- ગાંધીનગર

મિશન મંગલમનો કમાલ: મેટ્રો કેન્ટીન થકી મહિલાઓએ વાર્ષિક રૂ. ૬ લાખથી વધુની આવક મેળવી
ગાંધીનગરઃ ‘મિશન મંગલમ’ યોજના લાખો ગ્રામીણ અને શહેરી ગરીબ મહિલાઓના જીવનમાં આર્થિક આત્મનિર્ભરતા અને મહિલા સશક્તીકરણ પ્રત્યેના ગુજરાત સરકારના મજબૂત સંકલ્પનું જીવંત ઉદાહરણ છે. આ યોજના થકી અનેક મહિલાઓ આત્મનિર્ભર બનીને ‘આત્મનિર્ભર ગુજરાત અને હર ઘર સ્વદેશી’નો સંકલ્પ સાકાર કરી…
- વડોદરા

ગુજરાતમાં આ શું થવા બેઠું છે? વડોદરામાં પતિએ પત્નીની ગળું દબાવી હત્યા કરતાં ખળભળાટ
વડોદરાઃ રાજ્યમાં એક બાદ એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે. વડોદરામાં એક પતિએ નજીવી વાતમાં પત્નીનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી હતી. જેના કારણે છ મહિનાની બાળકી નિરાધાર બની હતી. પતિ કોઈ કામ ધંધો કરતો ન હોવાથી પત્નીએ ટકોર…
- અમદાવાદ

અમદાવાદમાં હુમલા માટે રેકી કરનારા આતંકી સુલેહના ઘરમાંથી ગુજરાત ATSને શું મળ્યું?
અમદાવાદઃ ગુજરાત એટીએસે થોડા દિવસ પહેલા ત્રણ આતંકીને ઝડપી પાડ્યા હતા. હાલ આતંકીઓની પૂછપરછ થઈ રહી છે. ગુજરાત એટીએસે રાજ્યમાં આઈએસઆઈએસ મૉડ્યૂલ મામલે ઉત્તર પ્રદેશના લખીમપુરમાં દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન આતંકી મોહમ્મદ સુહૈલ ખાનના ઘરેથી આઈએસઆઈએસનો ઝંડો મળ્યો…
- ભાવનગર

ભાવનગરમાં ફોરેસ્ટ અધિકારીએ જ પત્ની અને સંતાનોની હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ, ઘરથી 20 ફૂટ દૂર ખાડામાંથી મળ્યા હતા મૃતદેહ
ભાવનગરઃ શહેરમાં ચકચાર જગાવનારી અને હૃદય કંપાવી દેનારી એક અત્યંત ગંભીર ઘટના સામે આવી હતી. દસ દિવસથી ગુમ થયેલા એક જ પરિવારના ત્રણ સભ્યોના મૃતદેહ ફોરેસ્ટ કોલોની નજીક આવેલા કાચના મંદિરની જગ્યામાંથી દટાયેલી હાલતમાં મળી આવતા સમગ્ર પંથકમાં હાહાકાર મચી…
- અમદાવાદ

ગુજરાતમાં ભ્રષ્ટાચારે માઝા મુકી, જાણો અમદાવાદમાં આ વર્ષે કેટલા લાંચિયા ઝડપાયા
અમદાવાદઃ ગુજરાતમાં ભ્રષ્ટાચારે માઝા મુકી હોય તેમ એન્ટી કરપ્શન બ્યુરો સપ્તાહમાં બે થી ત્રણ લાંચિયા લોકોને ઝપેટમાં લઈ રહ્યું છે. ભ્રષ્ટાચારમુક્ત ગુજરાતના ગુલબાંગો વચ્ચે સરકારી કચેરીઓમાં પૈસા આપ્યા વગર લોકોના કામ થતા ન હોવાનું ચિત્ર સામે આવ્યું છે. અમદાવાદમાં ચાલુ…
- ગીર સોમનાથ

દિલ્હી બ્લાસ્ટ બાદ કોડિનારના દરિયાકિનારે મેગા કોમ્બિંગ, દરગાહમાંથી હથિયારો મળતાં ચકચાર
ગીર સોમનાથ: દિલ્હીમાં થયેલા તાજેતરના વિસ્ફોટ બાદ દેશભરમાં જારી કરાયેલા હાઈ-એલર્ટને પગલે, ગીર સોમનાથ જિલ્લા પોલીસે સંવેદનશીલ દરિયાકાંઠાના પટ્ટા પર એક મોટું કોમ્બિંગ ઓપરેશન શરૂ કર્યું હતું. દરિયાકાંઠાના ગામો અને બંદર વિસ્તારોમાં સુરક્ષા વધારવા અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર તપાસ કરવાના…
- અમદાવાદ

ગુજરાતમાં હવા શુદ્ધિકરણ પાછળ અધધ કરોડનો ધૂમાડો, છતાં….
અમદાવાદઃ શિયાળાની શરૂઆત સાથે જ રાજ્યમાં અમદાવાદ સહિત અનેક શહેરમાં વાયુ પ્રદૂષણ વકર્યું છે. લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ રહી છે. આ દરમિયાન એક રિપોર્ટ સામે આવ્યો છે, જે મુજબ રાજ્યમાં હવા શુદ્ધિકરણ માટે 900થી વધુ કરોડનું આંધણ કરવામાં…
- અમદાવાદ

શિયાળાની શરૂઆત સાથે જ સ્કૂલ સંચાલકોએ શરૂ કરી મનમાની, યુનિફોર્મ સાથે મેચ થતાં સ્વેટર ખરીદવા દબાણ
અમદાવાદઃ શિયાળાની શરૂઆત થવાની સાથે જ રાજ્યમાં ગરમ કપડાંના માર્કેટમાં લોકોનો ધસારો વધી રહ્યો છે. આ દરમિયાન અમદાવાદમાં કેટલીક શાળાઓ વિદ્યાર્થીઓને યુનિફોર્મ સાથે મેચિંગ સ્વેટર ખરીદવા દબાણ કરી રહ્યા છે. શાળા સંચાલકોની મનમાનીના કારણે વાલીઓ પર આર્થિક બોજ વધ્યો છે.…
- અમદાવાદ

અમદાવાદનું વસ્ત્રાપુર તળાવ ફરીથી ખુલશે, જાણો ક્યારે થશે લોકાર્પણ
અમદાવાદઃ શહેરના વસ્ત્રાપુર તળાવમાં હાલ સમારકામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ તળાવ ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં ફરી ખૂલશે. સમારકામ અને રિનોવેશનનું લગભગ 80 ટકા કામ પૂરું તઈ ગયું છે. કોન્ટ્રાક્ટરને આ મહિનાના અંત સુધીમાં કામ પૂર્ણ કરવાની સમયમર્યાદા આપવામાં આવી હતી.…
- અમદાવાદ

કોંગ્રેસ રાજ્યભરમાં યોજશે ‘જન આક્રોશ યાત્રા’, બે મહિનામાં સમગ્ર ગુજરાત આવરી લેશે
અમદાવાદ: ગુજરાતમાં કોંગ્રેસ ફરી બેઠી થવા મથામણ કરી રહી છે. જે સંદર્ભે રાજ્યમાં 21 નવેમ્બરથી જન આક્રોશ યાત્રા શરૂ થશે. ઉત્તર ગુજરાતમાં ધીમાથી શરૂ થનારી આ કૂચ ઉત્તર ગુજરાતના જિલ્લાઓના ગામો અને નગરોમાંથી પસાર થઈને બેચરાજી ખાતે સમાપ્ત થશે. ગુજરાત…









