- વલસાડ
વલસાડમાં સ્કૂલેથી ઘરે જતાં ત્રણ ભાઈ-બહેન પર 100 વર્ષ જૂનું વૃક્ષ થયું ધરાશાયી, બહેનનું મોત
વલસાડઃ વલસાડના પોલીસ હેડક્વાર્ટર પાસે જલારામ પ્રોવિઝન-સ્ટોરની સામે 100 વર્ષ જૂનું મહાકાય લીમડાનું વૃક્ષ અચાનક તૂટી પડતા ત્રણ ભાઈ-બહેન વૃક્ષ નીચે દબાઈ ગયા હતા. જેમાં 10 વર્ષની બાળકીને પેટના ભાગે લાકડું વાગતા ગંભીર ઈજા પહોંચી હતી. તેને લોહીલુહાણ હાલતમાં વલસાડની…
- અમદાવાદ
ગુજરાતના દરિયાકાંઠે વધુ એક 500 મેગાવોટનો ઓફશોર વિન્ડ પાવર પ્રોજેક્ટ સ્થપાશે
અમદાવાદઃ ગુજરાતના દરિયા કિનારે ૫૦૦ મેગાવોટનો ઓફશોર વિન્ડ પાવર પ્રોજેક્ટ સ્થાપવા માટે ૧૦ જુલાઇના રોજ વિનંતીપત્ર આપવામાં આવ્યો હતો. સોલર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ ‘વાયેબીલિટી ગેર ફંડિંગ યોજના’ હેઠળ ૧૩ સપ્ટેમ્બર, ૨૦૨૪ ઓફશોર વિન્ડ પાવર પ્રોજેક્ટ માટે ટેન્ડર બહાર પાડવામાં…
- રાજકોટ
રાજકોટ હીરાસર એરપોર્ટનું નામ કેશુભાઈ પટેલ એરપોર્ટ રાખવા ગુજરાતના કયા ધારાસભ્યએ કરી માંગ?
રાજકોટઃ આમ આદમી પાર્ટીના નેતા અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ફરી એકવાર મેદાને આવ્યા હતા. તેમણે સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે, ગુજરાત સરકાર અને ભારતીય જનતા પાર્ટી સમક્ષ એક મોટી માંગણી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, રાજકોટમાં નવું બનેલું…
- અમદાવાદ
ગુજરાતમાં 2.82 કરોડ PMJAY કાર્ડ ઈસ્યુ થયા, ત્રણ વર્ષમાં કેન્દ્રે 1168 કરોડ ચૂકવ્યા
અમદાવાદઃ દેશના નાગરિકોને તબીબી સારવારના ખર્ચનું ભારણ નાબૂદ કરતી આયુષ્યમાન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (એબી-પીએમજય)માં અત્યાર સુધી ગુજરાતમાં કુલ 2,82,88,362 કાર્ડ બનાવવામાં આવ્યા છે. જેની સંખ્યા દેશમાં છઠ્ઠા નંબરે છે. છેલ્લા ત્રણ વર્ષમાં કેન્દ્ર સરકાર દ્વારા પોતાના ફાળાના ગુજરાતને કુલ…
- સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગરનાં સાયલામાં 7.50 કરોડનાં ખર્ચે એનિમલ હોસ્પિટલ બનશે
સુરેન્દ્રનગરઃ જિલ્લાના સાયલા ખાતે ટૂંક સમયમાં જ અદ્યતન એનિમલ હોસ્પિટલનું નિર્માણ થશે. 2 એકર જમીનમાં આશરે રૂ. 7.50 કરોડના માતબર ખર્ચે આકાર લેનારી આ હોસ્પિટલનું ખાતમુહૂર્ત ઓગસ્ટ મહિનામાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવશે. આ હોસ્પિટલના નિર્માણથી સુરેન્દ્રનગર અને…
- અમરેલી
સાવરકુંડલામાં ભાજપના પૂર્વ કોર્પોરેટરે દુકાને દુકાને ભીખ માંગીને રસ્તાના ખાડા પૂર્યા
અમરેલીઃ સાવરકુંડલામાં ભાજપના પૂર્વ કોર્પોરેટરે અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. સરકારી તંત્રની ઉદાસીનતા સામે જગદીશ ઠાકોર નામના પૂર્વ કોર્પોરેટરે દુકાને-દુકાને ભીખ માંગીને પૈસા ભેગા કર્યા અને તેમાંથી શહેરના રસ્તાઓ પર પડેલા મસમોટા ખાડા જાતે જ પૂર્યા હતા. વરસાદી સિઝન દરમિયાન…
- જૂનાગઢ
વિસાવદરમાં ગૌચરની જમીન મુદ્દે માલધારી યુવાને આત્મવિલોપનની ચીમકી આપતાં પોલીસે અટકાયત કરી
જૂનાગઢઃ જિલ્લાના વિસાવદર તાલુકાના કાલસારી ગામમાં ગૌચર જમીન પર થયેલા દબાણના વિરોધમાં માલધારી સમાજે છેલ્લા 20 દિવસથી આંદોલન કરી રહ્યા છે. ગામના માલધારી યુવાન જાગાભાઈ ભરવાડે આ મુદ્દે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારતા પોલીસે તેમની અટકાયત કરી હતી. આંદોલનકારીઓએ આરોપ મૂક્યો છે…
- રાજકોટ
રાજકોટ લોકમેળોની રાઈડ્સના 69 ફોર્મ ભરાયા, રમકડા-ખાણીપીણીમાં ઉદાસીનતા
રાજકોટઃ લોકમેળામાં યાંત્રિક રાઈડ ઊભી કરવા સહિતની બાબતને લઈને સંચાલકોએ ગાંધીનગર રાજ્ય સરકારને રજૂઆત કરી હતી. જેને ધ્યાનમાં રાખીને સરકારે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજરના નિયમો હળવા કર્યા હતા અને કેટલાક નિર્ણયો લેવા માટે સ્થાનિક તંત્રને છૂટછાટ આપી હતી. જેમાં યાંત્રિક રાઈડ્સના…
- અમદાવાદ
ગુજરાતમાં 81 તાલુકામાં વરસાદઃ રાજ્યમાં 45 રોડ રસ્તા બંધ
અમદાવાદઃ બંગાળની ખાડીમાં ફરી એક નવી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે રાજ્યભરમાં વ્યાપક વરસાદની શક્યતા હોવાનું હવામાન વિભાગે જણાવ્યું હતું. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી…