- Top News

ગુજરાતમાં ચોમાસાના નવા રાઉન્ડમાં 142 તાલુકામાં મેઘમહેર, સિઝનનો સરેરાશ ૯૨ ટકાથી વધુ વરસાદ ,
અમદાવાદઃ હવામાન વિભાગ દ્વારા 10 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી હતી.. દક્ષિણ ગુજરાતમાં આગામી 3 દિવસ માટે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. હવામાન વિભાગ મુજબ,આગામી 5 દિવસ દરમિયાન રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે…
- Top News

દિલ્હીમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની મેગા ઇવેન્ટ: ‘વાઇબ્રન્ટ ગુજરાત’ માટે ઉદ્યોગપતિઓ સાથે બેઠક
અમદાવાદઃ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સીસના પ્રમોશન માટે નવી દિલ્હીમાં અગ્રણી ઉદ્યોગોકારો, ઔદ્યોગિક સંગઠનોના પદાધિકારીઓ સાથે સંવાદ કર્યો હતો. જેમાં તેમણે કહ્યું, ટ્રેડ એન્ડ ટ્રેડિશન, કોમર્સ એન્ડ કલ્ચર, ઇન્ડસ્ટ્રી એન્ડ એન્ટરપ્રિન્યોરશિપનો સંગમ ધરાવતું વાઇબ્રન્ટ ગુજરાત વડા પ્રધાન…
- ગાંધીનગર

જીએસટી ઘટતા ગુજરાતમાં રીન્યુએબલ એનર્જીને વેગ મળશેઃ મુખ્ય પ્રધાન, નાણા પ્રધાને પીએમ મોદીનો માન્યો આભાર
ગાંધીનગરઃ જીએસટીના દરમાં ઘટાડો કરવા બદલ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો. મુખ્ય પ્રધાને કહ્યું હતું કે, વડા પ્રધાને હજી થોડા દિવસ પહેલા સ્વાતંત્ર્ય દિવસના તેમના સંબોધનમાં લાલ કિલ્લા પરથી નાગરિકોના જીવનને વધુ સરળ બનાવવાનું…
- વડોદરા

અમદાવાદ-મુંબઈ હાઇ-વે પર ફરી વખત 15 કિ.મી.નો ટ્રાફિકજામઃ વાહનચાલકોને હાલાકી
વડોદરાઃ અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈ-વે પર આવેલા જાંબુવા બ્રિજ પર ફરી એકવાર 15 કિ.મી. લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો. ટ્રાફિકજામના કારણે વાહનચાલકો પરેશાન થઈ ગયા હતા. ટ્રાફિકમાં એમ્બ્યુલન્સો પણ ફસાઇ ગઈ હતી. જાંબુવાથી લઇને પુનિયાદ સુધી વાહનોની લાંબી-લાંબી કતારો લાગી હતી. વારંવાર…
- Top News

મેઘરાજાની મહેર: રાજ્યમાં અત્યારસુધીમાં સરેરાશ ૯૨ ટકાથી વધુ વરસાદ
ગાંધીનગરઃ ગુજરાતમાં ચાલુ વર્ષે મેઘરાજાએ તમામ વિસ્તારમાં મેઘમહેર કરી છે. ચોમાસું સિઝનમાં સાર્વત્રિક વરસાદના પરિણામે તા. ૦૪ સપ્ટેમ્બર ૨૦૨૫ની સ્થિતિએ સરેરાશ ૯૨.૬૪ ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ઉત્તર ગુજરાતમાં ૯૬.૯૪ ટકા વરસાદ, દક્ષિણ ગુજરાતમાં ૯૬.૯૧ ટકા, પૂર્વ-મધ્યમાં ૯૩.૭૯…
- બનાસકાંઠા

ડીસામાંથી ડુપ્લિકેટ ચલણી નોટોની ફેક્ટરી ઝડપાઈઃ 40 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
ડીસાઃ રાજ્યમાં નકલીના રાફડો ફાટ્યો હોય તેમ એક બાદ એક નકલી વસ્તુઓ ઝડપાઈ રહી છે. નકલી પીએમઓ, સીએમઓ, પીએસઆઈ, દારૂ ફેક્ટરી, નકલી વિઝા બાદ હવે ડુપ્લિકેટ નોટોની ફેક્ટરીનો પર્દાફાશ થયો હતો. બનાસકાંઠા એલસીબીએ ડીસા તાલુકાના મહાદેવીયા ગામેથી ડુપ્લિકેટ નોટોની ફેક્ટરી…
- સુરત

સુરતમાં ડબલ સ્યુસાઈડઃ અલથાણમાં માતા-પુત્રએ 13મા માળેથી મોતની છલાંગ લગાવી
સુરતઃ શહેરમાં વધુ એક આપઘાતની ઘટના બની હતી. અલથાણ વિસ્તારમાં એક મહિલાએ તેના પુત્રને 13મા માળેથી ફેંક્યા બાદ પોતે પણ કૂદી પડી હતી. જેના કાણે બંનેના કમકમાટીભર્યા મોત થયા હતા. માતા-પુત્ર સોસાયટીમાં સ્થાપિત ગણપતિ દાદાની મૂર્તિથી માત્ર 20 ફૂટ દૂર…
- ખેડા

ખેડામાં ધો. 6માં ભણતી વિદ્યાર્થિનીઓ એક સાથે બીમાર પડી, વાલીઓમાં ચિંતા
ખેડાઃ શહેરમાં એક ચોંકાવનારી ઘટના બની હતી. ધો.6માં અભ્યાસ કરતી 25 વિદ્યાર્થિનીઓ એક સાથે બીમાર પડી હતી. તમામ વિદ્યાર્થિનીઓને એક સાથે જ ઝાડા-ઉલટી અને ગભરામણ જેવી ફરિયાદ થઈ હતી. શાળા દ્વારા વિદ્યાર્થિનીઓને તાત્કાલિક સારવાર અર્થે હૉસ્પિટલ ખસેડવામાં આવી હતી. શું…
- ગાંધીનગર

બોઈલર નિરીક્ષણ ફી થકી સરકારને રૂ. ૩૬ કરોડથી વધુની આવક પણ થઈ
ગાંધીનગરઃ ગુજરાત આજે અનેક મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગોનું હબ છે. આ ઉદ્યોગોમાં વપરાતા બોઇલરોના ઉપયોગ દરમિયાન એક્સપ્લોઝન-વિસ્ફોટની ઘટના અટકાવીને જાનમાલ-મિલકતનું રક્ષણ કરવા રાજ્ય સરકારનો ટેકનોક્રેટ વિભાગ એટલે ‘બોઇલર તંત્ર’. શ્રમ આયુક્તની સીધી દેખરેખ હેઠળ ચાલતા આ બોઇલર તંત્ર દ્વારા અત્યારસુધીમાં રાજ્યમાં નોંધાયેલા…
- અમદાવાદ

ગુજરાતમાં એનઆરઆઈ ડિપોઝિટ 1.08 લાખ કરોડને પાર, જૂન કવાર્ટરમાં થયો 17 ટકાનો વધારો
અમદાવાદઃ વિદેશમાં ગુજરાતીઓ મોટી સંખ્યામાં વસે છે. એનઆરઆઈ દર વર્ષે રાજ્યમાં મોટી સંખ્યામાં ડિપોઝિટ કરાવે છે. સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીના તાજેતરના આંકડા અનુસાર, નાણાકીય વર્ષ 2026ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં એનઆરઆઈ ડિપોઝિટમાં 16.97 ટકાનો મોટો ઉછાળો જોવા મળ્યો હતો. એનઆરઆઈ ડિપોઝિટ્સ…









