- ગાંધીનગર

ભૂપેન્દ્ર પટેલની નવી કેબિનેટ જૂની કેબિનેટથી કેટલી છે અલગ?
ગાંધીનગરઃ ગુજરાત કેબિનેટનું આજે વિસ્તરણ થયું હતું. ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની સરકારના તમામ 16 પ્રધાનોના ગુરુવારે રાજીનામા લેવામાં આવ્યા હતા. નવી ટીમમાં 25 પ્રધાનોનો સામેલ કરવામાં આવ્યા, જેમાં માત્ર છ જૂના પ્રધાનોને સ્થાન મળ્યું હતું. જોકે હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોરની…
- ગાંધીનગર

સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટની બાદબાકી: ગુજરાત સરકારમાં એકેય પ્રધાન નહીં?
ગાંધીનગરઃ ગુજરાતના પ્રધાનમંડળનું આજે વિસ્તરણ થયું હતું. નવા પ્રધાનમંડળમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિત 26 મંત્રીઓ બનાવાયા હતા. નવા પ્રધાનમંડળમાં મુખ્ય પ્રધાન સહિત 7 પાટીદાર, 8 ઓબીસી, 3 એસસી અને 4 એસટીનો સમાવેશ થાય છે. જેમાં 3 મહિલા છે. જોકે…
- ગાંધીનગર

40 વર્ષના હર્ષ સંઘવીને પ્રમોશન કેમ મળ્યું, જાણો હકીકત?
ગાંધીનગરઃ ગુજરાતના પ્રધાનમંડળનું આજે વિસ્તરણ થયું હતું. જેમાં હર્ષ સંઘવીને પ્રમોશન આપવામાં આવ્યું હતું. તેમને નાયબ મુખ્ય પ્રધાન બનાવવામાં આવ્યા હતા. છેલ્લા ચાર વર્ષથી રાજ્યમાં કોઈ મુખ્ય પ્રધાન નહોતા. હર્ષ સંઘવી અત્યાર સુધીમાં ભૂપેન્દ્ર પટેલ સરકારમાં ગૃહ રાજ્ય પ્રધાનની સાથે…
- નેશનલ

બિહાર ચૂંટણીમાં ગુજરાતના કયા 10 આઈએએસને ચૂંટણી નિરીક્ષક તરીકે મુકવામાં આવ્યા, જુઓ લિસ્ટ
અમદાવાદઃ બિહારમાં બે તબક્કામાં વિધાનસભા ચૂંટણી યોજાશે. ગુજરાતમાંથી 10 આઈએએસ અધિકારીઓની ચૂંટણી નિરીક્ષક તરીકે નિમણૂક કરવામાં આવી હતી. મિલિન્દ તોરવણે, રાહુલ ગુપ્તા, રાજેશ માંજુ, રાજકુમાર બેનિવાલ, આલોક કુમાર પાંડે, સંદિપ જે સાંગલે, ધવલકુમાર પટેલ, નાગરાજન એમ, વી જે રાજપૂત અને…
- Top News

તમામ પ્રધાનોના રાજીનામા કેમ લીધા? ગોપાલ ઈટાલિયાએ ગણાવી ‘સામૂહિક નિષ્ફળતા’
વિસાવદર: ગુજરાતમાં આવતીકાલે પ્રધાનમંડળનું વિસ્તરણ થશે. આ પહેલા રાજ્યના રાજકારણમાં ભારે ખળભળાટ મચાવતી ઘટનામાં મુખ્ય પ્રધાને રાજ્યના તમામ પ્રધાનોના રાજીનામા લઈ લીધા હોવાના મીડિયા અહેવાલોથી રાજકીય ગલિયારોમાં ગરમાવો આવ્યો હતો. આ સામૂહિક રાજીનામાની ઘટના પર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ…
- આપણું ગુજરાત

દક્ષિણ ગુજરાતમાં ફરી વરસાદ, દિવાળી પર માવઠાની શક્યતા
અમદાવાદઃ ગુજરાતમાં હાલ દિવાળીના તહેવારની રોનક જામી રહી છે. આ દરમિયાન રાજ્યમાં દક્ષિણ ગુજરાતમાં ફરી વરસાદ વરસ્યો હતો. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા પ્રમાણે, ડાંગમાં 0.94 ઇંચ, વાંસદામાં 0.83 ઇંચ, ધરમપુરમાં 0.20 ઇંચ, કપરાડામાં 0.12 ઇંચ અને પારડીમાં 0.04 ઇંચ…
- આપણું ગુજરાત

ગુજરાતમાં તમામ પ્રધાનોના રાજીનામા લેવાયા, મુખ્ય પ્રધાન રાજ્યપાલને સોંપશે
ગાંધીનગરઃ રાજ્યમાં આવતીકાલે પ્રધાનમંડળનું વિસ્તરણ થશે. આ પહેલા આજે મુખ્ય પ્રધાનના નિવાસસ્તાને બેઠક મળી હતી. જેમાં તેમણે હાઈ કમાન્ડના નિર્ણયની માહિતી આપી હતી. મુખ્ય પ્રધાન સિવાયના તમામ પ્રધાનોના રાજીનામા લેવામાં આવ્યા હતા. ગુજરાત ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ અને સહકાર પ્રધાન…
- ગાંધીનગર

ગુજરાતમાં મુખ્યમંત્રી પણ બદલાઈ જશે ? ભાજપનાં સૂત્રોએ શું કહ્યું ?
ગાંધીનગરઃ ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ મંત્રીમંડળના વિસ્તરણની સત્તાવાર જાહેરાત થઈ ચૂકી છે ત્યારે મુખ્યમંત્રીપદે ભૂપેન્દ્ર પટેલ રહેશે કે જશે એ મુદ્દો ચર્ચામાં છે. ભાજપનાં સૂત્રોનો દાવો છે કે, ભૂપેન્દ્ર પટેલને હમણાં બદલવામાં નહીં આવે પણ આખું મંત્રીમંડળ બદલાઈ જશે. કેન્દ્રીય ગૃહ…
- આપણું ગુજરાત

વિકાસરથના માધ્યમથી રાજ્યભરમાં ૯૫૯ કરોડથી વધુના ૯,૨૫૪ વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત થયા
અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ૨૪ વર્ષની જનસેવાને ઉજવવા રાજ્ય સરકાર દ્વારા વિકાસ સપ્તાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા રાજ્યના દરેક જિલ્લા દીઠ એક ‘વિકાસ રથ’ને પ્રસ્થાન કરાવીને ગુજરાતની વિકાસ ગાથાને જન-જન…
- ગાંધીનગર

ગુજરાતમાં ભાજપ નાયબ મુખ્ય પ્રધાનના નામની પણ જાહેરાત કરી શકે
ગાંધીનગરઃ ગુજરાતમાં આવતીકાલે પ્રધાન મંડળનું વિસ્તરણ થશે. સૂત્રો મુજબ ભાજપ 2021ની નો-રિપીટ થિયરીને અપનાવી શકે છે. વર્તમાન 16 સભ્યોના પ્રધાનમંડળમાંથી લગભગ એક ડઝન પ્રધાનને દૂર કરીને, અંદાજે 14થી 15 નવા પ્રધાનોનો સમાવેશ થાય તેવી શક્યતા છે. આ ઉપરાંત નાયબ મુખ્ય…









