- વડોદરા
વડોદરા મનપા તંત્ર દ્વારા અકોટા વિસ્તારમાં લારી-ગલ્લા હટાવવા જતા વિરોધ કર્યો
વડોદરાઃ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રએ શહેરના માર્ગો પર દબાણ સર્જતા લારી-ગલ્લાવાળા સામે કાર્યવાહી શરૂ કરી છે, જો કે તેની સામે વિરોધ ઉઠ્યો છે. વડોદરા પાલિકા કચેરીમાં વહીવટી ચાર્જ ભરવા છતાં અકોટા બ્રિજથી તાજ હોટલ સુધીના રોડ રસ્તાની બંને બાજુના લારી ગલ્લા…
- ગાંધીનગર
રાજ્યમાં કુલ 751 પંચાયતો બિનહરીફ જાહેર, ભાવનગરમાં સૌથી વધુ 102 ગ્રામ પંચાયતો બિનહરીફ
ગાંધીનગરઃ ગુજરાતમાં આગામી 22મી જૂનના રોજ ગ્રામપંચાયતની ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણી પહેલા ગ્રામ પંચાયતોને સમરસ કરવા માટે ધારાસભ્યો, પ્રધાનો અને આગેવાનો દ્વારા પ્રયાસો કરવામાં આવ્યા હતાં. આ ઉપરાંત લાખો રૂપિયાના ઈનામ અને ગ્રાન્ટની પણ જાહેરાત કરાઈ હતી. ત્યારે રાજ્ય…
- જામનગર
જામનગરમાં ભારે વરસાદથી 49 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો : 173 વીજ ફીડર બંધ થયા
જામનગરઃ જિલ્લામાં પડેલા પ્રથમ વરસાદના કારણે વીજ તંત્રને પણ અસર થઈ હતી. જિલ્લાના 49 ગામમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. કુલ 173 વીજ ફીડરો બંધ થયા હતા, જયારે 9 વીજ પોલ ધરાશાયી થઈ ગયા હતા. જામનગર જિલ્લામાં કુલ 49 ગામમાં પુરવઠો…
- આપણું ગુજરાત
ગુજરાતમાં વરસાદથી 18 લોકોના મૃત્યુ, 20 જિલ્લાઓમાં એસ.ડી.આર.એફની ટીમો તહેનાત કરવામાં આવી
ગાંધીનગરઃ સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર ખાતે રાહત કમિશનર આલોકકુમાર પાંડેએ આગામી સમયમાં રાજ્યમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહીની માહિતી આપતા જણાવ્યું હતું કે, મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે SEOC ગાંધીનગર ખાતે IMDના અધિકારીઓ, એન.ડી.આર.એફ, એસ.ડી.આર.એફ,…
- ભાવનગર
આવતીકાલે ભાવનગર જિલ્લાની તમામ શાળાઓ બંધ રહેશે, ગુજરાતમાં 23 જૂન સુધી અતિભારે વરસાદની આગાહી
ભાવનગરઃ ભાવનગરમાં છેલ્લાં બે દિવસથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. મેઘમહેરના કારણે નદીઓમાં નવા નીરની આવક થઈ છે. અતિ ભારે વરસાદ અને હવામાન વિભાગના રેડ એલર્ટને ધ્યાને લઈને બુધવારે (18 જૂન) શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો. જિલ્લા કલેક્ટરે શું…
- અમદાવાદ
અમદાવાદ વિમાન દુર્ઘટના: 162 મૃતકોના ડીએનએ સેમ્પલ મેચ થયા, 101 મૃતદેહ પરિવારજનોને સોંપાયા
અમદાવાદઃ ગુજરાત સરકાર દ્વારા અમદાવાદમાં એઆઈ-171 વિમાન દુર્ઘટના બાદ યુદ્ધના ધોરણે રાહત-બચાવની કામગીરી કરાઈ રહી છે. 12 જૂનના રોજ અમદાવાદથી લંડન જતી ફ્લાઈટ ક્રેશ થઈ હતી, જેમાં 279 લોકોના મૃત્યુ થયા હતા. આ દુર્ઘટના પછી ડીએનએ સેમ્પલ લઈને મૃતદેહોની ઓળખની…
- ગાંધીનગર
વિધાનસભાની કડી અને વિસાવદર બેઠક પર નવી ગાઈડ લાઈન મુજબ પેટા ચૂંટણી યોજાશે
ગાંધીનગરઃ ગુજરાતની બે વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજાઈ રહી છે, ત્યારે ચૂંટણી માટે અમલી બનેલી નવી ગાઈડલાઈન મુજબ આ ચૂંટણી યોજાશે. અલગ અલગ 21 મુદ્દા હેઠળ નવી જોગવાઈનો અમલ કરવામાં આવ્યો છે, ત્યારે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી સંદર્ભે સુચવેલા…
- અમદાવાદ
આજે રાજ્યમાં 195 તાલુકામાં વરસાદ, બરવાળામાં સૌથી વધુ 7 ઈંચ
અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાએ શાનદાર એન્ટ્રી કરી છે. રાજ્યમાં છેલ્લા બે દિવસથી અનરાધાર વરસાદ પડી રહ્યો છે. આજ રાજ્યમાં 195 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ બોટાદ જિલ્લાના બરવાળામાં 7.01 ઈંચ વરસાદ પડ્યો હતો. સુરેન્દ્રનગરના સાયલામાં 6.3 ઈંચ, બોટાદમાં 5.43 ઈંચ,…
- આપણું ગુજરાત
ગુજરાતમાં અચાનક 13 IAS અધિકારીની કરી બદલી, જોઈ લો યાદી?
ગાંધીનગરઃ રાજ્યના 13 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી હતી. ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા અધિકારીઓની બદલી અંગે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું હતું. આ બદલીઓમાં અશ્વિની કુમારને શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગમાંથી ક્રીડા, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગમાં…
- વડોદરા
વડોદરામાં વરસાદની શરૂઆત સાથે જ જમીન ધસી પડી, વાહનો ખૂપ્યા
વડોદરાઃ ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પછી હવે વડોદરામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. જોકે, શહેરમાં વરસાદની શરૂઆત સાથે જ સ્માર્ટ સિટીની પોલ ખૂલી હતી. વડોદરાના અકોટા ખાતે જમીન ધસી પડવાનો બનાવ બન્યો હતો, જ્યારે અલકાપુરીમાં રોડ બેસી ગયો હતો. ઉપરાંત,…