- અમરેલી
અમરેલીના ખેડૂતો માટે ખુશખબરઃ કપાસના પાક નુકસાનીની સહાય માટે આવતીકાલથી કરી શકાશે અરજી
અમરેલીઃ ગુજરાત રાજય સરકાર દ્વારા ઓક્ટોબર ૨૦૨૪ માસમાં થયેલ ભારે વરસાદથી ઉદ્ભવેલી પરિસ્થિતિને ધ્યાને લઈ પાક નુકશાન અંગે કરવામાં વિવિધ માધ્યમથી થયેલ આકલન મુજબ રાજ્યના અમરેલી, છોટાઉદેપુર, જામનગર, ભાવનગર, સુરેન્દ્રનગર અને રાજકોટ એમ રાજયના ૦૬ જિલ્લા અસરગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા…
- અમદાવાદ
અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા, ડીઈઓએ 5 સભ્યની કમિટીની રચના કરી
અમદાવાદઃ શહેરના ખોખરા વિસ્તારની સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થીની હત્યા મામલે આ કેસની ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે જિલ્લા શિક્ષણાધિકારી (ડીઈઓ) દ્વારા એક પાંચ સભ્યોની કમિટીની રચના કરવામાં આવી હતી. આ કમિટીમાં સંચાલક મંડળ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને શિક્ષણ ક્ષેત્રના નિષ્ણાતો સહિતના મહત્ત્વના…
- ગોંડલ
અનિરુદ્ધસિંહ જાડેજાની અરજી સુપ્રીમે ફગાવી, હાઇ કોર્ટનો આદેશ સર્વોચ્ચ અદાલતે યથાવત્ રાખ્યો
ગોંડલઃ રીબડાના અનિરૂદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી ન હતી. દેશની સર્વોચ્ચ અદાલતે પણ ગુજરાત હાઇ કોર્ટના આદેશને યથાવત રાખતા હવે તેમનો જેલવાસ નિશ્ચિત છે. હાઇ કોર્ટના 18 સપ્ટેમ્બર પહેલા સરેન્ડર કરવાના ચુકાદાને ગ્રાહ્ય રાખી સુપ્રીમ કોર્ટે અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર…
- અમદાવાદ
ગુજરાતમાં સિઝનનો સરેરાશ 90 ટકાથી વધુ વરસાદ, 16 ડેમમાં 25 ટકાથી ઓછો જળસંગ્રહ
અમદાવાદઃ હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી કરવામાં આવી હતી. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે અપર એર સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફ સહિત લો પ્રેસર સક્રિય થવાથી 4 અને 5 સપ્ટેમ્બરે રાજયમાં વરસાદનું જોર વધશે. હવામાન…
- આપણું ગુજરાત
પ્રધાન બચુ ખાબડના ભાવિ પર સવાલઃ વિધાનસભા સત્રમાં ભાગ લેવા પર સંશય
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર ત્રણ દિવસ માટે જ બોલાવવામાં આવ્યું છે. સૂત્રો મુજબ વિધાનસભાનું ચોમાસુ સત્ર 8 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે. માત્ર ત્રણ દિવસના ટૂંકા સત્રમાં જ વિવિધ બાબતોને આવરી લેવાશે. સત્રમાં પહેલા દિવસે શોકદર્શક ઠરાવનો ઉલ્લેખ કરાશે.…
- સુરત
સુરત સાયબર ક્રાઈમ બ્રાંચને મળી મોટી સફળતાઃ વિદેશમાં નોકરીના બહાને યુવાનોને ફસાવતી ગેંગ ઝડપાઈ
સુરતઃ સાયબર ક્રાઇમ ટીમે એક મોટા આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ કર્યો હતો. જેમાં થાઇલેન્ડમાં કોમ્પ્યુટર વર્કની નોકરીના બહાને યુવાનોને ફસાવવામાં આવતા હતા. જે બાદ તેમને મ્યાનમાર મોકલવામાં આવતા હતા અને ચાઇનીઝ ગેંગને સોંપી દેવામાં આવતા હતા. આ ગેંગ યુવાનોને ગેરકાયદેસર કોલ…
- ગાંધીનગર
ગુજરાતમાં તંત્રએ અખાદ્ય ચીજ વસ્તુઓ પર બોલાવી તવાઈ, ઓગસ્ટમાં રાજ્યમાંથી ₹૧.૮ કરોડનો ૪૬ ટન જથ્થો કર્યો જપ્ત
ગાંધીનગરઃ રાજ્યના નાગરિકોને શુદ્ધ ખાદ્ય ચીજવસ્તુઓ મળી રહે તે હેતુથી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ચાલુ વર્ષે ઓગસ્ટ માસમાં વિવિધ જિલ્લાઓમાં નિયમિત તપાસ ઉપરાંત ૧૦ જેટલા દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડા દરમિયાન તંત્ર દ્વારા કુલ ૨૮ નમૂનાઓ લઈને…
- ગાંધીનગર
ગુજરાતના ફાર્માસ્યુટિકલ્સ ઉત્પાદનમાં ઉત્તર ગુજરાતનો કેટલો છે ફાળો? જાણો
ગાંધીનગર: ભારતના ફાર્માસ્યુટિકલ ક્ષેત્રના વિકાસમાં ગુજરાતનો નોંધનીય ફાળો છે. ગુજરાતમાં ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે જે પ્રગતિ થઈ છે તે સરકારની વિવિધ પહેલો અને રોકાણની તકોને આભારી છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં સન ફાર્મા, ઝાયડસ કેડિલા, ઇન્ટાસ ફાર્માસ્યુટિકલ્સ, એમનીલ ફાર્માસ્યુટિકલ્સ વગેરે ગ્લોબલ કંપનીઓ…
- ભરુચ
ભરૂચની દૂધધારા ડેરીની ચૂંટણી પહેલા મનસુખ વસાવાએ શું ફોડ્યો લેટર બોમ્બ?
ભરૂચઃ દૂધધારા ડેરીની ચૂંટણી પહેલા ભાજપનો આંતરિક વિખવાદ સામે આવ્યો હતો. સાંસદ મનસુખ વસાવાએ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીને પત્ર લખી ગંભીર આરોપ લગાવ્યા હતા. તેમણે લખ્યું કે, પૂર્વ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયાના સમય ગાળા દરમિયાન પાર્ટી જૂના અને સંઘર્ષમાં જેમને…
- વડોદરા
વડોદરામાં ગણેશ પ્રતિમા પર ઇંડા ફેંકનારા 3 આરોપીનો પોલીસે વરઘોડો કાઢ્યો
વડોદરાઃ શહેરમાં ગણેશોત્સવની શરૂઆત સમયે બાપ્પાની પ્રતિમા પર ઇંડા ફેંકીને વાતાવરણને ડહોળવાની કોશિશ કરનારા ત્રણ ઇસમોની પોલીસે ધરપકડ કરી હતી. જે બાદ ત્રણેયનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો. ત્રણેય આરોપીને દોરડાથી બાંધીને સમગ્ર વિસ્તારમાં ફેરવવામાં આવ્યા હતા. તેમજ બે હાથ જોડીને…