- નેશનલ

જેલની બહાર આવશે કે અંદર જ રહેશે ઉમર ખાલિદ અને શરજીલ ઈમામ? સુપ્રીમ કોર્ટ આજે સંભળાવશે ચુકાદો!
નવી દિલ્હી: દિલ્હી રમખાણોના કાવતરામાં સંડોવણીના આરોપમાં છેલ્લા પાંચ વર્ષથી જેલમાં બંધ ઉમર ખાલિદ અને શરજીલ ઈમામની મુક્તિ થશે કે નહીં, તેનો નિર્ણય આજે સુપ્રીમ કોર્ટ દ્વારા લેવામાં આવશે. વર્ષ 2020ના દિલ્હી રમખાણોના મુખ્ય કાવતરા સાથે જોડાયેલા આ કેસમાં ઉમર…
- ઇન્ટરનેશનલ

USમાં 27 વર્ષની ભારતીય યુવતીની હત્યા, 26 વર્ષનો પ્રેમી ગુમ થયાની ફરિયાદ કરીને ભારત ભાગી આવ્યો
વોશિંગ્ટન ડીસીઃ અમેરિકામાં નવા વર્ષની પૂર્વ સંધ્યાથી લાપતા 27 વર્ષીય ભારતીય યુવતીની હત્યાનો સનસનીખેજ મામલો સામે આવ્યો છે. 26 વર્ષનો પ્રેમી પ્રેમિકા ગુમ થયાની ફરિયાદ નોંધાવીને ભારત ભાગી આવ્યો હતો. પોલીસ મુજબ, મેરિલેન્ડના એલિસોટ સિટીમાં રહેતી નિકિતા ગોદિશાલા તેના પૂર્વ…
- અમદાવાદ

ગુજરાત હાઈ કોર્ટે કેસોનું ભારણ ઘટાડવા શું લીધો નિર્ણય?
અમદાવાદઃ ગુજરાત હાઈ કોર્ટમાં કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. જેના કારણે કોર્ટનું ભારણ વધી રહ્યું છે. કોર્ટની પ્રક્રિયાઓને આધુનિક બનાવવા અને સતત વધતા જતા કેસોના ભારણને હળવો કરવાના હેતુથી, ગુજરાત હાઈ કોર્ટે સુધારેલી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજરની જાહેરાત કરી…
- ઇન્ટરનેશનલ

ટ્રમ્પે ભારત પર ટેરિફ વધારવાની આપી ધમકી, પીએમ મોદીને લઈ કહી આ વાત
વોશિંગ્ટન ડીસીઃ ભારત અને રશિયા વચ્ચે દ્વિપક્ષીય વેપારને લઈ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વખત મોટું નિવેદન આપ્યું છે. તેમણે અર્થતંત્રની વર્તમાન સ્થિતિ તથા ટેરિફ નીતિનો ઉલ્લેખ કરીને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું નામ લીધું હતું. વ્હાઇટ હાઉસ તરફથી…
- સુરત

સુરતના માંડવી ધર્માંતરણ કેસમાં વધુ એક શિક્ષિકા પોલીસ સકંજામાં, ઝડપાયેલા 6 પૈકી 4 તો સરકારી શિક્ષક
સુરતઃ માંડવી ધર્માંતરણ કેસમાં વધુ એક શિક્ષિકાની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં 4 સરકારી શિક્ષકો છે. પોલીસ તપાસમાં મહિલા શિક્ષિકા મીનાબેન ચૌધરીનું નામ ખુલતા તેમની ધરપકડ કરવામાં આવી હતી.…
- ભુજ

