- અમદાવાદ

પોપટ સોરઠિયા હત્યા મામલે અનિરૂદ્ધસિંહ જાડેજાએ ગોંડલ કોર્ટમાં આત્મસમર્પણ કર્યું, જૂનાગઢ જેલ મોકલવા આદેશ
અમદાવાદઃ સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં ભારે ખળભળાટ મચાવનાર 37 વર્ષ જુના ધારાસભ્ય પોપટભાઇ સોરઠીયા કેસમાં આરોપી રીબડાના અનિરૂધ્ધસિંહ જાડેજાએ ગોંડલ કોર્ટમાં સરેન્ડર કર્યું હતું. સુપ્રીમ કોર્ટે તેમને આપવામાં આવેલો 8 દિવસનો મુદત વધારો રદ કર્યા બાદ તેઓ કોર્ટમાં હાજર થયા…
- આપણું ગુજરાત

ગુજરાતમાં પુરુષોનો મૃત્યુદર મહિલાઓ કરતાં વધુ: હાર્ટ અટેકનાં કિસ્સાઓમાં ચિંતાજનક વધારો
અમદાવાદ: કોરોના પછી રાજ્યમાં ગરબા કે રમત ગમત દરમિયાન હાર્ટ એટેકના કેસમાં વધારો થયો છે. મોટા ભાગના કિસ્સામાં પુરુષોના જ મોત થયા છે. આ દરમિયાન ભારતના વસ્તી ગણતરીના સામે આવેલા આંકડા મુજબ ગુજરાતમાં દર 1000 પુરુષોએ મૃત્યુદર મહિલાઓ કરતાં વધુ…
- આપણું ગુજરાત

ગુજરાતમાં ખેતીવાડીના સાધનોની ખરીદી માટે સરકારી સહાય: સરકારી યોજનાનો કેટલા ખેડૂતોએ લીધો લાભ?
ગાંધીનગરઃ ગુજરાતમાં કૃષિ યાંત્રીકીકરણને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે માતબર રકમની સહાય જાહેર કરી છે. ભારત કૃષિ પ્રધાન દેશ છે, અને દેશના અર્થતંત્રને વેગવંતુ રાખવામાં ખેડૂતોનો ફાળો મહત્વપૂર્ણ છે. આજના ટેકનોલોજી આધારિત યુગમાં ખેતી માટે વપરાતા પશુ સંચાલિત…
- સુરત

ચોમાસાની વિદાય ટાણે મેઘરાજાની સુરતમાં ધમાકેદાર બેટિંગ, લિંબાયતમાં એક કલાકમાં 4.5 ઇંચ વરસાદથી જળબંબાકાર
સુરતઃ ચોમાસાના અંતિમ રાઉન્ડમાં મેઘરાજા દક્ષિણ ગુજરાત પર મન મુકીને વરસી રહ્યા છે. સુરત શહેરમાં સતત ત્રીજા દિવસે વરસાદ નોંધાયો હતો. શહેરના લિંબાયતમાં વરસાદનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. એક કલાકમાં સાડા ઇંચ વરસાદથી સમગ્ર વિસ્તાર જળમગ્ન થઈ ગયો હતો.…
- અમરેલી

અમરેલીના કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દૂધાતે પાર્ટીમાંથી હાંકી કાઢવાની અટકળો પર મૌન તોડ્યું, જાણો ગેરહાજર રહેવાનું કારણ
અમરેલીઃ જૂનાગઢમાં આયોજિત કોંગ્રેસના પ્રશિક્ષણ શિબિરમાં અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દૂધાતની સૂચક ગેરહાજરી જોવા મળી હતી. જેની ટોચના નેતૃત્વએ પણ ગંભીર નોંધ લીધી હતી, જે બાદ પ્રતાપ દૂધાતને પક્ષમાંથી હાંકી કાઢવામાં આવશે તેવી અટકળો વહેતી થઈ હતી. કોંગ્રેસની પ્રાશિક્ષણ…
- ભરુચ

