- ભુજ

ગુજરાતમાં આ શું થઈ રહ્યું છે? રાજકોટ બાદ ભુજમાં પતિએ કરી પત્ની હત્યા
(અમારા પ્રતિનિધિ તરફથી) ભુજઃ આજના 5G ઈન્ટરનેટના યુગમાં ગેમ્સમાં દર્શાવાતી હિંસા,ઓટીટી પ્લેટફોર્મ પર વેબ સિરીઝમાં પીરસાતી હિંસક અને સંબંધ વિચ્છેદની ઘટનાઓ જોઈને લોકોમાં આક્રમકતા વધી છે. જેની સાબિતી આપતી અનેક ઘટનાઓ સામે આવતી રહે છે તેવામાં ભુજ શહેરના દાદુપીર રોડ…
- મહેસાણા

મહેસાણાની દૂધસાગર ડેરીમાં ચેરમેન, વાઇસ ચેરમેન પદે કોની થઈ વરણી?
મહેસાણાઃ દૂધ સાગર ડેરીના ચેરમેન પદે અશોક ચૌધરી અને વાઈસ ચેરમેન પદે દશરથભાઈ પટેલની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. મહેસાણા દૂધ સાગર ડેરીની ચૂંટણી ઇતિહાસમાં પહેલીવાર સંપૂર્ણપણે બિનહરીફ જાહેર થઈ હતી.ચેરમેન તરીકે અશોક ચૌધરીને રિપીટ કરાયા હતા. જ્યારે વાઈસ ચેરમેન…
- ગાંધીનગર

VCEને યુનિટ દિઠ 20 રૂપિયા ચૂકવાશે, મુખ્ય પ્રધાનનો વધુ એક સંવેદનશીલ નિર્ણય
ગાંધીનગરઃ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં કમિશન બેઝ પર વી.સી.ઈ. તરીકે કાર્ય કરતા યુવાઓને મહત્તમ આવક મળે તેવો સંવેદના સ્પર્શી અભિગમ અપનાવ્યો છે. તેમણે આ સંદર્ભમાં એવો નિર્ણય કર્યો છે કે, વી.સી.ઈ.ને રાજ્ય સરકારના વિવિધ વિભાગો દ્વારા સોંપવામાં…
- રાજકોટ

ઈઝરાયલ જવા માટે રૂપિયા ભેગા કરવા રાજકોટના યુવકે પિતાને પતાવી દીધા
રાજકોટઃ જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના બની હતી. કુહાડીના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી હતી. જે બાદ તેને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો. પણ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બોથડ પદાર્થ વડે માથામાં ઈજા થવા થવાથી મોત થયાનું સામે આવ્યા બાદ પોલીસ સમગ્ર પ્રકરણ…
- ભરુચ

અંકલેશ્વર નજીક બાઈક – રિક્ષાની ટક્કર બાદ આગ: મહિલા ભડથું, 4 ઘાયલ
અંકલેશ્વરઃ રાજ્યમાં અકસ્માતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. આજે સવારે અંકલેશ્વર-વાલિયા રોડ પર આવેલા કોસમડી ગામ નજીક અકસ્માત સર્જાયો હતો. બાઇક અને રિક્ષા વચ્ચે ધડાકાભેર ટક્કર થતાં બંને વાહનોમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેના કારણે રિક્ષામાં સવાર એક…
- અમદાવાદ

કોર્ટની લાલ આંખઃ NRI પતિના છૂટાછેડા કેસમાં પત્નીને ગેરહાજરી ભારે પડી, જાણો વિગત
અમદાવાદઃ ગુજરાત હાઈ કોર્ટે મુદતમાં વારંવાર ગેરહાજર રહેતી મહિલા વિરુદ્ધ જામીનપાત્ર વોરંટ કાઢ્યું હતું. એનઆરઆઈ પતિની છૂટાછેડાની અરજીના જવાબમાં મહિલા કોર્ટમાં હાજર રહેવામાં નિષ્ફળ રહેતા આ પગલું લેવામાં આવ્યું હતું. શું છે સમગ્ર મામલો કતારમાં રહેતા 29 વર્ષીય પતિએ દલીલ…
- અમદાવાદ

અમદાવાદની આ જાણીતી કોલેજને કરવામાં આવી સીલ, જાણો વિગત
અમદાવાદઃ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પરવાનગરી વગરની મિલકતોને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આજે વહેલી સવારે રાયપુર વિસ્તારમાં આવેલી વિવેકાનંદ કોલેજને મ્યુનિસિપલ કોર્પોરેશનના મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા સીલ કરવામાં આવી હતી. આ બિલ્ડિંગ ફાયર સેફ્ટી વગર અને બિલ્ડિંગના…
- ભુજ

કચ્છમાં બર્ફીલા ઠારનો ચમકારો: નલિયામાં 8.8 ડિગ્રી તાપમાન
(અમારા પ્રતિનિધિ તરફથી) ભુજઃ જમ્મુ-કાશ્મીર અને તેની આસપાસના પહાડી વિસ્તારોમાં સતત થઇ રહેલી ભારે હિમવર્ષાની અસર હેઠળ સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડીએ આક્રમણ જારી રાખ્યું છે ત્યારે કચ્છમાં પણ લઘુતમ તાપમાનનો આંક ચાલુ વર્ષમાં પ્રથમવાર સિંગલ ડિજિટ પર પહોંચી ગયો હતો.…
- અમદાવાદ

અમદાવાદના 2 લાખ ઓટોને મળશે યુનિક પોલીસ ID, નંબર પ્લેટ વાંચી ન શકાય તો પણ ગુનેગાર પકડાશે
અમદાવાદઃ શહેરમાં ઓટો રિક્ષાની સંખ્યા ખૂબ વધારે છે. શહેરમાં આશરે 2 લાખ ઓટો રિક્ષા છે. ઘણી વખત ઓટો રિક્ષામાં પેસેન્જરના સ્વાંગમાં બેઠેલા ગઠિયા લોકોને લૂંટતા હોય છે. આવી ઘટના બને તો તરત જ ગુનામાં સંડોવાયેલા લોકોને ઝડપી શકાય તે માટે…
- અમદાવાદ

અમદાવાદ વિમાન દુર્ઘટનાઃ 10 ગુજરાતી પરિવારોનાં UKના આશિયાના તૂટ્યા
અમદાવાદઃ શહેરના મેઘાણીનગર વિસ્તારમાં સર્જાયેલી વિમાન દુર્ઘટનાના 6 મહિના થઈ ગયા છે. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર 241 સહિત કુલ 260 લોકોના મૃત્યુ થયા હતા. આ દુર્ઘટના બાદ ગુજરાતના ઓછામાં ઓછા 10 પરિવારોએ યુકેમાં સારી જિંદગી જીવવાનું સપનું છોડી દેવું પડ્યું…









