- Top News
ગુજરાતમાં પણ શરૂ થયું વોટ ચોરી રાજકારણ, કોંગ્રેસે આપ્યા પુરાવા
અમદાવાદઃ ગુજરાતમાં પણ વોટ ચોરી મુદ્દે રાજકારણની શરૂઆત થઈ હતી. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ કમિટીના અધ્યક્ષ અમિત ચાવડાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેણે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની લોકસભા સીટ અંતર્ગત આવતી સુરતની ચોયાર્સી બેઠકનો ડેટા રજૂ કર્યો…
- રાજકોટ
અમિત ખૂંટ આપઘાત કેસ: સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક કરી, અનિરુદ્ધસિંહ જાડેજાની મુશ્કેલી વધી
રાજકોટઃ રીબડામાં અમિત દામજીભાઇ ખૂંટ આત્મહત્યા કેસમાં ગૃહ વિભાગ તરફથી સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર (પીપી) અને આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક કરવામાં આવી હતી. સ્પેશિયલ પીપી તરીકે ચેતન શાહ અને આસિસ્ટન્ટ પીપી તરીકે હિરેન પટેલની નિમણૂક કરવામાં આવી હતી. સમગ્ર કેસમાં અનિરુદ્ધસિંહ…
- આપણું ગુજરાત
ગુજરાતમાં ક્યાં આવેલું છે હાંસલપુર? PM મોદી સાથે શું કનેકશન, જાણો
અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે હાંસલપુરમાં મારુતિ સુઝુકીના ઇલેક્ટ્રિક વ્હીકલ યુનિટનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગને ભારતના મેક ઇન ઇન્ડિયા મિશનમાં એક નવા અધ્યાયની શરૂઆત થઈ હોવાની સાથે તેમણે કહ્યું હતું કે હવે ભારત ફક્ત પોતાના માટે જ નહીં,…
- અમરેલી
સંબંધોનું ખૂન: બગસરાના સાપરમાં ભાઈએ જ બહેનની હત્યા કરી, કારણ જાણીને ચોંકી જશો
અમરેલીઃ બગસરાના સાપર ગામમાં એક ચોંકાવનારી ઘટના બની હતી. એક ભાઈએ તેની જ સગી બહેનની છરીના ઘા મારીને હત્યા કરી હતી. આ હત્યા પાછળનું કારણ આરોપીની દીકરી અને મૃતક મહિલાના પુત્ર વચ્ચેનો પ્રેમસંબંધ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું. આ…
- આપણું ગુજરાત
સરદાર સરોવર ડેમ 87 ટકાથી વધુ ભરાયોઃ 98 ડેમ હાઇ એલર્ટ પર
અમદાવાદઃ હવામાન વિભાગે રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરી હતી.તેમજ આગામી ત્રણ દિવસ માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના આપવામાં આવી હતી. રાજ્યના કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી હતી. બંગાળની ખાડી પાસે…
- આપણું ગુજરાત
પ્રધાનમંડળ વિસ્તરણમાં અવરોધ કે સસ્પેન્સ યથાવત્: હવે નવું મુહૂર્ત ક્યારે?
ગાંધીનગરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસનો ગુજરાત પ્રવાસ પૂર્ણ કરીને દિલ્હી પરત ફર્યા હતા. બે દિવસ દરમિયાન તેમણે અનેક વિકાસલક્ષી કાર્યોની રાજ્યોને ભેટ આપી હતી તેમ જ પ્રવાસના પ્રથમ દિવસે અમદાવાદના નિકોલમાં જનસભા સંબોધી હતી.આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ…
- આપણું ગુજરાત
ગુજરાતમાં ૮૧ લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં ખરીફ પાકોનું વાવેતર, મગફળીનું સૌથી વધુ…
ગાંધીનગરઃ ચાલુ વર્ષે ગુજરાતમાં વરસેલા સાર્વત્રિક વરસાદના પરિણામે રાજ્યના ખેડૂતો દ્વારા પુષ્કળ માત્રામાં ખરીફ પાકોનું વાવેતર કર્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૮૫ ટકાથી વધુ નોંધાયો છે. જેની સામે રાજ્યમાં અત્યાર સુધીમાં જ ૯૪ ટકા એટલે કે,…
- અમદાવાદ
ગુજરાત હાઇ કોર્ટમાં બદલીનો વિરોધઃ ન્યાયાધીશની ટ્રાન્સફરનો પ્રસ્તાવ, વકીલો હડતાળ પર
અમદાવાદ: સુપ્રીમ કોર્ટની કોલેજિયમે દેશની વિવિધ હાઇ કોર્ટના 14 ન્યાયાધીશની બદલીની ભલામણ કરી હતી, જેમાં ગુજરાત હાઇ કોર્ટના બે ન્યાયાધીશ, જસ્ટિસ સંદીપ ભટ્ટ અને જસ્ટિસ સી.એમ. રોયનો પણ સમાવેશ થાય છે. જસ્ટિસ સંદીપ એન. ભટ્ટની મધ્ય પ્રદેશ હાઇ કોર્ટ અને…
- આપણું ગુજરાત
BZ કૌભાંડના આરોપી ભૂપેન્દ્ર ઝાલાને હાઇ કોર્ટે જામીન આપ્યા, 8 મહિને આવશે બહાર…
અમદાવાદઃ ઉત્તર ગુજરાતમાં બીઝેડ ગ્રૂપની પોન્ઝી સ્કીમ ચલાવી 6,000 કરોડનું કૌભાંડ આચરનારા ભૂપેન્દ્ર ઝાલાએ ગુજરાત હાઇ કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી કરી હતી. જેને કોર્ટે મંજૂરી આપી હતી. જેથી હવે ભૂપેન્દ્ર સિંહ ઝાલા 8 મહિને જેલમાંથી બહાર આવશે. હાઇ કોર્ટમાં સુનાવણી…
- આપણું ગુજરાત
સૌરાષ્ટ્રનો લોકપ્રિય તરણેતરનો મેળો આજથી શરૂ: શિવભક્તિ અને લોકસંસ્કૃતિનો સંગમનું જાણો શિડ્યૂલ…
સુરેન્દ્રનગરઃ સૌરાષ્ટ્રની લોકસંસ્કૃતિ, પરંપરા અને આધ્યાત્મિકતાને ઉજાગર કરતો સુપ્રસિદ્ધ તરણેતરનો લોકમેળો ભાદરવા સુદ કેવડા ત્રીજ થી છઠ્ઠ સુધી એટલે કે તા. ૨૬ થી ૨૯ ઓગસ્ટ સુધી ભક્તિભાવ અને ઉલ્લાસના વાતાવરણમાં યોજાશે. સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજાતા આ…