- આપણું ગુજરાત

ગુજરાતમાં જિલ્લા પ્રમાણે બનશે કલાઈમેન્ટ ચેન્જ પોલિસી, જાણો શું છે સરકારનો પ્લાન
અમદાવાદઃ ક્લાઈમેટ ચેન્જના કારણે અનેક પડકારો ઉભા થઈ રહ્યા છે. ભારતને 2070 સુધીમાં નેટ ઝીરો એમિશનના લક્ષ્યાંકને હાંસલ કરવા ગુજરાત સરકારે જિલ્લા સ્તરે પ્રોજેક્ટ્સ અમલમાં મૂકવાની યોજના બનાવી રહી છે. સૂત્રોના જણાવ્યા પર્માણે, ક્લાઈમેટ ચેન્જને રોકવા દરેક જિલ્લા મુજબના અંદાજો…
- ભુજ

બે દાયકા બાદ ચુકાદો: ₹ ૮૩ હજારની ઉચાપત પૂર્વ પોસ્ટ માસ્ટરને ભારે પડી, કોર્ટે ફટકારી 3 વર્ષ કેદની સજા
(અમારા પ્રતિનિધિ તરફથી) ભુજઃ આજથી ૨૧ વર્ષ પહેલાં કચ્છના સીમાવર્તી રાપર પંથકના પ્રાગપર ખાતેની પોસ્ટ ઓફિસમાં ૮૩ હજાર ૩૩૨ રૂપિયાની ઉચાપત કરનારા તત્કાલીન બ્રાન્ચ પોસ્ટ માસ્ટર હરિ રવાભાઈ પરમારને નામદાર અદાલતે તકસીરવાન ઠેરવીને તેને ત્રણ વર્ષના સખ્ત કારાવાસની સજા ફટકારતાં…
- ગાંધીનગર

ગુજરાતમાં 13 ક્લાસ-1 ઓફિસર લાંચ લેતા ઝડપાયા, હર્ષ સંઘવીનો વિભાગ ભ્રષ્ટાચારમાં મોખરે
ગાંધીનગરઃ ગુજરાતમાં 2025માં 13 ક્લાસ-1 ઓફિસર લાંચ લેતા ઝડપાયા હતા. એસીબી દ્વારા ઝડપવામાં આવેલા બાબુઓમાં હર્ષ સંઘવીઓનો વિભાગ ભ્રષ્ટાચારમાં મોખરે રહ્યો હતો. એસીબીએ વર્ષ 2025માં ટ્રેપ, અપ્રમાણસર મિલકત સહિતના કુલ 213 કરોડ રૂપિયા લાંચના કુલ 213 જેટલા ગુના નોંધીને 310…
- ગાંધીનગર

રાજ્યમાં માતા અને બાળમૃત્યુ દરમાં ઘટાડો કરવા સરકાર ચલાવે છે આ યોજના, 7 વર્ષમાં ચૂકવ્યા આટલા કરોડ
ગાંધીનગરઃ રાજ્યમાં માતા અને બાળમૃત્યુ દરમાં ઘટાડો કરવાના હેતુથી મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ‘નમો શ્રી યોજના’ વર્ષ-૨૦૨૪થી અત્યાર સુધી ૭ લાખથી વધુ લાભાર્થીઓને ગુજરાત સરકાર દ્વારા રૂ.૪૩૭.૩૨ કરોડ ચૂકવવામાં આવ્યા છે. રાજ્યની સગર્ભા મહિલાઓ ‘નમો શ્રી યોજના’નો બે પ્રસુતિ…
- અમદાવાદ

