- નેશનલ

દેશમાં મોંઘવારીમાં વધારો, છૂટક ફુગાવાના દરમાં ફેરફાર નોંધાયો
નવી દિલ્હી : દેશમાં મોંઘવારીમાં વધારો નોંધાયો છે. જેમાં સરકારે શુક્ર્વારે જાહેર કરેલા આંકડા મુજબ નવેમ્બર માસમાં છુટક ફુગાવાનો દર 0.71 નોંધાયો છે. જેનું કારણ શાકભાજી, પ્રોટીનયુક્ત ખોરાક અને ઇંધણના ભાવમાં વધારો હતો. ઓક્ટોબર માસમાં જીએસટીના દરોમાં ઘટાડાના લીધે છુટક…
- નર્મદા

ગુજરાત ભાજપમાં ઉકળતો ચરુ, નર્મદામાં સાંસદ-ધારાસભ્ય સામ સામે
નર્મદાઃ જિલ્લા ભાજપમાં ઉકળતો ચરુ હોય તેમ સાંસદ અને ધારાસભ્યએ સામ સામે આવી ગયા હતા. જેના કારણે સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો હતો. ભરૂચથી ભાજપના સાંસદ મનસુખ વસાવાએ ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા બાદ નાંદોદના ભાજપના ધારાસભ્ય ડો. દર્શના દેશમુખે પણ મૌન તોડ્યું…
- વડોદરા

વીમાના ₹40 લાખ માટે બહેને પ્રેમી સાથે મળી બહેનને મોતને ઘાટ ઉતારી!
વડોદરાઃ રાજ્યમાં વધુ એક ચોંકાવનારી ઘટના બની હતી. ₹40 લાખના વીમા માટે બહેને પ્રેમી સાથે મળી સગી બહેનની હત્યા કરાવી હતી. વડોદરા ગ્રામ્ય પોલીસે બંનેની ધરપકડ કરી હતી. શું છે મામલો અજીઝા દીવાનનો મૃતદેહ ત્રણ દિવસ પહેલાં અંકોડિયા ગામમાંથી મળી…
- અમદાવાદ

નળ સરોવરમાં સતત બીજા વર્ષે બંધ રહી શકે છે બોટિંગ, જાણો કારણ
અમદાવાદઃ શિયાળો શરૂ થતાં જ અમદાવાદ નજીક આવેલા નળ સરોવરમાં પક્ષી પ્રેમીઓ ઉમટી પડતાં હોય છે. દેશ-વિદેશના અનેક પક્ષીઓ અહીં જોવા મળે છે. જોકે સતત બીજા વર્ષે નળ સરોવરમાં બોટિંગ પર સંકટ સર્જાયું છે. તંત્ર દ્વારા મંજૂરી ન આપવામાં આવતાં…
- અમદાવાદ

શું ગુજરાતમાં બીજો વાઘ આવ્યો? જાણો કેમ શરૂ થઈ ચર્ચા
અમદાવાદઃ રાજ્યના રતનમહાલના જંગલમાં ગત મહિને વાઘની હાજરીના પુરાવા મળ્યા હતા. જંગલમાં લાગેલા વનવિભાગના કેમેરામાં વાઘ ટ્રેપ થયો હતો. ગુજરાતમાં વાઘ લુપ્ત થયાના ઘણા વર્ષો પછી ફરી જંગલમાં તે ફરી દેખવા મળ્યો હતો. જોકે આ વાઘ પાછો જતો ન રહે…
- નેશનલ

રાજ્યમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી, જાણો દેશમાં કેવું રહશે હવામાન
અમદાવાદ/નવી દિલ્હીઃ ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં થયેલી હિમવર્ષના કારણે ગુજરાત સહિત અનેક રાજ્યોમાં તાપમાનનો પારો સતત નીચે જઈ રહ્યો છે. આગામી દિવસોમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં છેલ્લા થોડા દિવસથી પવનની ગતિ સામાન્ય કરતા વધુ રહી છે.…
- અમદાવાદ

195 પાકિસ્તાની હિંદુઓનું સપનું સાકાર: અમદાવાદમાં CAA હેઠળ નાગરિકતા પ્રમાણપત્રો એનાયત
અમદાવાદઃ રાજ્યમાં 195 લોકોને સીએએ અંતર્ગત ભારતીય નાગરિકતાનું પ્રમાણપત્ર સોંપવામાં આવ્યું હતું. નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં 122 લોકોને સ્થળ પર જ પ્રમાણપત્ર એનાયત કરાયું હતું, જ્યારે 73 લોકોએ પહેલાંથી કલેકટર ઓફિસમાં નાગરિકતા રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. હર્ષ…
- આપણું ગુજરાત

નમો લક્ષ્મી યોજના: કન્યા કેળવણીમાં ગુજરાતનું મોટું પગલું, 10 લાખ વિદ્યાર્થિનીઓને ફાયદો
ગાંધીનગરઃ ગુજરાતની દીકરીઓ માટે હવે શિક્ષણ માત્ર એક અધિકાર નહિં પણ સશક્તિકરણની ગેરંટી છે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં શરૂ કરાયેલ ‘નમો લક્ષ્મી યોજના’ એ કન્યા કેળવણીના ઇતિહાસમાં એક સુવર્ણ સીમાચિહ્નરૂપ પગલું સાબિત થઈ રહ્યું છે. ‘નમો લક્ષ્મી યોજના’ હેઠળ…
- આમચી મુંબઈ

‘પાઘડી’ની ઈમારતોથી મુંબઈને મળશે મુક્તિઃ મહારાષ્ટ્ર સરકારના નવા કાયદાથી કોને થશે ફાયદો?
‘રિડેવલપમેન્ટ’નું નવું માળખું મકાનમાલિક યા ભાડૂત કોને ફળી શકે એ વિગતવાર જાણો મુંબઈઃ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ગુરુવારે મુંબઈના “પાઘડી’ની ઈમારતોના રિડેવલપમેન્ટનાં નિયમોનાં નવાં માળખાંની જાહેરાત કરી હતી અને તેના અમલથી દેશની આર્થિક રાજધાની પાઘડીની ઇમારતોથી મુક્ત થશે.…
- રાજકોટ

રાજકોટ પોલીસ કમિશનર કચેરીમાં ફરજ બજાવતા SRP જવાને છાતીમાં ગોળી મારી જીવન ટૂંકાવ્યું
રાજકોટઃ શહેર પોલીસ કમિશનર કચેરીમાં ફરજ બજાવતા 50 વર્ષીય SRP જવાન ગજુભા જિલુભા રાઠોડે પોતાની સર્વિસ રાઇફલથી છાતીમાં ગોળી મારી આપઘાત કર્યો હતો. પોલીસ કમિશનર કચેરીના ગેટ નંબર ત્રણ પાસે મોડીરાતે બનાવ બન્યો હતો. જે બાદ SRP જવાનને સિવિલ હોસ્પિટલમાં…









