનું પૂરક પરીક્ષાનું પરિણામ થયું જાહેર, વિદ્યાર્થિનીઓએ મારી બાજી
ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા લેવામાં આવેલી ધો. 12 સાયન્સની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર થયું હતું. પૂરક પરીક્ષામાં 41.56 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા હતા.ધોરણ 12 સાયન્સમાં 19,251 વિદ્યાર્થીઓએ પૂરક પરીક્ષા આપી હતી, જેમાંથી 16, 789…
- વડોદરા

વડોદરામાં પાટીલના કાર્યક્રમ પહેલાં રાજપૂત મહિલા મોરચાના પ્રમુખ નજરકેદ કરાયા
વડોદરાઃ શહેરના સયાજીગંજ વિધાનસભા ક્ષેત્રમાં ૪.૮૦ કરોડના ખર્ચે નિર્મિત ૨૧૮ રિચાર્જ બોરવેલના ખાતમુહૂર્તનો કાર્યક્રમ હતો. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલ ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમ પહેલા પોલીસ તંત્ર દ્વારા સામાજિક કાર્યકરોને નજરકેદ કરી દેવામાં આવ્યા હતા. વડોદરા શહેર રાજપૂત સમાજના…
- અમદાવાદ

અમદાવાદના અસારવામાં રોડ ગટરની સમસ્યાને લઈ સ્થાનિકોએ ધારાસભ્યનો ઘેરાવ કર્યો
અમદાવાદઃ શહેરના અસારવા વિસ્તારમાં રોડ ગટરની સમસ્યાને લઈ સ્થાનિકોએ ધારાસભ્ય દર્શનાબેન વાઘેલાનો ઘેરાવ કર્યો હતો. સ્થાનિકોએ પ્રજાના પ્રાથમિક સુવિધાના કામો ન થતા હોવાને લઈને ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા સામે ઉગ્ર રજૂઆત કરી હતી. મળતી માહિતી મુજબ અમદાવાદના મેયર પ્રતિભા જૈનના વિસ્તાર…
- અમરેલી

મગફળીનો પણ રાહત પેકેજમાં સમાવેશ કરવા સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે માંગ કરી
અમરેલીઃ ગત વર્ષે પડેલા વરસાદથી થયેલા નુકસાન માટે રાજ્ય સરકારે બે દિવસ પહેલા સહાય પેકેજ જાહેર કર્યું હતું. આ સહાય પેકેજમાં અમરેલી સહિત છ જિલ્લાનો સમાવેશ થતો હતો. અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે મુખ્ય પ્રધાન…
- ટોપ ન્યૂઝ

શું ભારતને રશિયા પાસેથી ઓઈલ ખરીદવાની સજા આપશે ટ્રમ્પ? લગાવશે 500 ટકા ટેરિફ, જાણો
વોશિંગ્ટન ડીસીઃ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અનેક દેશો પર તોતિંગ ટેરિફ લગાવી દીધો છે. આ દરમિયાન બે અમેરિકન નેતા લિંડસે ગ્રાહમ (રિપબ્લિકન) અને રિચર્ડ બ્લૂમેંથલ (ડેમોક્રેટ)એ મળીને એક બિલ રજૂ કર્યું છે. જેમાં રશિયા પાસેથી ઓઈલ અને યુરેનિયમ ખરીદનારા દેશો…
- ગોંડલ

ગોંડલમાં કરંટ લાગતાં પીજીવીસીએલના બે વીજ કર્મચારીના કરૂણ મોત
ગોંડલઃ ગોંડલની સબ જેલ સામે પીજીવીસીએલના કર્મચારી ફીડરમાં કામ કરી રહ્યા હતા, તે દરમિયાન અચાનક કરંટ લાગતાં બે કર્મચારીઓના મોત નીપજ્યા હતા. બંને યુવા કર્મચારીઓના મોતથી શોકનો માહોલ છવાયો હતો. મળતી માહિતી અનુસાર પીજીવીસીએલ દ્વારા છેલ્લા ચાર દિવસથી શ્રીહરિ ફીડરમાં…
- ભાવનગર

એલર્ટઃ ચાંદીપુરા વાયરસ માટે ICMRની ટીમ ગુજરાતમાં, જાણો લક્ષણો અને સાવચેતી
ભાવનગરઃ ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના રિસર્ચ માટે ચાર જિલ્લાઓની પસંદગી કરવામાં આવી હતી. આ જિલ્લાઓમાં ભાવનગર, રાજકોટ, પંચમહાલ અને વલસાડનો સમાવેશ થાય છે. જે અંતર્ગત ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચની પાંચ વૈજ્ઞાનિકો અને એક લાયઝન ઓફિસરની ટીમ બે દિવસ માટે ભાવનગરની…
- સુરત

સુરતના તાપી બ્રિજનું પણ તાત્કાલિક થશે મરમ્મત કામ, વાહનવ્યવહાર માટે કરાયો બંધ
સુરતઃ વડોદરાના પાદરા તાલુકાના મુજપુર-ગંભીરા ખાતે બ્રિજ તૂટી પડવાની ઘટનામાં અનેક લોકોના મૃત્યુ થયા હતા. આ ઘટના બાદ રાજ્યભરમાં તંત્ર સફાળુ જાગ્યું હતું અને વિવિધ શહેરોમાં બ્રિજની ચકાસણી શરૂ કરવામાં આવી હતી. સુરતના જિલ્લા અધિકારી સૌરભ પારગીએ આજે તાપી નદી…
ગુજરાત ST નિગમમાં 2,320 નવા કંડક્ટરને નિમણૂક પત્રો એનાયત
ગાંધીનગરઃ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ એસ. ટી.માં નવી નિમણૂક મેળવેલા ૨૩૨૦ કંડક્ટર કક્ષાના યુવાઓ અને પાણી પુરવઠા બોર્ડમાં નવનિયુક્ત વિવિધ સંવર્ગના ૧૪૪ અધિકારીઓને મહાત્મા મંદિરમાં યોજાયેલા ગૌરવશાળી સમારોહમાં નિમણૂક પત્રો એનાયત કર્યા હતા. મુખ્ય પ્રધાને…








