- અમદાવાદ

અમદાવાદનું વસ્ત્રાપુર તળાવ ફરીથી ખુલશે, જાણો ક્યારે થશે લોકાર્પણ
અમદાવાદઃ શહેરના વસ્ત્રાપુર તળાવમાં હાલ સમારકામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ તળાવ ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં ફરી ખૂલશે. સમારકામ અને રિનોવેશનનું લગભગ 80 ટકા કામ પૂરું તઈ ગયું છે. કોન્ટ્રાક્ટરને આ મહિનાના અંત સુધીમાં કામ પૂર્ણ કરવાની સમયમર્યાદા આપવામાં આવી હતી.…
- અમદાવાદ

કોંગ્રેસ રાજ્યભરમાં યોજશે ‘જન આક્રોશ યાત્રા’, બે મહિનામાં સમગ્ર ગુજરાત આવરી લેશે
અમદાવાદ: ગુજરાતમાં કોંગ્રેસ ફરી બેઠી થવા મથામણ કરી રહી છે. જે સંદર્ભે રાજ્યમાં 21 નવેમ્બરથી જન આક્રોશ યાત્રા શરૂ થશે. ઉત્તર ગુજરાતમાં ધીમાથી શરૂ થનારી આ કૂચ ઉત્તર ગુજરાતના જિલ્લાઓના ગામો અને નગરોમાંથી પસાર થઈને બેચરાજી ખાતે સમાપ્ત થશે. ગુજરાત…
- નેશનલ

દેશમાં 2 કરોડ નોકરીઓ પર સંકટ, મંદી નહીં પણ આ કારણે લોકો થઈ શકે છે બેકાર…
નવી દિલ્હીઃ નોકરીયાત વર્ગ માટે માઠા સમાચાર છે. દેશમાં આશરે બે કરોડ લોકોની નોકરી પર સંકટ સર્જાઈ શકે છે. જે માટે એઆઈ નહીં પણ અન્ય કારણો જવાબદાર બનશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, જો નીતિ નિર્માતાઓએ તાત્કાલિક કાર્યવાહી નહીં કરે, તો તેના…
- આપણું ગુજરાત

પાટીલે ગુજરાત પછી બિહારમાં પણ ભાજપને રેકોર્ડ બ્રેક જીત અપાવી…
સુરતઃ બિહાર વિધાનસભા ચૂંટણીના ગઈકાલે પરિણામો જાહેર થયા હતા. જેમાં ભાજપ 89 બેઠક જીતીને સૌથી મોટા પક્ષ તરીકે ઉભર્યો હતો. ભાજપે 101 બેઠક પર ઉમેદવારો ઉતાર્યા હતા. બિહાર વિધાનસભા ચૂંટણીને લઈએ ભાજપે સી આર પાટીલને સહ પ્રભારી બનાવ્યા હતા. બિહારમાં…
- અમદાવાદ

અમદાવાદથી મુંબઈ માત્ર ચાર કલાકમાં પહોંચી શકાશે, વંદે ભારત સ્લીપર ટ્રેનનું 130 કિમીની ઝડપે સફળ ટ્રાયલ રન
અમદાવાદઃ વંદે ભારત સ્લીપર ટ્રેનનું શુક્રવારે અમદાવાદ અને મુંબઈ વચ્ચે સફલ ટ્રાયલ રન થયું હતું. જેમાં તેણે 130 કિમી પ્રતિ કલાકની સ્પીડ હાંસલ કરી હતી. બે કલાકમાં સુરત, ચાર કલાકમાં મુંબઈ આ ટ્રેન સવારે 9:20 વાગ્યે અમદાવાદથી ઉપડી, 11:20 વાગ્યે…
- નેશનલ

ડૉ. શાહીનને લઈ થયો મોટો ખુલાસો, નકલી એડ્રેસ પર ખરીદ્યું હતું સિમકાર્ડ અને ગઇ હતી થાઇલેન્ડ
નવી દિલ્હીઃ ફરીદાબાદ જૈશ મોડ્યૂલમાં ધરપકડ કરાયેલી ડૉ. શાહીન શાહિદને લઈ મોટો ખુલાસો થયો છે. તપાસ એજન્સી મુજબ, શાહીન છેલ્લા ઘણા સમયથી નકલી એડ્રેસ પર લેવામાં આવેલા મોબાઇલ સિમનો ઉપયોગ કરતી હતી. આ સિમ તેના મોટાભાગના સંપર્ક અને ગતિવિધિમાં ઉપયોગમાં…
- વડોદરા

ડેટા-આધારિત ભવિષ્ય: રાજ્યમાં ઊર્જા વિભાગનું ડાટા-ડ્રિવન આયોજન, જાણો શું થશે ફાયદો
વડોદરાઃ ઊર્જા પ્રધાન ઋષિકેશભાઇ પટેલે વીજ વિભાગ માટે ક્રાંતિકારી સાબિત થનારા વેબપોર્ટલ ઊર્જા સંવર્ધનમનું લોંચિંગ કર્યું હતું. આ વેબપોર્ટલમાં વીજ ઉત્પાદનથી માંડીને ગ્રાહકો દ્વારા થતાં વીજ વપરાશ સહિતનો તમામ ડેટા સંગ્રહિત કરી ભવિષ્યની યોજનાઓનું અમલીકરણ કરવા માટે ચાવીરૂપ સાબિત થશે.…
- ભાવનગર

ભાવનગરમાં લગ્નના દિવસે જ દુલ્હાએ કરી દુલ્હનની હત્યા, લગ્ન ગીતના બદલે ગવાયા મરસિયા
ભાવનગરઃ શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. એક દુલ્હાએ તેની દુલ્હનની છરીના ઘા ઝીંકીને હત્યા કરતાં ચકચાર મચી ગઈ હતી. ભાવિ પતિ દ્વારા જ ખૂની ખેલ ખેલવામાં આવતાં અરેરાટી વ્યાપી ગઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર પ્રભુદાસ તળાવ વિસ્તારમાં રહેતા…
- અમદાવાદ

ગુજરાત ATS એ ઝડપેલા ત્રણ આતંકીઓની હવે NIA કરશે પૂછપરછ, ચોંકાવનારી વિગતો આવી શકે છે સામે
અમદાવાદઃ ગુજરાત એટીએસ દ્વારા તાજેતરમાં અમદાવાદમાંથી ત્રણ આતંકીની ધરપક કરવામાં આવી હતી.આતંકી ડૉ. અહેમદ સૈયદ દ્વારા સૌથી ખતરનાક ગણાતું એવું રાઈઝીન (Ricin)નામનું ઝેરી કેમિકલ તૈયાર કરીને મોટા પ્રમાણમાં જાનહાનિ કરવાનું કાવતરું હતું. ડૉ. અહેમદ સૈયદ અન્ય શકમંદ તબીબોના સંપર્કમાં પણ…
- ગાંધીનગર

ગરવી ગુર્જરીની કમાલ: ૭ મહિનામાં ₹૧૭ કરોડથી વધુની સ્વદેશી હાથશાળ-હસ્તકલાનું ધૂમ વેચાણ!
ગાંધીનગરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ‘હર ઘર સ્વદેશી,ઘર ઘર સ્વદેશી’ અભિયાનને વધુ ગતિમય અને તેજોમય બનાવવા મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્યના હાથશાળ અને હસ્તકલાની સ્વદેશી બનાવટો-સ્થાનિક કલાકારોને વિશેષ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.રાજ્ય સરકારના હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ…









