- અમદાવાદ
ગુજરાતીઓનો નેપાળથી થયો મોહભંગ, દિવાળીનું 80 ટકા બુકિંગ રદ
અમદાવાદઃ નેપાળમાં જેન-ઝીના પ્રદર્શનનોના કારણે ગુજરાતીઓને દિવાળીમાં નેપાળ ભરવા જવાનો મોહભંગ થયો હતો. આશરે 80 ટકા બુકિંગ કેન્સલ થયા છે. ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ઈન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા લોકોના જણાવ્યા મુજબ, દિવાળી વેકેશન દરમિયાન ગુજરાતી પ્રવાસીઓમાં પ્રિય સ્થળ એવા નેપાળમાં છેલ્લા અઠવાડિયામાં…
- વડોદરા
વડોદરામાં લવજેહાદનો કેસ: હિન્દુ યુવતીને ફસાવી, દુષ્કર્મ અને ધમકી આપનાર મુસ્લિમ યુવકની ધરપકડ
વડોદરાઃ ગુજરાતના વડોદરામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મુસ્લિમ યુવકે ખુદને હિન્દુ ગણાવી યુવતીને લગ્નની લાલચ આપી હતી. તેમજ લાંબા સમય સુધી યૌન શોષણ કરતો હતો. માંજલપુર વિસ્તારમાં આ ઘટના બન્યા પછી પોલીસે એક્શન લીધા છે. લગ્નનું વચન આપીને…
- આપણું ગુજરાત
ગુજરાતમાં બુલેટ ટ્રેનનું ‘ટાયલ સ્ટેશન’ આ રીતે જોવા મળશે, જુઓ ડ્રોન વ્યૂ?
અમદાવાદ/સુરત/નવસારીઃ ગુજરાતમાં અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનનું ગામ ફૂલ સ્પીડમાં ચાલી રહ્યું છે. નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશને બુલેટ ટ્રેનના બિલિમોરા સ્ટેશનનો ડ્રોન વ્યૂ શેર કર્યો છે, જેમાં વચ્ચેના પિલરના ભાગને પીળો રાખવામાં આવ્યો છે, જેના પાછળનું કારણ બિલિમોરા શહેર તેના કેરીના…
- વડોદરા
વડોદરાની સોસાયટીમાં તંત્ર સામે રોષ: બેનર મૂક્યા ‘ચૂંટણીમાં વોટ માંગવા આવવું નહીં’…
વડોદરાઃ શહેરમાં અનેક જગ્યાએ પ્રાથમિક સુવિધાનો અભાવ છે, જેના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. મળતી વિગત પ્રમાણે, વડોદરાના દક્ષિણ વિસ્તારમાં 25 વર્ષ પહેલા બનેલી પ્રમુખ કુટીર સોસાયટીમાં છેલ્લા કેટલાય સમયથી ગંદા પાણીથી ઉભરાય છે. અનેક વખત રજૂઆત કરવા છતાં…
- અમદાવાદ
હિંમત રૂડાણી હત્યા કેસનો મુખ્ય આરોપી મનસુખ લાખાણી ઝડપાયો, તપાસમાં થયો ઘટસ્ફોટ
અમદાવાદઃ અમદાવાદમાં પૂર્વ વિસ્તારમાં ઇન્ડિયા કોલોનીમાં આવેલી કૈલાસ ધામ સોસાયટીમાં રહેતા પાટીદાર અગ્રણી અને જાણીતા બિલ્ડર હિંમત રૂડાણીની હત્યા કરાયેલી લાશે તેમની જ કારની ડીકીમાંથી મળી આવતાં સનસનાટી મચી ગઈ હતી. જોકે ગણતરીના જ કલાકોમાં પોલીસે હત્યાનો ભેદ ઉકેલી નાંખ્યો…
- ગાંધીનગર
માત્ર ૨૦ રુપિયામાં ૨ લાખનો વીમો આપે છે સરકાર, જાણો ગુજરાતમાં કેટલાએ લીધો લાભ
ગાંધીનગરઃ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ‘જન સુરક્ષા સંતૃપ્તિ અભિયાન’ અંતર્ગત ગુજરાતમાં ‘પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના’માં તા. ૨૭ ઓગસ્ટ-૨૦૨૫ની સ્થિતિએ રેકોર્ડબ્રેક કુલ ૨.૦૧ કરોડથી વધુ લાભાર્થીઓ જોડાયા છે. આ લાભાર્થીઓએ વાર્ષિક માત્ર રૂ.૨૦ ભરીને પોતાના આકસ્મિક મૃત્યુ અથવા અપંગતાના કિસ્સામાં…
- અમદાવાદ
અમદાવાદઃ નારોલમાં વીજકરંટ લાગતા દંપતીના મોત કેસમાં 5 લોકોની ધરપકડ
અમદાવાદઃ શહેરના નારોલ વિસ્તારમાં તાજેતરમાં એક દંપતી પાણી ભરેલા ખાડામાં પડ્યું હતું. જેમાં વીજકરંટ લાગતાં બંનેનું મૃત્યુ થયું હતું. પોલીસે તપાસ બાદ ખાનગી કોન્ટ્રાક્ટર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બે અધિકારીઓ સહિત પાંચ લોકોની બેદરકારી બદલ ધરપકડ કરી હતી. શું હતી…
- અમરેલી
સૌરાષ્ટ્રના કયા પૂર્વ સાંસદે અધિકારીઓ પર કંટ્રોલ જરૂરી હોવાનું કહ્યું? ઈટાલીયાને લઈ કહી આ વાત
અમરેલીઃ ગુજરાત સરકાર લાખો કરોડો રૂપિયા ગ્રાન્ટ ફાળવીને શહેર-ગ્રામ્ય વિસ્તારના રોડ રસ્તા પેરીસ થઈ જશે તેવી ડીંગો હાંકે છે. ત્યારે બીજી તરફ ભાજપના પૂર્વ સાંસદે રોડ રસ્તાના કામોમાં ભરપૂર ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે તેવો આક્ષેપ કર્યો છે. પૂર્વ સાંસદ…
- અમરેલી
અમરેલી LCB ટીમે 25 વર્ષથી ફરાર આરોપીને મહારાષ્ટ્રથી ઝડપ્યો
અમરેલી: એલ.સી.બી. ટીમે ૨૫ વર્ષથી ફરાર એક આરોપીને મહારાષ્ટ્રના નાગપુર જિલ્લામાંથી ઝડપી પાડ્યો હતો. મૂળ સુરેન્દ્રનગરના રતનપુરનો રહેવાસી હરજી ઉર્ફે પંકજ ઉર્ફે ભરત ગંગારામ મિસ્ત્રી દોઢેક વર્ષ પહેલાં પોતાના વતનમાં આવ્યો હતો અને હાલમાં મહારાષ્ટ્રના નાગપુર જિલ્લાના કટોલ તાલુકાના ગગાલડોહ…