- સ્પોર્ટસ
રાહુલ-પંતની સદી, ભારતે ઈંગ્લેન્ડને જીતવા આપ્યો 371 રનનો ટાર્ગેટ…
લીડ્સઃ ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે લીડ્સમાં પ્રથમ ટેસ્ટ રમાઈ રહી છે. લીડ્સ ટેસ્ટના ચોથા દિવસે ભારત બીજી ઈનિંગમાં 364 ઓલઆઉટ થયું હતું. ઈંગ્લેન્ડને જીતવા 371 રનનો ટાર્ગેટ મળ્યો હતો. બીજી ઈનિંગમાં ભારત તરફથી કે એલ રાહુલે સર્વાધિક 137 રન બનાવ્યા હતા. ઋષભ…
- ઇન્ટરનેશનલ
ઇઝરાયલનો ઈરાન પર 50 થી વધુ ફાઈટર જેટથી હુમલો: સંરક્ષણ કેન્દ્રોને નુકશાનની ભીતિ…
તેલ અવીવઃ ઈરાન અને ઈઝરાયલ વચ્ચે સંઘર્ષ દિન પ્રતિદિન વધી રહ્યો છે. બંને દેશો એકબીજા પર હુમલો કરવાની એક પણ તક છોડતા નથી. ઈરાને ઈઝરાયલ પર મિસાઈલોથી હુમલો કર્યો હતો, જેમાં ઈઝરાયલને મોટું નુકસાન થયું હતું. જે બાદ ઈઝરાયલની સેનાએ…
- આપણું ગુજરાત
અઠવાડિયામાં બીજી વાર આઈએએસ અધિકારીઓની બદલી
ગાંધીનગરઃ ગયા મંગળવારે 13 અધિકારીની બદલી થઈ હતી, ત્યારબાદ આજે ફરી બદલી થઈ હતી. ગુજરાતમાં બે આઈએએસ અધિકારીની બદલી અને નિમણૂક કરવામાં આવી હતી. અમરેલી કલેકટર અજય દહિયાની બદલી પંચમહાલના કલેકટર તરીકે કરવામાં આવી હતી. જ્યારે આઈએએસ વિકલ્પ ભારદ્વાજની અમરેલીના…
- આપણું ગુજરાત
ગુજરાતમાં રાત્રે 10 વાગ્યા સુધી આ જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ…
અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાએ જમાવટ કરી છે. રાજ્યમાં રાત્રે 10 વાગ્યા સુધી કેટલાક જિલ્લામાં વરસાદનું રેડ અલર્ટ આપવામાં આવ્યું છે. નાઉકાસ્ટ મુજબ રાત્રે 10 વાગ્યા સુધીમાં દાહોદ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, પંચમહાલ અને રાજકોટ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યુ છે. મંગળવારે…
- અમદાવાદ
અમદાવાદ વિમાન દુર્ઘટના: એર ઈન્ડિયાએ 275 મૃત્યુની પુષ્ટિ કરી
અમદાવાદઃ શહેરના મેઘાણીનગર વિસ્તારમાં 12 જૂનના રોજ બપોરે એર ઈન્ડિયાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ દુર્ઘટનામાં પ્લેનમાં સવાર 242 લોકો પૈકી 241ના મૃત્યુ થયા હતા. જ્યારે એક વ્યક્તિનો ચમત્કારિક બચાવ થયો હતો. એર ઇન્ડિયાના સીઈઓ દ્વારા આ દુર્ઘટનામાં 275 લોકોના…
- આપણું ગુજરાત
હિન્દુ વિસ્તારમાં મુસ્લિમ વેપારીને દુકાન ખોલવા અંગે હાઈ કોર્ટે શું આપ્યો ચુકાદો?
અમદાવાદ/વડોદરાઃ ગુજરાત હાઈ કોર્ટે હિન્દુ વિસ્તારમાં મુસ્લિમ વેપારીને દુકાન ખોલવા અંગે મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો. કોર્ટે કહ્યું કે કાયદો અને વ્યવસ્થા જાળવવાની બંધારણીય જવાબદારી રાજ્ય સરકારની છે. વડોદરાના હિન્દુ બહુમતિવાળા વિસ્તારમાં એક મુસ્લિમ વેપારીને પોતાની દુકાનથી વ્યવસાય શરૂ કરવામાં આવી…
- સુરત
સુરત શહેરમાં 9.53 ઈંચ વરસાદથી જળબંબાકાર, રાજ્યમાં 135 તાલુકામાં મેઘ મહેર
અમદાવાદઃ ગુજરાતમાં હાલ ભારે વરસાદ પડી રહ્યો છે. સાબરકાંઠા બાદ મેઘરાજાએ સુરતને બાનમાં લીધું હતું. સુરત જિલ્લામાં પર મેઘો મહેરબાન થતાં જાણે આભ ફાટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. સુરત શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. સવારના 6 વાગ્યાથી સાંજના…
- આપણું ગુજરાત
વિસાવદરમાં જીત બાદ વિધાનસભામાં આપના 5 ધારાસભ્યો, ભાજપનું સંખ્યાબળ 162…
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં કડી અને વિસાવદરને આજે પ્રતિનિધિત્વ મળતાં ધારાસભ્યોનું સંખ્યાબળ ફરી 182 થયું હતું. આ સાથે 15મી ગુજરાત વિધાનસભા ફરીથી અખંડિત થઈ છે. કડી અને વિસાદવર પૈકી એક પણ સીટ કોંગ્રેસ જીતી શકી નહોતી. 182 બેઠક ધરાવતી ગુજરાત વિધાનસભામાં…
- આપણું ગુજરાત
પ્રાથમિક શાળામાં ‘ડ્રોપઆઉટ રેશિયો’ને ઘટાડવા માટે શિક્ષણ વિભાગ કરશે AIનો ઉપયોગ…
ગાંધીનગરઃ ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ પ્રાથમિક શાળાઓમાં પ્રવેશપાત્ર એકપણ બાળક શિક્ષણનાં અધિકારથી વંચિત ન રહે તે હેતુસર વર્ષ 2002-03થી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી રથયાત્રા કાર્યક્રમની શરૂઆત કરાવી હતી. આ કાર્યક્રમના પરિણામે આજે ગુજરાતની શાળાઓમાં પ્રાથમિક શિક્ષણ મેળવતા…
- ગાંધીનગર
મારી માતાઓએ આપેલા આશીર્વાદનો વિજય થયોઃ જીત બાદ ગોપાલ ઈટાલિયાની પ્રતિક્રિયા
વિસાવદર/ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની વિસાવદ અને કડી પેટા ચૂંટણીના આજે પરિણામો જાહેર થયા હતા. વિસાવદર બેઠક આમ આદમી પાર્ટીએ જાળવી રાખી હતી. અહીં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઈટાલિયાએ ભાજપના કિરીટ પટેલને 17554 મતથી હરાવ્યા હતા. આપના ગોપાલ ઈટાલિયાને 75942 મત…