- રાજકોટ

રાજકોટમાં ’શૌર્યનું સિંદૂર’ લોકમેળામાં 2 ડીસીપી સહિત 1900થી પોલીસનો લોખંડી બંદોબસ્ત રહેશે
રાજકોટઃ રાજકોટના લોકમેળાને હવે બે દિવસ જ બાકી છે. તા.14 થી તા.18 સુધી રેસકોર્ષ રાઉન્ડ ખાતે સાંસ્કૃતીક ’શૌર્યનું સિંદૂર’ લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ લોકમેળામાં રાજકોટ શહેર તથા આજુ-બાજુના ગામડાઓમાંથી ખુબ જ મોટા પ્રમાણમાં જાહેર જનતા લોકમેળો માણવા માટે…
- ગીર સોમનાથ

ભાજપના રાજમાં સોમનાથમાં 184 વર્ષ જૂના મંદિર પર બુલડોઝર ફરશેઃ સોમપુરા બ્રહ્મ સમાજ મેદાનમાં
સોમનાથઃ વિશ્વ પ્રસિદ્ધ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરના વિકાસ માટે પ્રસ્તાવિત કોરિડોર પ્રોજેક્ટ મુદ્દે સ્થાનિકોમાં ભારોભાર રોષ પ્રવર્તી રહ્યો છે, આ કોરિડોરમાં 8 મંદિર સહિત 384 મિલકતો હટાવવાની તંત્રએ કવાયત કરી છે, પરંતુ તંત્રની આ કવાયતનો સ્થાનિકો દ્વારા જોરશોરથી વિરોધ…
- રાજકોટ

રીબડા ફાયરિંગ કેસમાં ફરાર આરોપી હાર્દિકસિંહની કેરળથી ધરપકડ, અમદાવાદ લાવવામાં આવ્યો
રાજકોટઃ રીબડામાં અનિરૂદ્ધસિંહ જાડેજાના ભત્રીજાના પેટ્રોલપંપ ઉપર ફાયરિંગ કરાવનાર મોસ્ટ વોન્ટેડ હાર્દિકસિંહ જાડેજાને સ્ટેટ મોનિટરિંગ સેલ (એસએમસી)ની ટીમે કેરાળથી ઝડપી લીધો હતો. સ્ટેટ મોનિટરિંગ સેલની બે ટીમોએ હાર્દિકસિંહ જાડેજાને કેરળના કોચીના કોચુપલ્લી રોડ પરથી શોધી કાઢ્યો હતો અને સ્વામી હોટેલ…
- અમદાવાદ

ગુજરાતમાં વરસાદ ખેંચાયોઃ 33 ટકા ડેમમાં 25 ટકાથી ઓછો જળસંગ્રહ
અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી વરસાદ ખેંચાતા ધરતીપુત્રો ચિંતાતુર બન્યા છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, સરદાર સરોવર ડેમ તેની સંગ્રહ ક્ષમતાનો 75.28 ટકા ભરાયેલો છે. રાજ્યમાં વરસાદ ખેંચાતા હાલ 33 ડેમ 25 ટકાથી ઓછા…
- બનાસકાંઠા

પાલનપુરમાં બબીતા અને જેઠાલાલે કરી જમાવટ, બબીતાએ કેમ છો પાલનપુર કહીને સંબોધન કર્યું
બનાસકાંઠાઃ પાલનપુરમાં એક શોરૂમના ઉદ્ઘાટન પ્રસંગે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના લોકપ્રિય કલાકારો જેઠાલાલ (દિલીપ જોશી) અને બબીતાજી (મુનમુન દત્તા) પહોંચ્યા હતા. આ બંને કલાકારોને જોવા માટે પાલનપુરમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા, જેને કારણે ભીડને કાબૂમાં રાખવા માટે…
- સુરત

સુરતમાં સામૂહિક આપઘાતનો પ્રયાસઃ માતાએ બે બાળક સાથે ટ્રેન સામે પડતું મૂક્યું
સુરતઃ ડાયમંડ નગરી સુરતમાં એક સામૂહિક આપઘાતની ઘટના બની હતી. એક માતા તેના બે બાળકો સાથે માલગાડી આગળ સૂઈ ગઈ હતી. ટ્રેન અફડેટે માતાનું ઘટનાસ્થળે મૃત્યુ થયું હતું, જ્યારે બાળક ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ ઘટનાને પગલે સ્થળ ઉપર…
- આપણું ગુજરાત

અમેરિકાના ‘ટેરિફ’નો ફટકો: હીરા ઉદ્યોગના 1 લાખ રત્ન કલાકારોની નોકરીઓ પર જોખમ…
અમદાવાદઃ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 50 ટકા ટેરિફ લગાવવાની જાહેરાત કરતાં, સુરતની હીરા કંપનીઓએ ક્રિસમસ માટે મળેલા ઓર્ડર અટકાવી દીધા છે. આ ઉપરાંત, સૌથી વધુ અસર રત્ન કલાકારો પર થઈ હતી. સૌરાષ્ટ્રમાં લગભગ એક લાખ હીરા કટીંગ અને…
- નેશનલ

ગાયને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરાશે ? મોદી સરકારે શું આપ્યો જવાબ?
નવી દિલ્હી: કેટલાક સંગઠનો વર્ષોથી માંગ કરી રહ્યા છે કે ગાયને ‘રાષ્ટ્રીય માતા’ માટે કે ‘રાષ્ટ્રીય પ્રાણી’ જાહેર કરવામાં આવે, ભાજપ સહીત કેટલીક પાર્ટીના નેતાઓ જાહેર મંચ પરથી આ માંગ ઉઠાવી ચુક્યા છે. હવે આ મુદ્દો હવે સંસદમાં પહોંચ્યો છે.…
- અમદાવાદ

કૌભાંડી CA પર ગાળિયો: અમદાવાદના 15 ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ વિરુદ્ધ કાર્યવાહી
અમદાવાદ: ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા (આઈસીએઆઈ)ના બોર્ડ ઓફ ડિસિપ્લિને અમદાવાદ સ્થિત 15 જેટલા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ (સીએ) સામે સુનાવણી શરૂ કરી છે. આ સીએ પર રજિસ્ટર્ડ અનરકગ્નાઈઝ્ડ પોલિટિકલ પાર્ટીઝ (આરયુપીપીએસ)ને નકલી દાનની સુવિધા આપવાનો આરોપ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર…









