-  આપણું ગુજરાત ગુજરાતની કાયાપલટ: રૂ. ૭,૭૩૭ કરોડના ખર્ચે ૧૨૪ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને આપી મંજૂરીગાંધીનગરઃ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યના રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર નેટવર્કને વધુ સંગીન અને સુવિધાયુક્ત બનાવીને ઈઝ ઓફ ટ્રાન્સપોર્ટેશનથી વિકસિત ગુજરાત દ્વારા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાનો દ્રઢ નિર્ધાર કર્યો હતો. મુખ્ય પ્રધાને આ હેતુસર માર્ગ મકાન વિભાગને… 
-  રાજકોટ રાજકોટમાં ગૃહકંકાસે લીધો હતો મહિલા પોલીસકર્મીનો ભોગ, પતિ અને સાસુ સામે ‘મરવા મજબૂર કરવા’નો ગુનો નોંધાયો…રાજકોટઃ શહેરમાં થોડા દિવસ પહેલા મહિલા પોલીસકર્મીએ ઝેરી દવા પીને આપઘાત કર્યો હતો. આ કેસમાં પોલીસ તરફથી મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં એવું બહાર આવ્યું કે મહિલા પોલીસકર્મીને તેના પતિ અને સાસુ તરફથી વારંવાર શારીરિક અને માનસિક ત્રાસ… 
-  આપણું ગુજરાત 40 વર્ષીય હર્ષ સંઘવીને નાયબ મુખ્ય પ્રધાન-ગૃહ પ્રધાનની બેવડી જવાબદારીઅમદાવાદ: ગુજરાતના નવનિયુક્ત નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીને રાજ્યના સૌથી અગત્યના ગણાતા ગૃહ વિભાગનો હવાલો સોંપવામાં આવ્યો હતો. પ્રધાનમંડળના પુનર્ગઠન બાદ સંઘવીને આ મહત્ત્વપૂર્ણ જવાબદારી સોંપાઈ હતી, જેના કારણે હવે તેઓ રાજ્યના કાયદો અને વ્યવસ્થા સાથે સંકળાયેલા તમામ મુદ્દાઓ પર… 
-  અમરેલી અમરેલીના લીલીયામાં સિંહણના મોત મામલે બે આરોપીઓની ધરપકડઅમરેલીઃ જિલ્લામાં સાવજની સંખ્યા રાજ્યમાં સૌથી વધારે છે. સિંહોના મોતના બનાવ પણ સામે આવતા રહે છે. લીલીયા રેન્જમાં સિંહણના મોત મામલે વન વિભાગને મોટી સફળતા મળી હતી. ગેરકાયદેસર ઇલેક્ટ્રિક શોક આપીને સિંહણનો શિકાર કરવા બદલ વન વિભાગે બે આરોપીઓની ધરપકડ… 
-  આપણું ગુજરાત પ્રધાનમંડળમાં સૌરાષ્ટ્રનો દબદબો, પણ દાદાની નવી ટીમમાં રાજકોટ થયું સાઇડલાઇનગાંધીનગરઃ ગુજરાતમાં કેબિનેટ વિસ્તરણને પગલે ભૂપેન્દ્ર પટેલ સરકારનું પ્રધાનમંડળ હવે જમ્બો કદનું બની ગયું છે. આ વિસ્તરણ બાદ પ્રધાનોની સંખ્યા 16થી વધીને 25 થઈ હતી. આ નિર્ણય દ્વારા સરકારે મહત્તમ ધારાસભ્યોને વહીવટી અનુભવ આપવાનો અને પ્રાદેશિક તેમજ જ્ઞાતિગત સંતુલન જાળવવાનો… 
-  આપણું ગુજરાત પ્રધાનમંડળમાં મહિલા શક્તિને પ્રોત્સાહન, ભૂપેન્દ્ર પટેલની નવી ટીમમાં ત્રણ મહિલા ધારાસભ્યોને સ્થાનગાંધીનગર: ગુજરાતમાં કેબિનેટના વિસ્તરણ બાદ પ્રધાનોની સંખ્યા 16થી વધારીને 25 થઈ હતી. જેની સાથે જ ભૂપેન્દ્ર પટેલ સરકારનું જમ્બો પ્રધાનમંડળ અસ્તિત્વમાં આવ્યું હતું. 25માંથી ત્રણ મહિલાને પણ પ્રધાન પદ સોંપવામાં આવ્યું હતું. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના પ્રધાન મંડળમાં મહિલા… 
-  આપણું ગુજરાત ગુજરાતના પ્રધાન મંડળના નવા સભ્યોનો એક ક્લિકમાં જાણો પરિચય…ગાંધીનગરઃ ગુજરાત કેબિનેટનું આજે વિસ્તરણ થયું હતું. નવી ટીમમાં 25 પ્રધાનોનો સામેલ કરવામાં આવ્યા, જેમાં માત્ર છ જૂના પ્રધાનોને સ્થાન મળ્યું હતું. આ વખતે ભૂપેન્દ્ર પટેલ સરકારમાં પ્રધાનોની સંખ્યા 16 થી વધારીને 25 કરવામાં આવી હતી. 2022માં બનેલા 16 પ્રધાનોમાંથી… 
-  Uncategorized ગુજરાત પ્રધાનમંડળમાં ફેરફાર: 10ને કેમ પડતા મૂકવામાં આવ્યા, 6 કેમ ટકી ગયા?ગાંધીનગરઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને હવે બે વર્ષ જેટલો સમય બાકી છે. નવી ટીમમાં 25 પ્રધાનોનો સામેલ કરવામાં આવ્યા, જેમાં માત્ર છ જૂના પ્રધાનોને સ્થાન મળ્યું હતું. ઋષિકેશ પટેલ, કનુભાઈ દેસાઈ, કુંવરજી બાવળીયા, પ્રફુલ પાનસેરિયા, પરસોત્તમ સોલંકી અને હર્ષ સંઘવીનું નામ… 
 
  
 








