- નેશનલ
ભારતીય રેલવેમાં 100 વર્ષ બાદ થશે મોટો ફેરફાર, બ્લૂપ્રિન્ટ તૈયાર…
નવી દિલ્હીઃ ભારતીય રેલવે લાખો લોકોના રોજિંદા જીવનનો એક ભાગ છે. દૈનિક સેંકડોની સંખ્યામાં મુસાફરો એક શહેરથી બીજા શહેર જવા રેલવેનો ઉપયોગ કરે છે. ભારતીય રેલવેને દેશની ટ્રાન્સપોર્ટ વ્યવસ્થાની કરોડરજ્જુ માનવામાં આવે છે. પરિચાલન કાર્યક્ષમતા અને સુરક્ષામાં સુધારો કરી શકાય…
- અમદાવાદ
અષાઢી બીજના શુભમુહૂર્તમાં અમદાવાદમાં 5500 ટુ વ્હીલર અને 1020 કારનું વેચાણ થયું…
અમદાવાદ: શહેરમાં અષાઢી બીજે ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને મોટાભાઇ બલદેવજી સાથે નગચર્યાએ નીકળ્યા હતા. અષાઢી બીજ એટલે વણજોયું શુભમુહૂર્ત, આ દિવસે લોકો પોતાના નવા ઘર કે ઓફિસમાં પ્રવેશ કરતાં હોય છે. નવો ધંધો શરૂ કરતા હોય છે કે પછી…
- આપણું ગુજરાત
સીઆર પાટીલ પર ગોપાલ ઈટાલિયાના આકરા પ્રહાર, દુકાન ચલાવે છે…
જૂનાગઢઃ વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટી (આપ)ના ઉમેદવાર ગોપાલ ઈટાલિયાનો વિજય થયો હતો. આ જીત બાદ ગોપાલ ઈટાલિયાએ પ્રથમ વખત પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી, જેમાં તેમણે નવસારીના સાંસદ અને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ પર આકરા પ્રહાર કર્યા…
- આપણું ગુજરાત
પાટીદાર ચિંતન શિબિરમાં કેમ થયો હોબાળો? જાણો વિગત…
ગાંધીનગરઃ અમદાવાદ: પાટીદાર અનામત આંદોલન સાથે સંકળાયેલા નેતાઓએ પાટીદાર અનામત આંદોલન સમિતીના નેજા હેઠળ ગાંધીનગરમાં બેઠક ચિંતન શિબિર બેઠકનું આયોજન કર્યું હતું. જેમાં સમગ્ર ગુજરાતનાં પાટીદાર સમાજનાં અગ્રણીઓ ઉપસ્થિત કહ્યા હતા. ગાંધીનગર ખાતે આયોજીત આ બેઠકમાં સમાજનાં સંગઠનો, અગ્રણીઓ સહિત…
- આપણું ગુજરાત
ગુજરાતમાં વરસાદે તોડ્યો ‘દાયકા’નો રેકોર્ડ, જૂનમાં સૌથી વધુ વરસાદ ખાબક્યો…
અમદાવાદ: રાજ્યના વિવિધ ભાગોમાં છેલ્લા કેટલાક દિવસોથી અવિરત મેઘમહેરથી રહી છે. 27 જૂનના શુક્રવારે ગુજરાતમાં સરેરાશ ૨૫૭ મીમી વરસાદ સાથે આ ચોમાસાની સીઝનનો ૩૦ ટકા પડી ગયો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન્સ સેન્ટર (એસઈઓસી)ના આંકડા અનુસાર ૭ જૂને સરેરાશ વરસાદ ૭…
- અમદાવાદ
વનતારા અમદાવાદ રથયાત્રામાં બેકાબૂ બનેલા હાથીની મદદે આવ્યું…
અમદાવાદઃ શહેરમાં ભગવાન જગન્નાથની 148મી રથયાત્રામાં ગજરાજ ખાડીયા ગેટ વિસ્તારમાંથી પસાર થતા હતા ત્યારે ત્રણ હાથી બેકાબૂ બનતા રથયાત્રા જોવા પહોંચેલા ભાવિક ભકતોમાં ભારે ભાગદોડ મચી ગઈ હતી. ભારે ઘોંઘાટ સાથે વાગતા ડી.જે. અને સિસોટીઓના અવાજથી ભડકેલા હાથી બેરીકેડ તોડી…
- અમદાવાદ
ગુજરાતમાં 187 તાલુકામાં મેઘમહેર, જાણો કયાં પડ્યો સૌથી વધુ વરસાદ
અમદાવાદઃ રાજ્યમાં ચોમાસાએ જમાવટ કરી છે. ગુજરાતમાં આજે સાંજે 6 વાગ્યા સુધીમાં 187 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. દ્વારકામાં સૌથી વધુ 2.44 ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે જાંબુઘોડામાં 2.4 ઈંચ વરસાદ પડ્યો હતો. લખપતમાં 1.89 ઈંચ, પોરબંદરમાં 1.85 ઈંચ, ભરૂચમાં 1.81…
- ઇન્ટરનેશનલ
ઈઝરાયલે ગાઝા પર ફરી કર્યો હુમલોઃ અત્યાર સુધીમાં 56,000થી વધુ લોકોના મૃત્યુ
ગાઝાઃ ગાઝા પર ઈઝરાયલે ફરી હુમલો કર્યો હતો. શિફા હૉસ્પિટલના કર્મચારીઓ અનુસાર ગાઝા શહેરના પેલેસ્ટાઈન સ્ટેડિયમમાં 12 લોકોના મૃત્યુ થયા હતા. સ્વાસ્થ્ય કર્મચારીઓ મુજબ, આ હુમલામાં ઓછામાં ઓછા 34 લોકોના મૃત્યુ થયા છે. હૉસ્પિટલના મુજબ જણાવ્યા દક્ષિણ ગાઝામાં વિસ્થાપિતો માટે…
- વડોદરા
વડોદરાની વિશ્વામિત્રી નદીમાંથી 200 કિલોના મહાકાય મગરનો મૃતદેહ મળ્યો: 6 મહિનામાં નવમો બનાવ…
વડોદરાઃ શહેરની વિશ્વામિત્રી નદીમાં મગર મોટી સંખ્યામાં રહે છે. પરંતુ છેલ્લા થોડા મહિનાથી સમયાંતરે નદીમાંથી મગરના મૃતદેહ મળી આવે છે. આજે સવારે કારેલીબાગ બુદ્ધદેવ કોલોની પાસે કમાટીબાગના બ્રિજ પાસેથી વધુ એક મગરનો મૃતદેહ નદીમાં જોવા મળતા લોકોના ટોળા જામ્યા હતા.…
- નેશનલ
પાકિસ્તાનની ‘નાપાક’ મુરાદ: ‘ઓપરેશન સિંદૂર’માં તબાહ થયેલા લોન્ચ પેડ્સ ફરી કરી રહ્યું છે નિર્માણ
લાહોરઃ 22 એપ્રિલે પહલગામમાં થયેલા આતંકી હુમલાનો ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા બદલો લીધો હતો. આ કાર્યવાહીથી ભારતે આતંકી લોંચપેડ્સને તબાહ કર્યા હતા. જોકે હવે પાકિસ્તાન દ્વારા આ લોંચપેડ્સ ફરીથી બનાવવાનું શરૂ કર્યું છે. પાકિસ્તાનની સેના, ગુપ્તચર એજન્સી તથા આઈએસઆઈ અને…