શમશેર સિંઘ રાજ્યના પોલીસ વડા નહીં બની શકે ? જાણો રસપ્રદ કારણ
અમદાવાદઃ સીમા સુરક્ષા દળના અધિક મહાનિર્દેશક શમશેર સિંઘને તેમની મૂળ કેડરમાં સમયપૂર્વે પરત મોકલવાનો નિર્દેશ કરવામાં આવ્યો હતો. 1991ની બેચના આઈપીએસ અધિકારી શમશેર સિંઘ ગુજરાત કેડરમાં પરત ફર્યા હતા. જે બાદ તેમની રાજ્યના પોલીસ વડા તરીકે નિમણૂકમી અટકળો વહેતી થઈ…
- ભુજ

કચ્છના કેટલા ખેડૂતો પાસેથી સરકારે કેટલા મણ મગફળીની ટેકાના ભાવે ખરીદી કરી ?
(અમારા પ્રતિનિધિ તરફથી) ભુજઃ ગુજરાત સરકાર દ્વારા ખરીફ પાક હેતુ વર્ષ ૨૦૨૫-૨૬માં મગફળી માટે રૂ. ૭૨૬૩, મગ માટે રૂ. ૮૭૬૮, અડદ માટે રૂ. ૭૮૦૦, અને સોયાબીન માટે રૂ. ૫૩૨૮ પ્રતિ કિવન્ટલ ટેકાનો ભાવ જાહે૨ ક૨વામાં આવ્યા હતા. જે અંતર્ગત ખરીફ…
- ગાંધીનગર

ગુજરાતમાં કયા ત્રણ આઈએએસનો વધારાનો ચાર્જ સોંપાયો ?
ગાંધીનગરઃ રાજ્ય સરકાર દ્વારા ત્રણ આઈએએસ અધિકારીને વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો. તાજેતરમાં ટ્રાન્સપોર્ટ કમિશનર તરીકે બદલી થઈ છે તેવા ડો. રાજેન્દ્ર કુમારને વડોદરાના સરકારી કંપની ગુજરાત સ્ટેટ ફર્ટિલાઈઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડના મેનેજિંગ ડિરેકટરની જવાબદારી સોંપવામાં આવી છે. રાજુકમાર બેનીવાલ…
- જૂનાગઢ

ગુજરાતના કયા ધારાસભ્યએ સરકારી કચેરીઓ રાત્રે ખુલ્લી રાખવાની માંગ કરી ? CMને પત્ર લખી શું કહ્યું, જાણો
જૂનાગઢઃ વિસાવદરથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ મુખ્ય પ્રધાનને પત્ર લખ્યો છે. જેમાં તેમણે લખ્યું છે કે, જો પોલીસ સ્ટેશન અને ટોલનાકા જેવી વ્યવસ્થાઓ રાત-દિવસ ચાલુ રહી શકતી હોય, તો જનતાના હિત માટે વહીવટી કચેરીઓ રાત્રે 9 વાગ્યા સુધી…
- અમદાવાદ

AMCનું ‘મિશન ડોગ સેન્સસ’ ફ્લોપ, એક પણ બિડ ન આવતા તંત્ર મૂંઝાયું
અમદાવાદઃ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કૂતરાંની ગણતરી કરવામાં આવનારી હતી. પરંતુ તેમાં એક મોટું વિધ્ન આવ્યું છે. કોર્પોરેશને આ માટે બહાર પાડેલા ટેન્ડરમાં કોઈએ બોલી જ લગાવી નથી. જેના પરિણામે કોર્પોરેશનને હવે 30 લાખનું ટેન્ડર ફરીથી બહાર પાડવાની ફરજ પડી…
- નેશનલ

અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં 4 વર્ષના વિલંબ, ખર્ચમાં 83 ટકાનો વધારો
નવી દિલ્હીઃ રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે તાજેતરમાં દેશની પ્રથમ બુલેટ ટ્રેન 15 ઓગસ્ટ, 2025ના રોજ સુરતથી બિલિમોરા વચ્ચે દોડશે તેવી જાહેરાત કરી હતી. ભારતની પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં ચાર વર્ષથી વધુના વિલંબના કારણે ખર્ચમાં અંદાજે 83 ટકાનો વધારો થયો છે…









