- રાજકોટ

ઓપરેશન સિંદૂરથી લઈને અનોખી થીમ્સ: રાજકોટમાં રંગોળી કાર્નિવલ બન્યો આકર્ષણનું કેન્દ્ર!
રાજકોટ: શહેરની આગવી ઓળખ સમાન દિવાળીના તહેવારને વધુ ભવ્ય બનાવવા માટે મહાનગરપાલિકા દ્વારા દિવાળી કાર્નિવલનો ધમાકેદાર પ્રારંભ થયો હતો. રાજકોટ શહેરના હાર્દ સમાન રેસકોર્સ રિંગ રોડને આ વર્ષે દિવાળી નિમિત્તે રંગોળી નગરીમાં પરિવર્તિત કરવામાં આવ્યો હતો. મહાનગરપાલિકા દ્વારા ચિત્રનગરી ટ્રસ્ટ…
- મોરબી

સાસુ જમાઈ સાથે વારંવાર ઝઘડો કરીને આપતી હતી ગાળો, કંટાળીને કર્યું એવું કે વાંચીને ચોંકી જશો
મોરબીઃ હળવદ હાઇવે પર આવેલા આંદરણા ગામની સીમમાંથી થોડા દિવસો પહેલાં સળગાવેલી હાલતમાં મળી આવેલી અજાણી મહિલાની લાશનો ભેદ મોરબી પોલીસે ઉકેલી નાખ્યો હતો. પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી. મૃતક મહિલાની હત્યા અન્ય કોઈએ નહીં, પણ તેના જ…
- આપણું ગુજરાત

‘ટીમ ગુજરાત’ કાર્યરત: નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવી, રીવાબા સહિતના પ્રધાનોએ સંભાળ્યો ચાર્જ…
અમદાવાદઃ ગુજરાતમાં પ્રધાનમંડળ વિસ્તરણ બાદ ધનતેરસના શુભ દિવસે નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવી, રીવાબા જાડેજા, કૌશિક વેકરીયા સહિતના પ્રધાનોએ ઓફિસમાં પૂજા વિધિ કરીને પદભાર સંભાળ્યો હતો. નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ વિજય મુહૂર્તમાં ગાંધીનગર સ્થિત સ્વર્ણિમ સંકુલ-1 ખાતે તેમના કાર્યાલયનો…
- આપણું ગુજરાત

નાયબ મુખ્ય પ્રધાન તરીકે ચાર્જ સંભાળ્યા બાદ પ્રથમ બેઠકમાં GSRTCના કર્મચારીઓ હર્ષ સંઘવીએ શું લીધો મોટો નિર્ણય?
ગાંધીનગરઃ નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ પદભાર સંભાળતાની સાથે જ તેમના હસ્તકના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠકો યોજી હતી. આ પૈકી, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)ના ઉચ્ચ અધિકારીઓ સાથેની બેઠકમાં તેમણે નિગમના 36,000 થી વધુ કર્મશીલ કર્મચારીઓના…
- આપણું ગુજરાત

નશામુક્ત ભારત અભિયાનમાં ગુજરાતે કરી કમાલ, 35 લાખ નાગરિકોની ભાગીદારીથી જાગૃતિનો રચાયો નવો રેકોર્ડ!
ગાંધીનગરઃ સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા ‘નશામુક્ત ભારત અભિયાન’ અંતર્ગત ગુજરાતના તમામ જિલ્લાઓમાં યુવાનો, વિદ્યાર્થીઓ, મહિલાઓ, સામાજિક સંસ્થાઓ અને વિવિધ સરકારી વિભાગોના સહયોગથી જાગૃતિ લાવવા માટે વ્યાપક જનજાગૃત્તિ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં જનજાગૃત્તિ રેલીઓ, સાઇન…
- અમદાવાદ

મુસાફરો નોંધ લેઃ દિવાળીને ધ્યાનમાં રાખીને અમદાવાદ મેટ્રોનો સમય ઘટાડાયો
અમદાવાદઃ અમદાવાદ મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને સમયમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. દિવાળીના દિવસે તમામ સ્ટેશનો પરથી ઓપરેટ થતી મેટ્રો ટ્રેનના સમયમાં ત્રણ કલાકનો ઘટાડો કરવામાં આવ્યો છે. શહેરમાં ફૂટતા ફટાકડાના કારણે કોઈ નુકસાન ન થાય તે…
- આપણું ગુજરાત

દિવાળીની ઉજવણીમાં બેદરકારી: ટ્રોમાના કેસમાં 84 ટકા વધારાની શક્યતા
અમદાવાદઃ દિવાળીના તહેવાર દરમિયાન રાજ્યમાં ટ્રોમાના કેસમાં વધારો થયો હતો. એક રિપોર્ટ પ્રમાણે, માર્ગ અકસ્માતના કુલ કિસ્સામાં 70 ટકા કિસ્સામાં માથાની ઈજા હોય છે. તેનાથી વધુ ચિંતાજનક બાબત ગંભીર ઈજાવાળા 30 ટકા દર્દીના મોત થયા હતા. તહેવારોના સમયગાળા દરમિયાન ટ્રોમાની…
- આપણું ગુજરાત

ગુજરાતને વધારાની 250 પીજી મેડિકલ સીટ મળશેઃ નિષ્ણાત ડોક્ટરોની અછત દૂર થશે
અમદાવાદ: કેન્દ્ર સરકારે નવી પ્રવેશ પ્રક્રિયા શરૂ થાય તે પહેલાં દેશભરની સરકારી અને સેલ્ફ ફાયનાન્સ મેડિકલ કોલેજોમાં પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ સીટોના મોટા વધારાને મંજૂરી આપી હતી. કુલ 11,000 થી વધુ સીટોનો ઉમેરો કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત રાજ્યમાં 250થી વધુ…
- આપણું ગુજરાત

ગુજરાતની કાયાપલટ: રૂ. ૭,૭૩૭ કરોડના ખર્ચે ૧૨૪ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને આપી મંજૂરી
ગાંધીનગરઃ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યના રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર નેટવર્કને વધુ સંગીન અને સુવિધાયુક્ત બનાવીને ઈઝ ઓફ ટ્રાન્સપોર્ટેશનથી વિકસિત ગુજરાત દ્વારા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાનો દ્રઢ નિર્ધાર કર્યો હતો. મુખ્ય પ્રધાને આ હેતુસર માર્ગ મકાન વિભાગને…