કચ્છમાં કાળમુખા ટ્રકે બેના જીવ લીધા, નખત્રાણા અને ભચાઉ પંથકમાં માતમ
(અમારા પ્રતિનિધિ તરફથી) ભુજઃ કચ્છના ધોરીમાર્ગો રક્તરંજિત બનવાનો વણથંભ્યો સિલસિલો યથાવત રહેવા પામ્યો હતો. નખત્રાણા પંથકના ધાવડા નજીક ટ્રેઈલર અને મોટરસાઇકલ વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બાબુ ઓસમાણ કોળી (રહે. સુરલભિટ્ટ નખત્રાણા) (ઉ.વ. ૩૫)નું મોત થયું હતું. તેમજ ભચાઉના કુંજીસર નજીક સામેથી…
- આપણું ગુજરાત

ગુજરાતમાં જિલ્લા પ્રમાણે બનશે કલાઈમેન્ટ ચેન્જ પોલિસી, જાણો શું છે સરકારનો પ્લાન
અમદાવાદઃ ક્લાઈમેટ ચેન્જના કારણે અનેક પડકારો ઉભા થઈ રહ્યા છે. ભારતને 2070 સુધીમાં નેટ ઝીરો એમિશનના લક્ષ્યાંકને હાંસલ કરવા ગુજરાત સરકારે જિલ્લા સ્તરે પ્રોજેક્ટ્સ અમલમાં મૂકવાની યોજના બનાવી રહી છે. સૂત્રોના જણાવ્યા પર્માણે, ક્લાઈમેટ ચેન્જને રોકવા દરેક જિલ્લા મુજબના અંદાજો…
- ભુજ

બે દાયકા બાદ ચુકાદો: ₹ ૮૩ હજારની ઉચાપત પૂર્વ પોસ્ટ માસ્ટરને ભારે પડી, કોર્ટે ફટકારી 3 વર્ષ કેદની સજા
(અમારા પ્રતિનિધિ તરફથી) ભુજઃ આજથી ૨૧ વર્ષ પહેલાં કચ્છના સીમાવર્તી રાપર પંથકના પ્રાગપર ખાતેની પોસ્ટ ઓફિસમાં ૮૩ હજાર ૩૩૨ રૂપિયાની ઉચાપત કરનારા તત્કાલીન બ્રાન્ચ પોસ્ટ માસ્ટર હરિ રવાભાઈ પરમારને નામદાર અદાલતે તકસીરવાન ઠેરવીને તેને ત્રણ વર્ષના સખ્ત કારાવાસની સજા ફટકારતાં…
- ગાંધીનગર

ગુજરાતમાં 13 ક્લાસ-1 ઓફિસર લાંચ લેતા ઝડપાયા, હર્ષ સંઘવીનો વિભાગ ભ્રષ્ટાચારમાં મોખરે
ગાંધીનગરઃ ગુજરાતમાં 2025માં 13 ક્લાસ-1 ઓફિસર લાંચ લેતા ઝડપાયા હતા. એસીબી દ્વારા ઝડપવામાં આવેલા બાબુઓમાં હર્ષ સંઘવીઓનો વિભાગ ભ્રષ્ટાચારમાં મોખરે રહ્યો હતો. એસીબીએ વર્ષ 2025માં ટ્રેપ, અપ્રમાણસર મિલકત સહિતના કુલ 213 કરોડ રૂપિયા લાંચના કુલ 213 જેટલા ગુના નોંધીને 310…
- ગાંધીનગર

રાજ્યમાં માતા અને બાળમૃત્યુ દરમાં ઘટાડો કરવા સરકાર ચલાવે છે આ યોજના, 7 વર્ષમાં ચૂકવ્યા આટલા કરોડ
ગાંધીનગરઃ રાજ્યમાં માતા અને બાળમૃત્યુ દરમાં ઘટાડો કરવાના હેતુથી મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ‘નમો શ્રી યોજના’ વર્ષ-૨૦૨૪થી અત્યાર સુધી ૭ લાખથી વધુ લાભાર્થીઓને ગુજરાત સરકાર દ્વારા રૂ.૪૩૭.૩૨ કરોડ ચૂકવવામાં આવ્યા છે. રાજ્યની સગર્ભા મહિલાઓ ‘નમો શ્રી યોજના’નો બે પ્રસુતિ…









