- મહારાષ્ટ્ર
પુણેને મળશે 3 નવી નગરપાલિકાઃ અજિત પવારની મોટી જાહેરાત
પુણે: નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે તાજેતરમાં મોટી જાહેરાત કરી કે પુણેમાં ચાકણ, હિંજેવાડી અને ઉરલી દેવાચી-ફુરસુંગી-મંજરીમાં ત્રણ નગરપાલિકાઓની રચના કરવામાં આવશે. ચાકણ ઔદ્યોગિક વિસ્તારમાં શહેરી સમસ્યાઓનું નિરીક્ષણ કરતા તેમણે કહ્યું કે ચાકણમાં એક નગર પરિષદ હોવાથી આ સ્થળે વિકાસની…
- આમચી મુંબઈ
ભારત છોડી વિદેશ ભણવા શા માટે જાય છે મેડિકલના વિદ્યાર્થીઓ?
મુંબઈઃ મેડિકલ પ્રવેશ પરીક્ષા (NEET)માં પોતાને સાબિત કર્યા પછી પણ ઘણા વિદ્યાર્થીઓ દર વર્ષે મેડિકલ શિક્ષણ માટે વિદેશ જવાનું શામાટે પસંદ કરે છે? એવો પ્રશ્ન સાહજિક ઘણા લોકોને થતો હશે. પરંતુ મેડિકલ પ્રવેશ અને શિક્ષણના ખર્ચની હકીકત જાણ્યા પછી ચોંકી…
- આમચી મુંબઈ
પશ્ચિમ રેલવેનું નવું અભિયાનઃ ખુદાબક્ષોને ‘નમસ્તે’ કહે છે અને…
મુંબઈઃ રેલવેમાં ખુદાબક્ષોની સંખ્યા વધતી જાય છે અને ટીસી સાથે તેમના ઉદ્ધત વર્તનના કિસ્સા પણ સામે આવી રહ્યા છે. ત્યારે પશ્ચિમ રેલવેએ એક અનોખું અભિયાન શરુ કર્યું છે. પશ્ચિમ રેલ્વેએ જણાવ્યું હતું કે તેઓ ટિકિટ વગરના મુસાફરો સામે ‘નમસ્તે’ સાથે…
- સુરત
સુરતની મહિલા સાથે બસમાં દુષ્કર્મ: ભૂવાએની વિધિના નામે વાસના સંતોષી
સુરતઃ સુરતમાં ભૂવાએ દુષ્કર્મ આચર્યાંની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. આરોપી ભૂવાએ વિધિ કરવાના નામે ભાવનગરથી સુરત આવતી બસમાં જ પીડિત મહિલા પર દુષ્કર્મ આચર્યું હતું. હાલ મહિલાની ફરિયાદના આધારે અડાજણ પોલીસે આરોપીની ભૂવાની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી…
- સુરત
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યના 14 આદિજાતિ જિલ્લાઓમાં કુલ 480 કરોડના વિકાસ કામોની આપી ભેટ
સુરતઃ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે, આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિ, 15મી નવેમ્બરને દેશભરમાં જનજાતિ ગૌરવ દિવસ તરીકે ઉજવવાની વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરાવેલી નવતર પરંપરા સમગ્ર આદિવાસી સમાજનું મોટું સન્માન છે. એટલું જ નહીં દેશની…
- ગાંધીધામ
આદિપુરમાં ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશી ઘૂસણખોર દંપતીને કોર્ટે કારાવાસની સજા ફટકારી…
(અમારા પ્રતિનિધિ તરફથી) ભુજઃ સરહદી કચ્છના ઔદ્યોગિક પાટનગર ગાંધીધામ સંકુલના આદિપુર ખાતે ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરીને વસવાટ કરતા બાંગલાદેશી દંપતીના ચાર વર્ષ જૂના કેસમાં અત્રેની નામદાર અદાલતે આરોપી પતિને ત્રણ વર્ષ અને તેની પત્નીને છ માસના સખ્ત કારાવાસની સજા ફટકારવામાં…
- વડોદરા
વડોદરાના ડભોઈમાં હડકાયા શ્વાનનો આતંકઃ 25 લોકોને બચકાં ભર્યાં
વડોદરાઃ ડભોઇમાં હડકાયેલા શ્વાને 3 કલાકમાં 25 જેટલા લોકોને બચકાં ભરતા હાહાકાર મચી ગયો હતો. આતંક મચાવનાર શ્વાનના હુમલાનો ભોગ બનેલા 10 ઇજાગ્રસ્તોને વડોદરા સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. સ્થાનિક લોકોએ નગરમાં વધી ગયેલા શ્વાનનો ત્રાસ દૂર કરવા…
- આપણું ગુજરાત
રક્ષાબંધને જેલમાં લાગણીસભર માહોલ: ભાઈઓને રાખડી બાંધતા બહેનોની આંખો છલકાઈ
અમદાવાદઃ આજે દેશમાં રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી રહી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિતની જેલમાં સજા ભોગવતા ભાઈઓને પોતાને બહેર રાખડી બાંધી શકે તે માટે જેલ તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યભરની જેલોમાં…
- સુરત
સુરતમાં આવતીકાલે મુખ્ય પ્રધાનની હાજરીમાં તિરંગા યાત્રા યોજાશે, 100 ઈ-બાઈક પણ યાત્રામાં થશે સામેલ
સુરતઃ સુરત મહાનગરપાલિકા દ્વારા સ્વતંત્રતા દિવસ 2025ની ભવ્ય ઉજવણીના ભાગરૂપે રવિવારે સાંજે 6 વાગ્યે તિરંગા યાત્રા યોજાશે. આ યાત્રા સુરત-ડુમસ રોડ પરના વાય જંક્શનથી શરૂ થઈને લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુધી 1.8થી 2 કિ.મી.ના રૂટ પર યોજાશે. આ કાર્યક્રમમાં મુખ્ય પ્રધાન…
- ગાંધીનગર
મુખ્ય પ્રધાને રક્ષાબંધન પર વૃક્ષારોપણ કર્યું, બહેનોએ રાખડી બાંધી
ગાંધીનગરઃ હિંદુ સંસ્કૃતિમાં અનોખા એવા રક્ષાબંધન પર્વ નિમિત્તે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલને સમાજના વિવિધ વર્ગોની બહેનોએ રક્ષા સૂત્ર રાખડી બાંધીને શુભેચ્છા પાઠવી હતી. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે રક્ષાબંધનના પર્વ પર વૃક્ષારોપણ કરીને એક નવી પહેલ પણ કરી હતી.મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર…