- આપણું ગુજરાત
અમેરિકામાં ‘ડન્કી રૂટ’થી ઘૂસ મારનારા ગુજરાતીઓ પાછા ફર્યા: ઉત્તર ગુજરાતના ગામડાઓમાં અચાનક વસ્તીનો વધારો…
અમદાવાદ: ઉત્તર ગુજરાતના અનેક ગામડાઓમાં યુનાઇટેડ સ્ટેટ્સથી પાછા ફરેલા વૃદ્ધ યુગલો અને એકલા પુખ્ત વયના લોકોનો શાંત પરંતુ સતત પ્રવાહ જોવા મળી રહ્યો છે. આમાંના ઘણા ગેરકાયદેસર રીતે અમેરિકા ગયા હતા. હવે, ટ્રમ્પ વહીવટીતંત્ર કડક ઇમિગ્રેશન કાયદાઓ લાગુ કરી રહ્યું…
- આપણું ગુજરાત
ઉમિયા ધામના પ્રમુખનું મહત્ત્વનું નિવેદન: પાટીદારોની વસ્તી વધારવા ‘ચાર બાળક’ની હાકલ…
અમદાવાદઃ ગુજરાતમાં પાટીદાર સમાજની અગ્રણી સંસ્થા વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર પી પટેલે મોટું નિવેદન આપ્યું હતું. તેમણે સમાજના લોકોને પરિવારમાં ત્રણથી ચાર બાળક પેદા કરવાની અપીલ કરીને કહ્યું, જો આમ નહીં થાય તો આગામી દિવસોમાં પાટીદાર સમાજની તાકાત ઘટી જશે.…
- ટોપ ન્યૂઝ
અમદાવાદમાં પાણીના મીટર કૌભાંડનો પર્દાફાશઃ કરોડોની વસૂલાત છતાં એકેય મીટર ઇન્સ્ટોલ ન થયું
અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી)એ છેલ્લા 10 વર્ષમાં નવા રહેણાંક અને કમર્શિયલ બિલ્ડિંગ્સમાં પાણીના મીટર લગાવવા માટે ₹ 50 કરોડ વસૂલ્યા હતા, પરંતુ 2014ના પોતાના જ ઠરાવનું ઉલ્લંઘન કરીને એક પણ મીટર ઇન્સ્ટોલ કરવામાં નિષ્ફળ રહ્યું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની…
- આપણું ગુજરાત
ગુજરાતમાં ખરીફ વાવેતરે વેગ પકડ્યો: 82 ટકાથી વધુ વિસ્તારમાં વાવણી પૂર્ણ…
ગાંધીનગર: ગુજરાતમાં નોંધપાત્ર વરસાદના પરિણામે જગતના તાત એવા ખેડૂતો દ્વારા અત્યાર સુધીમાં સરેરાશ કુલ ૮૨.૩૫ ટકા વિસ્તારમાં ખરીફ –ચોમાસું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં સૌથી વધુ ૨૦ લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર જ્યારે બીજા ક્રમમાં ૨.૬૫ લાખ હેક્ટરમાં સોયાબીન જ્યારે ત્રીજા…
- ગાંધીનગર
મહિલાઓ માટે સરકારી નોકરી: ગુજરાતમાં આંગણવાડી કાર્યકર અને તેડાગરની મોટી ભરતીની જાહેરાત, આ રીતે કરો અરજી!
ગાંધીનગરઃ ગુજરાત સરકાર દ્વારા સંકલિત બાળ વિકાસ યોજના હેઠળ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોની ૯૦૦૦થી વધુ જગ્યાઓ પર માનવબળની જાહેરાત કરવામાં આવી હતી. આંગણવાડીમાં માનવબળ વધવાથી કુપોષણ ઘટાડવા, બાળ મૃત્યુદર નિયંત્રણમાં લાવવા અને સ્થાનિક કક્ષાએ આરોગ્ય-પોષણનું સ્તર સુધારવાનો ધ્યેય સફળ…
- રાજકોટ
રાજકોટના લોકમેળાને મળ્યું નવું નામ: હવે ‘શૌર્યનું સિંદૂર’ તરીકે ઓળખાશે…
રાજકોટઃ રાજકોટના લોકમેળા આડે હવે ગણતરીના દિવસો રહ્યા છે. સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાનું નામ આખરે નક્કી કરવામાં આવ્યું હતું. આ વર્ષના મેળાને શૌર્યનો સિંદૂર લોકમેળો નામ આપવામાં આવ્યું હતું. રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકો પાસેથી નવા નામ માટે અભિપ્રાય…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રમાં જલ્દી જ શિક્ષકોની ભરતીઃ શિક્ષણ પ્રધાનની જાહેરાત…
મુંબઈ: રાજ્યભરની શાળાઓમાં શિક્ષકો સહિત અન્ય વિવિધ જગ્યાઓ ખાલી છે. આ સંદર્ભે રચાયેલી સમિતિએ તાજેતરમાં સરકારને એક અહેવાલ સુપરત કર્યો છે. આ અહેવાલ મુજબ, અનામતનો મુદ્દો ઉકેલવામાં આવનાર હોવાથી ભરતી પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થશે અને ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરવામાં…
- મહારાષ્ટ્ર
પુણેને મળશે 3 નવી નગરપાલિકાઃ અજિત પવારની મોટી જાહેરાત
પુણે: નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે તાજેતરમાં મોટી જાહેરાત કરી કે પુણેમાં ચાકણ, હિંજેવાડી અને ઉરલી દેવાચી-ફુરસુંગી-મંજરીમાં ત્રણ નગરપાલિકાઓની રચના કરવામાં આવશે. ચાકણ ઔદ્યોગિક વિસ્તારમાં શહેરી સમસ્યાઓનું નિરીક્ષણ કરતા તેમણે કહ્યું કે ચાકણમાં એક નગર પરિષદ હોવાથી આ સ્થળે વિકાસની…
- આમચી મુંબઈ
ભારત છોડી વિદેશ ભણવા શા માટે જાય છે મેડિકલના વિદ્યાર્થીઓ?
મુંબઈઃ મેડિકલ પ્રવેશ પરીક્ષા (NEET)માં પોતાને સાબિત કર્યા પછી પણ ઘણા વિદ્યાર્થીઓ દર વર્ષે મેડિકલ શિક્ષણ માટે વિદેશ જવાનું શામાટે પસંદ કરે છે? એવો પ્રશ્ન સાહજિક ઘણા લોકોને થતો હશે. પરંતુ મેડિકલ પ્રવેશ અને શિક્ષણના ખર્ચની હકીકત જાણ્યા પછી ચોંકી…
- આમચી મુંબઈ
પશ્ચિમ રેલવેનું નવું અભિયાનઃ ખુદાબક્ષોને ‘નમસ્તે’ કહે છે અને…
મુંબઈઃ રેલવેમાં ખુદાબક્ષોની સંખ્યા વધતી જાય છે અને ટીસી સાથે તેમના ઉદ્ધત વર્તનના કિસ્સા પણ સામે આવી રહ્યા છે. ત્યારે પશ્ચિમ રેલવેએ એક અનોખું અભિયાન શરુ કર્યું છે. પશ્ચિમ રેલ્વેએ જણાવ્યું હતું કે તેઓ ટિકિટ વગરના મુસાફરો સામે ‘નમસ્તે’ સાથે…