- આપણું ગુજરાત
રાજ્યમાં નવી 9 મહાનગરપાલિકામાં 10 દિવસમાં અનામત મુજબ બેઠક ફાળવણીના આદેશ…
અમદાવાદઃ ગુજરાત રાજ્ય ચૂંટણી પંચે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓ તીવ્ર કરી છે. જેમાં જૂની 6 મહાનગરપાલિકા સાથે નવી 9 નવરચિત મહાનગરપાલિકા સહિત કુલ 15 મહાનગરપાલિકાઓ માટે આગામી ચૂંટણી યોજવાની દિશામાં કામગીરી શરૂ થઈ ગઈ છે. આ પ્રક્રિયાનું મહત્વપૂર્ણ પગલું તરીકે…
- અમરેલી
અમરેલીઃ વડિયાના ઢૂંઢિયા પીપળીયા ગામમાં પતિ-પત્નીની કરપીણ હત્યાથી ચકચાર…
અમરેલીઃ વડિયા તાલુકાના ઢૂંઢિયા પીપળીયા ગામમાં ડબલ મર્ડરનો કેસ સામે આવ્યો હતો. વૃદ્ધ ખેડૂત દંપતીની હત્યા કરાઈ હતી. મૃતક દંપતી એકલું રહેતું હતું. મૃતકનું નામ ચકુભાઈ રાખોલિયા અને તેમના પત્ની કુવરબેન રાખોલિયા હોવાનું સામે આવ્યું છે હતું. લૂંટના ઇરાદે હત્યા…
- સુરત
સુરતમાં મહિલાએ મિત્રતા કેળવી યુવકને ફ્લેટ પર મળવા બોલાવ્યો ને પછી…
સુરતઃ શહેરમાં ભોળા લોકોને હનીટ્રેપમાં ફસાવી લાખો રૂપિયા પડાવતી કુખ્યાત ‘મશરૂમ ગેંગ’નો પર્દાફાશ થયો હતો. SOGએ આ ગેંગના મુખ્ય સૂત્રધાર, બે સગા ભાઈઓ અમિત મશરૂ અને સુમિત મશરૂ, તેમજ તેમની મહિલા સાથી અસ્મિતા ભરડવાને ઝડપી પાડ્યા હતા. આ ગેંગ મહિલાઓ…
- અમરેલી
અમરેલીઃ ખાંભાના ભાડ ગામની યુવતીના આપઘાત કેસમાં થયો ચોંકાવનારો ખુલાસો, સ્યુસાઈડ નોટ વાંચીને રડી પડશો…
અમરેલીઃ ખાંભામાં દેવું થઈ જતાં યુવતીએ દવાની ટીકડીઓ ખાઈને આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી હતી. યુવતીએ આત્મહત્યા પહેલાં પોતાનાં માતા-પિતાને સંબોધીને સ્યુસાઇડ નોટ લખી હતી. જેમાં તેણે પોતાના પર 28 લાખનું દેવું થઇ ગયું હોવાનું જણાવ્યું હતું. પોલીસ તપાસમાં…
- રાજકોટ
એ હાલો મેળે….રાજકોટ લોકમેળામાં સરકારે એસઓપીમાં છૂટછાટ આપી…
રાજકોટઃ સૌરાષ્ટ્રમાં રાજકોટના જાણીતા લોકમેળાને લઈ સરકારે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (એસઓપી) જાહેર કરી હતી. મેળામાં આરસીસી ફાઉન્ડેશન અનિવાર્ય રહેશે નહીં, જ્યારે સોઈલ ટેસ્ટ પણ માન્ય રહેશે. આ સિવાય અન્ય નિર્ણય લેવાનું સ્થાનિક પ્રશાસન પર છોડવામાં આવ્યું હતું. જિલ્લા શહેરોમાં ઇન્સ્પેશન…
- અમદાવાદ
ગંભીરા બ્રિજ દુર્ઘટના મુદ્દે હાઈ કોર્ટ લાલઘૂમઃ માર્ગ અને મકાન વિભાગની કામગીરી સામે આકરા પ્રહારો
અમદાવાદઃ વડોદરા-આણંદ વચ્ચે આવેલા ગંભીરા બ્રિજ નવમી જુલાઈએ તૂટી પડ્યો હતો. બ્રિજ પરથી પસાર થઈ રહેલા ટ્રક, ટેન્કર, કાર અને રિક્ષા સહિતના વાહનો નદીમાં ખાબકતા 21 લોકોના મોત નિપજ્યા હતા. જો કે રાજ્યના પુલોની સ્થિતી અંગે હાઈ કોર્ટે આકરૂ વલણ…
- સુરત
ગુજરાતમાં ઈન્કમ ટેક્સની તવાઈ: સુરતના રત્નકલાકારોથી રાજકોટના ટેક્સ પ્રેક્ટિસનર સુધી, ખોટા ક્લેઈમ કરનારાઓ રડાર પર
સુરતઃ રાજ્યમાં છેલ્લા ચાર દિવસથી ખોટી કર કપાત કરીને ઈન્કમ ટેક્સમાં રાહત મેળવતા લોકો સામે આઈટી તપાસ કરી રહ્યું છે. સુરતમાં રત્ન કલાકારો, બિઝનેસમેનો અને પ્રાઇવેટ કંપનીમાં કામ કરતા ઉંચા પગારદારો આઈટીના રડારમાં આવ્યા છે. ઇન્વેસ્ટિગેશન વિંગે કેટલાક રત્નકલાકાર, જાહેર…
- ટોપ ન્યૂઝ
યુરોપિયન યુનિયને રશિયા પર લગાવ્યા પ્રતિબંધ, ગુજરાતની ઓઈલ રિફાનરીને બનાવી નિશાન
મોસ્કો/નવી દિલ્હીઃ યુરોપિયન યુનિયને રશિયા સામે ફરી કેટલાક પ્રતિબંધો લગાવ્યા હતા. જેમાં ગુજરાતની વાડીનાર ઓઇલ રિફાઇનરીને પ્રથમ વખત નિશાન બનાવવામાં આવી હતી. આ રિફાઇનરીને નાયરા ઓપરેટ કરે છે, જેમાં રશિયન સરકારની માલિકીની ઓઈલ કંપની રોસનેફ્ટની 49.13 ટકા હિસ્સો છે. આ…