- અમદાવાદ

રથયાત્રાઃ જગન્નાથજીની નેત્રોત્સવ વિધિમાં ગૃહ રાજ્ય પ્રધાન હાજર રહ્યા, રુટનું કર્યું નિરીક્ષણ
અમદાવાદઃ શહેરમાં ભગવાન જગન્નાથજીની ૧૪૮મી રથયાત્રા માટે સુરક્ષા સહિતની તમામ વ્યવસ્થાઓ કરી લેવામાં આવી છે. ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ આજે ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિમાં સહભાગી થઈને આરતી ઉતારી હતી, તેમજ ધ્વજારોહણ પણ કરાવ્યું હતું. ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી…
- આપણું ગુજરાત

કાળા ડીબાંગ વાદળો કરશે ધરતી પર અભિષેક, અંબાલાલ પટેલે કહ્યું ઉતર ગુજરાત, પૂર્વ ગુજરાતમાં વરસાદની ‘ઘાત’…
અમદાવાદઃ રાજ્યમાં ચોમાસાએ જમાવટ કરી છે. સવારે 6 થી રાત્રે 10 વાગ્યા સુધીના આંકડા પ્રમાણે, રાજ્યના 138 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. રાજ્યમાં સૌથી વધુ વરસાદ નાંદોદમાં 8.66 ઈંચ પડ્યો હતો. દાહોદમાં 7.13 ઈંચ, તિલકવાડામાં 7.13 ઈંચ, ધરમપુરમાં 6.61 ઈંચ, વલસાડમાં…
- ઇન્ટરનેશનલ

ફરી નોબેલ પુરસ્કાર માટે ટ્રમ્પના નામની ભલામણ, હવે કોણે કર્યા નોમિનેટ?
વોશિંગ્ટન ડીસીઃ પહલગામ આતંકી હુમલાનો બદલો ભારતે ઓપરેશન સિંદૂરથી લીધો હતો. જે બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ સર્જાયો હતો. તે સમયે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સીઝફાયર કરાવ્યું હતું. હાલ ઈઝરાયલ અને અમેરિકા વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છ, આ સમયે…
- અમદાવાદ

કેસર કેરી મહોત્સવઃ અમદાવાદીઓ 4 કરોડની કેરી ઝાપટી ગયા…
અમદાવાદઃ શહેરમાં વસતા નાગરિકોને કાર્બાઈડ ફ્રી કેરી ઘરઆંગણે મળી રહે તે માટે રાજ્ય સરકાર હસ્તકના ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન દ્વારા તાજેતરમાં જ “કેસર કેરી મહોત્સવ-૨૦૨૫”નું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. નાગરિકોને રસાયણમુક્ત કેરી અને ખેડૂતોને તેમની કેરીના પોષણક્ષમ ભાવ મળી…
- અમદાવાદ

અમદાવાદ વિમાન દુર્ઘટના: ૨૫૯ મૃતકોની ઓળખ પૂર્ણ, ૨૫૬ પાર્થિવ દેહ સ્વજનોને સુપરત કરાયા…
અમદાવાદ: શહેરમાં થયેલી ભયાનક વિમાન દુર્ઘટનાના મૃતકોની ઓળખ પ્રક્રિયા અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. સિવિલ હોસ્પિટલ, અમદાવાદના સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. રાકેશ જોશીએ મીડિયા બ્રીફિંગમાં માહિતી આપતા જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં દુર્ઘટનાના કુલ ૨૫૯ મૃતકોની ઓળખ સફળતાપૂર્વક થઈ ચૂકી છે. આમાંથી…
- ગીર સોમનાથ

ગીરગઢડા વાડીના મકાનની અગાશી પર સિંહણે રાત વિતાવી, સવારે શિકારની શોધમાં નીકળી…
ગીરગઢડાઃ ગીરગઢડા અને નાઘેર વિસ્તારમાં સિંહોની અવરજવર સામાન્ય બની ગઈ છે. આ વિસ્તારમાં એક અનોખી ઘટના સામે આવી છે. ગીરગઢડા-ફરેડા રોડ પર આવેલી રમેશભાઈ ડોબરીયાની વાડીમાં એક સિંહણ પોતાના બાળક સાથે રાતવાસો કરવા પહોંચી ગઈ હતી. સિંહણે વાડીના મકાનની અગાશી…
- સુરત

નર્મદાના નાંદોદમાં 8 ઈંચથી વધુ વરસાદ, દોઢ દિવસમાં 16 ઈંચ વરસાદથી સુરતની બગડી સૂરત…
અમદાવાદ/સુરતઃ ગુજરાતમાં આજે પણ અનેક જિલ્લાના તાલુકાઓમાં વરસાદનું જોર યથાવત રહ્યું હતું. દક્ષિણ મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની સાથે સુરત સહિત નર્મદા જિલ્લામાં વરસાદને કારણે જનજીવન પર અસર થઈ છે. સુરતમાં દોઢ દિવસમાં 16 ઈંચ વરસાદ વરસી જતાં પૂરની સ્થિતિ સર્જાઈ…
- ગાંધીનગર

સરકારી હોસ્પિટલના ખાનગી વિઝિટિંગ તજજ્ઞ તબીબોના માનદ વેતનમાં વધારો કરાયો
ગાંધીનગરઃ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં સી.એમ.સેતુ યોજના અંતર્ગત એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત રાજ્યની જિલ્લા હોસ્પિટલો, પેટા જિલ્લા હોસ્પિટલો અને સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં સેવા આપતા વિઝિટિંગ તજજ્ઞ ડોક્ટરોના માનદ વેતનમાં વધારો કરવામાં આવ્યો…
- મોરબી

મોરબીને મળશે આધુનિક જેલ: 32 એકર જમીન ફાળવાઈ…
મોરબીઃ સરકારી કચેરીઓ આધુનિક અને સુવિધાયુકત બનાવવા રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે ત્યારે નગરમાંથી શહેર અને તાલુકામાંથી જિલ્લા બનેલા મોરબીમાં જિલ્લા કક્ષાની જેલ બનાવવા મહત્ત્વનો નિર્ણય મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યો હતો. આ આધુનિક જેલ બન્યા બાદ જેલમાં કેદીઓને…
- અમદાવાદ

અમદાવાદ રથયાત્રામાં AI બનશે સુરક્ષા કવચ: ભીડ નિયંત્રણ અને આગ એલર્ટ માટે પ્રથમવાર ઉપયોગ!
અમદાવાદઃ શહેરમાં અષાઢી બીજે નીકળનારી ૧૪૮મી રથયાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. અમદાવાદ મહાનગરમાં ભક્તિભાવપૂર્ણ વાતાવરણમાં યોજાતી આ રથયાત્રાના ૧૬ કિલોમીટર લાંબા રૂટ પરની કાયદો વ્યવસ્થા તેમ જ યાત્રા દરમિયાનની સુરક્ષા-સલામતી, વ્યવસ્થાઓ અંગે અમદાવાદ શહેર પોલીસ દ્વારા જે તૈયારીઓ કરવામાં…









