- કચ્છ
કચ્છમાં ‘પુષ્પા’ ફિલ્મની સ્ટાઈલમાં દારુની હેરાફેરીઃ ટેન્કરમાં લઈ જવાતો 78 લાખનો દારૂ ઝડપાયો…
ભુજઃ પૂર્વ કચ્છની સ્થાનિક ગુનાશોધક શાખાએ સામખિયાળીથી મોરબી તરફ જતા ધોરીમાર્ગ પરથી જંગી માત્રામાં વિદેશી દારૂ ભરેલાં ટેન્કરને ઝડપી પાડીને તેમાંથી ૭૮.૨૫ લાખની કિંમતનો દારુ જપ્ત કરીને મૂળ રાજસ્થાની ડ્રાઈવરની ધરપકડ કરી હતી પૂર્વ બાતમીના આધારે સ્થાનિક ગુનાશોધક શાખાએ સામખિયાળી-મોરબી…
- આપણું ગુજરાત
આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં શિસ્ત સમિતિની નિમણૂક કરી, જાણો કોને કોને મળ્યું સ્થાન
અમદાવાદઃ વિસાવદર પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયાની જીત બાદ પક્ષમાં ડખો શરૂ થયો હતો. બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ નારાજ થઈને ગુજરાત વિધાનસભામાં આપના દંડક પદેથી રાજીનામું આપ્યું હતું. ઉપરાંત પક્ષ પર સવાલ ઉઠાવ્યા હતા. જે બાદ તેમને પક્ષ…
- વડોદરા
વડોદરામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ મેયરની નેમ પ્લેટ તોડી હંગામો કર્યો
વડોદરાઃ વડોદરામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો અને નેતાઓએ હોબાળો મચાવ્યો હતો. મેયર પિંકીબેન સોનીના રાજીનામાની માંગ સાથે આપના નેતાઓ મહાનગરપાલિકાની ઓફિસ ખાતે પહોંચ્યા હતા. મહાનગરપાલિકા કચેરીનો દરવાજો તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવતાં આપની મહિલા કાર્યકર્તાઓ રણચંડી બની હતી. મહિલા…
- આપણું ગુજરાત
ગુજરાતમાં 132 તાલુકામાં મેઘમહેરઃ સરદાર સરોવર ડેમ હાલ 48 ટકાથી વધુ ભરાયો
અમદાવાદઃ હવામાન વિભાગે રાજ્યમાં આગામી સાત દિવસ માટે સાર્વત્રિક વરસાદની કરેલી આગાહી વચ્ચે સોમાવારે 132 તાલુકામાં મેઘમહેર થઈ હતી. પોરબંદરના રાણાવાવમાં સૌથી વધુ 3.03 ઈંચ વરસાદ વરસ્યો હતો. માણાવદરમાં 2.48 ઈંચ, જૂનાગઢ શહેરમાં 2.36 ઈચ, કાલાવડમાં 2.32 ઈંચ, દ્વારકામાં 2.13…
- સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગરની લખતર ગ્રામ પંચાયતનો તલાટી કમ મંત્રી લાંચ લેતા ઝડપાયો
સુરેન્દ્રનગરઃ એસીબી દ્વારા લાંચિયા લોકો સામે સતત કામગીરી કરવામાં આવી રહી છે, તેમ છતાં કેટલાક લોકો સુધરવાનું નામ ન થઈ લઈ રહ્યા. સુરેન્દ્રનગરની લખતર ગ્રામ પંચાયતનો તલાટી કમ મંત્રી રૂપિયા 3000ની લાંચ લેતા ઝડપી પાડ્યો હતો. લખતર ગ્રામ પંચાયત, જિ.સુરેન્દ્રનગર…
- નેશનલ
કર્ણાટકમાં નેતૃત્વ વિવાદ: ખડગેના નિવેદન પર ભાજપનો કટાક્ષ, ‘હાઈકમાન્ડ ભૂત જેવું છે!’
નવી દિલ્હીઃ કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તનની અટકળો વચ્ચે આજે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે, આનો નિર્ણય પાર્ટી હાઈકમાન્ડ કરશે. તેમણે આ નિર્ણય હાઈકમાન્ડ પર છોડ્યો છે અને તેમને આગળની કાર્યવાહી કરવાનો અધિકાર છે. પરંતુ આ માટે કોઈ વિવાદ ન…
- નેશનલ
કાઉન્ટડાઉનઃ ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ અંગે નિર્મલા સીતારમણે કહી આ વાત
નવી દિલ્હીઃ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સાથે ટ્રેડ ડીલને લઈ નિવેદન આપ્યું હતું. તેમણે ટૂંક સમયમાં જ ભારત સહિત કેટલાક દેશો સાથે ટ્રેડ ડીલ થવાની શક્યતા હોવાનો સંકેત આપ્યો હતો. ટ્રમ્પે કહ્યું હતું કે નવમી જુલાઈની ટ્રેડ ડીલની ડેડલાઈનને…
- રાજકોટ
રાજકોટમાં કરદાતાઓએ 244 કરોડનો એડવાન્સ ટેક્સ ચૂકવી મનપાની તિજોરી છલકાવી…
રાજકોટઃ રાજકોટ મહાનગરપાલિકાએ નાણાકીય વર્ષ 2025-26 માટે વેરા વસૂલાતમાં નોંધપાત્ર પ્રગતિ કરી હતી. 9 એપ્રિલ 2025થી 27 જૂન 2025 સુધીમાં કુલ 3,43,286 કરદાતાઓએ 244.14 કરોડનો વેરો ભરપાઈ કર્યો હતો. આ વસૂલાતમાં 2,53,673 કરદાતાઓએ ઓનલાઈન માધ્યમથી 160.09 કરોડ અને 89,613 કરદાતાઓએ…
- સુરત
સુરતમાં બુલડોઝર એકશનઃ 100 કરોડની વધુની કિંમતની સરકારી જમીન પર થયેલા દબાણ દૂર કરવામાં આવ્યા…
સુરતઃ રાજ્યમાં ગેરકાયદે દબાણો તોડવાની કામગીરી યથાવત રહેવા પામી હતી. ગુરુવારના રોજ ૧૦૭ જેટલા ગુનાઓમાં સંડોવાયેલા જૂનાગઢના કારા રબારીના આલિશાન બંગલો અને તેના વૈભવી ફાર્મ હાઉસ ઉપર બુલડોઝર ફેરવી ગેરકાયદે દબાણોને તોડી પાડીને સરકારી જમીનને દબાણમુક્ત કરવામાં આવી હતી. જે…