- અમદાવાદ

અમદાવાદમાં વિદ્યાર્થીઓ ભરેલી સ્કૂલ વાન ઊંધી વળી ગઈ, વાલીઓના જીવ તાળવે ચોંટ્યા…
અમદાવાદઃ શહેરના સાયન્સ સિટી રોડ પર આવેલી બેબીલોન ક્લબ પાસે એક સ્કૂલ વાન પલટી ગઈ હતી. વિદ્યાર્થીઓને લઈ જતી સ્કૂલવાન પલટી ખાઈ જતાં વાલીઓના જીવ તાળવે ચોંટી ગયા હતા. સ્કૂલ વાન ઉંધી વળી જતાં આસપાસના સ્થાનિકો દોડી આવ્યા હતા અને…
- આપણું ગુજરાત

RTE પ્રવેશમાં ઐતિહાસિક વધારો: 95,000થી વધુ વિદ્યાર્થીઓને લાભ, સહાય પણ મળશે…
ગાંધીનગરઃ દરેક માતા-પિતાનું સપનું હોય છે કે તેમનું બાળક સારી શાળામાં ઉત્તમ શિક્ષણ મેળવી પોતાના અને પરિવારના સપનાઓ પૂરા કરે. પરંતુ પરિવારની આર્થિક સ્થિતિની કારણે તેમનું આ સપનું સાકાર થઈ શકતું નથી. આવા પરિવારના બાળકો માટે RTEનો કાયદો આશા-શિક્ષણનું કિરણ…
- વડોદરા

વડોદરા સેક્શનમાં મુસાફરી કરનારા પ્રવાસીઓ માટે મહત્ત્વના સમાચાર, જાણી લો નવી અપડેટ…
અમદાવાદઃ પશ્ચિમ રેલવેના વડોદરા મંડળ પર વાસદ-રનોલી સ્ટેશનો વચ્ચે બ્રિજ નંબર 624 (અપ લાઇન) પર રિ-ગર્ડરિંગ કામ માટે 25 જૂન 2025 ના રોજ બ્લોક લેવામાં આવશે. જેના કારણે અમદાવાદ મંડળ માંથી ચાલતી/પસાર થતી કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે. જે નીચે મુજબ…
- સ્પોર્ટસ

રાજકોટમાં જન્મેલા ભૂતપૂર્વ ક્રિકેટર દિલીપ દોશીનું નિધન, લંડનમાં આવ્યો હાર્ટ એટેક
લંડનઃ રાજકોટમાં જન્મેલા ભૂતપૂર્વ ક્રિકેટર દિલીપ દોશીનું 77 વર્ષની વયે નિધન થયું હતું. લંડનમાં આવેલો હાર્ટ એટેક તેમના માટે જીવલેણ સાબિત થયો હતો. દિલીપ દોશી ઓર્થોડોક્સ સ્પિનર તરીકે જાણીતા હતા. તેમનો જન્મ 22 ડિસેમ્બર, 1947 ના રોજ રાજકોટ, ગુજરાતમાં થયો…
- ઇન્ટરનેશનલ

ઈરાને કતારમાં અમેરિકાના બેઝ પર કર્યો હુમલો, છોડી 6 મિસાઈલ…
દોહાઃ ઈરાનના પરમાણુ ઠેકાણા પર અમેરિકાના હવાઈ હુમલા બાદ ઈરાન અને અમેરિકા વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. ઈરાને કતાર સ્થિત અમેરિકન બેઝને નિશાન બનાવ્યું હતું. દોહામાં અમેરિકાના બેઝ પર 6 મિસાઈલથી હુમલો કરવામાં આવ્યો હતો. ઈઝરાયલના અધિકારી દ્વારા પણ…
- સ્પોર્ટસ

રાહુલ-પંતની સદી, ભારતે ઈંગ્લેન્ડને જીતવા આપ્યો 371 રનનો ટાર્ગેટ…
લીડ્સઃ ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે લીડ્સમાં પ્રથમ ટેસ્ટ રમાઈ રહી છે. લીડ્સ ટેસ્ટના ચોથા દિવસે ભારત બીજી ઈનિંગમાં 364 ઓલઆઉટ થયું હતું. ઈંગ્લેન્ડને જીતવા 371 રનનો ટાર્ગેટ મળ્યો હતો. બીજી ઈનિંગમાં ભારત તરફથી કે એલ રાહુલે સર્વાધિક 137 રન બનાવ્યા હતા. ઋષભ…
- ઇન્ટરનેશનલ

ઇઝરાયલનો ઈરાન પર 50 થી વધુ ફાઈટર જેટથી હુમલો: સંરક્ષણ કેન્દ્રોને નુકશાનની ભીતિ…
તેલ અવીવઃ ઈરાન અને ઈઝરાયલ વચ્ચે સંઘર્ષ દિન પ્રતિદિન વધી રહ્યો છે. બંને દેશો એકબીજા પર હુમલો કરવાની એક પણ તક છોડતા નથી. ઈરાને ઈઝરાયલ પર મિસાઈલોથી હુમલો કર્યો હતો, જેમાં ઈઝરાયલને મોટું નુકસાન થયું હતું. જે બાદ ઈઝરાયલની સેનાએ…
- આપણું ગુજરાત

અઠવાડિયામાં બીજી વાર આઈએએસ અધિકારીઓની બદલી
ગાંધીનગરઃ ગયા મંગળવારે 13 અધિકારીની બદલી થઈ હતી, ત્યારબાદ આજે ફરી બદલી થઈ હતી. ગુજરાતમાં બે આઈએએસ અધિકારીની બદલી અને નિમણૂક કરવામાં આવી હતી. અમરેલી કલેકટર અજય દહિયાની બદલી પંચમહાલના કલેકટર તરીકે કરવામાં આવી હતી. જ્યારે આઈએએસ વિકલ્પ ભારદ્વાજની અમરેલીના…
- આપણું ગુજરાત

ગુજરાતમાં રાત્રે 10 વાગ્યા સુધી આ જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ…
અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાએ જમાવટ કરી છે. રાજ્યમાં રાત્રે 10 વાગ્યા સુધી કેટલાક જિલ્લામાં વરસાદનું રેડ અલર્ટ આપવામાં આવ્યું છે. નાઉકાસ્ટ મુજબ રાત્રે 10 વાગ્યા સુધીમાં દાહોદ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, પંચમહાલ અને રાજકોટ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યુ છે. મંગળવારે…
- અમદાવાદ

અમદાવાદ વિમાન દુર્ઘટના: એર ઈન્ડિયાએ 275 મૃત્યુની પુષ્ટિ કરી
અમદાવાદઃ શહેરના મેઘાણીનગર વિસ્તારમાં 12 જૂનના રોજ બપોરે એર ઈન્ડિયાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ દુર્ઘટનામાં પ્લેનમાં સવાર 242 લોકો પૈકી 241ના મૃત્યુ થયા હતા. જ્યારે એક વ્યક્તિનો ચમત્કારિક બચાવ થયો હતો. એર ઇન્ડિયાના સીઈઓ દ્વારા આ દુર્ઘટનામાં 275 લોકોના…









