- Top News

Gujarat Weather: રાજ્યમાં પવનની દિશા બદલાતા ફરી તાપમાન ઉંચકાતા ઠંડી ગાયબ, જાણો શું છે આગાહી
અમદાવાદઃ રાજ્યમાં ફરીથી પવનના દિશા બદલાઈ છે. હાલ રાજ્યમાં ઉત્તરપૂર્વથી પૂર્વ તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે. જેના કારણે અમદાવાદ સહિત અનેક શહેરોમાં ઠંડી ગાયબ થઈ હોય તેમ લાગે છે. ગુજરાતમાં આગામી ચાર દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં…
- ગાંધીનગર

ચૂંટણીની તૈયારી: 5 કરોડથી વધુ મતદારોને ગણતરી ફોર્મ અપાયા, ડિજિટાઇઝેશનમાં ડાંગે 85.53 ટકા સાથે મોખરે
ગાંધીનગરઃ સમગ્ર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશમાં ગણતરીનો તબક્કો 4થી ડિસેમ્બર સુધી ચાલવાનો છે. ભારતના ચૂંટણીપંચના માર્ગદર્શનમાં તથા મુખ્ય નિર્વાચન અધિકારી હારીત શુક્લાની આગેવાનીમાં CEO કચેરીની સમગ્ર ટીમ તમામ જિલ્લાઓના ચૂંટણી અધિકારી…
- રાજકોટ

સૌરાષ્ટ્રના આ શહેરમાં શિક્ષક-શિક્ષિકાએ કર્યું ગંદુ કામઃ યુવતી પર દુષ્કર્મ આચર્યું, બ્લેકમેઇલ કરી લાખો પડાવ્યા
રાજકોટઃ શહેરમાં વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. શહેરની એક યુવતીને ફસાવીને તેની પર દુષ્કર્મ આચરવા, ન્યૂડ ફોટા-વિડીયો ઉતારી બ્લેકમેઇલ કરવા અને ધમકી આપી લાખો રૂપિયા પડાવવાના આરોપસર એક સરકારી શિક્ષક અને શિક્ષિકા વિરુદ્ધ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ…
- રાજકોટ

રાજકોટ મનપાનું ‘વેરા વસૂલાત મિશન’, લક્ષ્યાંક પૂરો કરવા શરૂ કર્યું આ કામ
અમદાવાદઃ રાજકોટ મહાનગરપાલિકાના વેરા વિભાગ દ્વારા મિલકત વેરાનો ચાલુ વર્ષનો રૂા.454 કરોડનો લક્ષ્યાંક પૂર્ણ કરવા બાકી દારો વિરૂધ્ધ કડક કાર્યવાહી શરૂ કરી હતી. ગત વર્ષની તુલનાએ આ વર્ષે 1 લાખથી વધુ જૂના બાકીદારોને નોટિસ આપવાનુ શરૂ કર્યું છે. અત્યાર સુધીમાં…
- અમદાવાદ

અમદાવાદને મોટી રાહત: સરખેજ-ફતેવાડીમાં ₹159 કરોડનો ST P પ્લાન્ટ, 12 લાખથી વધુ લોકોને ગટરની સમસ્યામાંથી મળશે મુક્તિ!
અમદાવાદઃ શહેરમાં દિન-પ્રતિદિન વધતી જતી વસ્તી અને શહેરી વિકાસને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ વિસ્તારના બોપલ, થલતેજ, ભાડજ, હેબતપુર, સરખેજ સહિતના વિસ્તારોમાં રહેતા 12 લાખથી વધુ લોકોને નાગરિકોને ડ્રેનેજની ગંભીર સમસ્યામાંથી મુક્તિ મળે તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મોટો નિર્ણય લેવામાં…
- વડોદરા

અનોખું આમંત્રણ: ગુજરાતના કયા ભાજપ સાંસદે રાહુલ ગાંધીને ‘યુનિટી માર્ચ’માં જોડાવવા પત્ર લખ્યો?
વડોદરાઃ લોકસભાના ભાજપના ડૉ. હેમાંગ જોશીએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે આયોજિત “એકતા માર્ચ”માં ભાગ લેવા આમંત્રણ આપ્યું હતું. તેમણે આ અંગે રાહુલ ગાંધીને પત્ર પણ લખ્યો હતો. તેમણે રાહુલ ગાંધીને આ માર્ચમાં જોડાવા અને…
- ભાવનગર

ભાવનગરમાં ધાર્મિક-રહેણાંક સહિત 30 દબાણો દૂર કરાયા: 3000 ચોમી જગ્યા ખુલ્લી કરાઈ
ભાવનગરઃ શહેરમાં તંત્રનું દબાણ મુકિત અભિયાન અકવાડા મદરેસા બાદ બુધવારે નવાપરા કબ્રસ્તાન પાસે આવેલી સરકારી જમીન પરના દબાણો પર બૂલડોઝર ફર્યું હતું. કેટલાંક વર્ષોથી ચાલતા ગેરકાયદેસર ગેરેજ, ભંગારની દુકાનો અને એક ધાર્મિક સ્થાન સહિત કુલ 25થી 30 દબાણો પર કાર્યવાહી…