ભરૂચ દૂધધારા ડેરી ચૂંટણી પૂર્વે સાંસદ મનસુખ વસાવાનો ગંભીર આક્ષેપઃ રાજકારણમાં ગરમાવો
ભરૂચઃ દૂધધારા ડેરીની આવતીકાલે ચૂંટણી યોજાશે. આ પહેલા મનસુખ વસાવાએ ગંભીર આક્ષેપ કર્યા હતા. સાંસદ વસાવાએ કહ્યું કે, ભરૂચમાં સહકારી સંસ્થાઓ મૂળ હેતુથી વિખેરાઈ ગઈ છે, ત્યારે સહકારી માળખાનું શુદ્ધિકરણ જરૂરી બની ગયું છે. સહકારી સંસ્થાઓની ચૂંટણી ખરીદફરોત થઈ રહી…
- આપણું ગુજરાત

ગુજરાતમાં સતત ચોથા વર્ષે ૧૦૦ ટકાથી વધુ વરસાદ: ચાલુ વર્ષે કચ્છમાં સૌથી વધુ ૧૩૫ ટકા વરસાદ
અમદાવાદઃ રાજ્યમાં ચાલુ ચોમાસું સિઝનમાં સાર્વત્રિક વરસાદના પરિણામે સરેરાશ ૧૦૮ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છ પ્રદેશમાં ૧૩૫ ટકા, ઉત્તર ગુજરાતમાં ૧૧૮ ટકા, દક્ષિણ ગુજરાતમાં ૧૧૨ ટકા, પૂર્વ-મધ્યમમાં ૧૧૦ ટકા જ્યારે સૌરાષ્ટ્રમાં ૯૩ ટકાથી વધુ સરેરાશ વરસાદ…
- ભાવનગર

શનિવારે PM Modi લોથલની મુલાકાત લેશે: ₹ 4,500 કરોડના પ્રોજેક્ટનું નિરીક્ષણ કરશે
ભાવનગરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને વિપક્ષના નેતા રાહુલ ગાંધી વારંવાર ગુજરાતની મુલાકાત લઈ રહ્યા છે, જેના માટે વિવિધ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને પ્રજાલક્ષી પ્રોજેક્ટનું ઉદ્ઘાટન યા શિલારોપણનું છે, પરંતુ બંનેની મુલાકાતને લઈને સરકારી કચેરીઓ ધમધમતી રહે છે, જેમાં શનિવારે વડા પ્રધાન…
- જૂનાગઢ

….તો રાહુલ ગાંધી આવતીકાલે આવી શકે છે ગુજરાત?
જૂનાગઢઃ ગુજરાતમાં કોંગ્રેસ આશરે ત્રણ દાયકાથી સત્તા વિહોણી છે, ત્યારે કોંગ્રેસને બેઠી કરવા હાલ જૂનાગઢમાં શહેર-જિલ્લા કોંગ્રેસ પ્રમુખોની તાલીમ શિબિર ચાલી રહી છે, જેમાં ભાગ લેવા રાહુલ ગાંધી શુક્રવારે ફરી જૂનાગઢ આવશે તેમ માનવામાં આવે છે. તેઓ ગુરુવારે જ આવવાના…
- બનાસકાંઠા

બનાસકાંઠાની મહિલા પશુપાલકે ₹ 1.94 કરોડનું દૂધ વેચીને બની ‘શ્રેષ્ઠ બનાસ લક્ષ્મી’
બનાસકાંઠાઃ સહકાર ક્ષેત્રે થયેલા વ્યાપક પ્રયાસોના પરિણામે રાજ્યના પશુપાલકો સમૃદ્ધ થઇ રહ્યાં છે અને ખાસ કરીને મહિલાઓ આત્મનિર્ભર બનીને સમાજને પ્રેરણા આપી રહી છે. આવી જ એક સાફલ્યગાથા બનાસકાંઠાના માનીબેનની છે. જેમણે વર્ષ 2024-25માં ₹1 કરોડ 94 લાખનું દૂધ ભરાવીને…









