- અમદાવાદ

સરકારી શાળાઓમાં અંગ્રેજી માધ્યમનો ક્રેઝ: અમદાવાદમાં એડમિશન બમણા થયા
અમદાવાદઃ ગુજરાતમાં શિક્ષણની ગુણવત્તા મુદ્દે સ્કૂલ-કોલેજથી લઈને યુનિવર્સિટી પર ગંભીર સવાલો કરવામાં આવી રહ્યા છે ત્યારે અમદાવાદ જેવા મહાનગરમાં અંગ્રેજી માધ્યમનો ક્રેઝ વધી રહ્યો હોવાના અહેવાલો મળી રહ્યા છે. શહેરની મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી) દ્વારા સંચાલિત અંગ્રેજી માધ્યમની પ્રાથમિક શાળાઓમાં નવા…
- આપણું ગુજરાત

ગુજરાતમાં ચોમાસાનો નવો રાઉન્ડ: 27 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી, 114 તાલુકામાં મેઘમહેર…
અમદાવાદઃ ગુજરાતમાં રવિવારની રાતથી અનેક તાલુકા-જિલ્લાને સમાવી લેતા નવા રાઉન્ડથી વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે, જેથી ખેડૂતોને પણ રાહતનો શ્વાસ લીધો છે. રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે આગામી 27 જુલાઈ સુધી હળવાથી ભારે…
- આપણું ગુજરાત

ગુજરાતમાં સ્ટેમ્પ ડ્યુટી કૌભાંડ પર બ્રેક: હવે દરેક ઓપન પ્લોટ દસ્તાવેજની થશે 100% ચકાસણી
ગાંધીનગરઃ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં સ્ટેમ્પ ડ્યુટીમાં કૌભાંડ થતું હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી હતી, જે મુજબ બાંધકામવાળી મિલકતો હોય અને તેને પ્લોટ (ખુલ્લી જમીન) જણાવી દસ્તાવેજોની નોંધણી કરવામાં આવતી હતી. આ ગેરરીતિને અટકાવવા સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ્સ અને નોંધણી સર નિરીક્ષક…
- અમદાવાદ

વિકાસશીલ ગુજરાતની વરવી વાસ્તવિકતાઃ દર કલાકે એક વ્યક્તિની આત્મહત્યા
અમદાવાદઃ રવિવારે અમદાવાદના બગોદરામાં એક પરિવારે સામૂહિક આપઘાત કર્યો હતો ત્યાર બાદ ફરી એક વખત ગુજરાતના વિકાસના મુદ્દે પ્રશ્નો ઉભા થાય છે. આ દરમિયાન નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (એનસીઆરબી)ના આંકડા પ્રમાણે, ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં 25,478 લોકોએ આપઘાત કર્યો હતો.…
- સુરત

સુરતના ખાડા બન્યા મુસીબત: 1 KM લાંબો જામ, એમ્બ્યુલન્સ પણ અટવાઈ…
સુરતઃ રાજ્યમાં પડેલા સારા વરસાદના કારણે અનેક શહેરોના રોડ રસ્તા પર ખાડા પડી ગયા છે. ખાડાના કારણે અકસ્માતની સંખ્યા પણ વધી છે અને શારીરિક તકલીફોમાં પણ વધારો થયો છે. આ દરમિયાન સુરતમાં સહારા દરવાજા ગરનાળામાં સામાન્ય વરસાદમાં પાણી ભરાઈ ગયા…
- નેશનલ

ઉત્તર પ્રદેશમાં વરસાદથી 18 લોકોનાં મોત, જાણો ગુજરાત સહિત દેશભરમાં રવિવારે કેવું રહેશે હવામાન
નવી દિલ્હીઃ દેશના અનેક રાજ્યોમાં વરસાદે કહેર વર્તાવ્યો છે. ઉત્તર પ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં વરસાદથી 18 લોકોના મોત થયા છે, જ્યારે રાજસ્થાનના અનેક જિલ્લામાં પૂર જેવી હાલત છે. હવામાન વિભાગે ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને કેરળ માટે ભારે વરસાદનું…
- અમરેલી

અમરેલીમાં સંકલન બેઠકમાં ધારાસભ્યોએ અધિકારીઓ ખખડાવ્યા
અમરેલીઃ જિલ્લા કલેક્ટર કચેરીમાં વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ વચ્ચે સંકલન બેઠકો યોજાય હતી. આ બેઠકોમાં લોકોના પ્રશ્નો, પડતર કામો, વિકાસના કાર્યો અને કાયદો વ્યવસ્થા જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી અને તેના નિરાકરણ માટે સંયુક્ત પ્રયાસો કરવામાં આવ્યો હતો. અમરેલી…
- જૂનાગઢ

જૂનાગઢમાં આપ નેતા રેશ્મા પટેલની કેમ અટકાયત કરવામાં આવી? જાણો
જૂનાગઢઃ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ રેશ્મા પટેલ જૂનાગઢના ઇવનગર ખાતે કેન્દ્રીય કૃષિ મંત્રીને ડીજીઆર (એનઆરસીજી) જૂનાગઢના 100થી વધુ રોજમદાર કર્મચારીઓને છૂટા કરી રોજીરોટી વિહીન કર્યા તેને રોજીરોટી ફરી આપવા બાબત રોજમદાર મજદૂર લોકો મહિલાઓ સાથે મળવા જતા…
- જૂનાગઢ

વિસાવદર પેટાચૂંટણી બાદ જવાહર ચાવડા સક્રિય થતાં અનેક તર્કવિતર્ક
જૂનાગઢઃ વિસાવદર પેટાચૂંટણી બાદ પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડા ફરીથી સક્રિય થતાં જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવ્યો હતો. ઘણા લાંબા સમયથી નિષ્ક્રિય રહેલા જવાહર ચાવડાએ વિસાવદર, વંથલી, માણાવદરમાં બેઠકો શરૂ કરી હતી. તેમણે અહીં સ્થાનિક આગેવાનો સાથે સામાજિક અને રાજકીય ચર્ચાઓ…









