- નેશનલ

યાત્રીગણ કૃપયા ધ્યાન દેઃ ટ્રેનના ભાડાંમાં થશે વધારો, ક્યારથી જાણો?
નવી દિલ્હીઃ આગામી મહિનાથી ટ્રેનમાં પ્રવાસ કરનારા પ્રવાસીઓના ખિસ્સા પર ભારણ વધી શકે છે. માન્યામાં આવે એવી વાત નથી, પરંતુ રેલવે બોર્ડે આગામી જુલાઈ મહિનાથી ટ્રેનના ભાડાંમાં સામાન્ય વધારો કરવાનો નિર્ણય લીધો છે. અગાઉ રેલવે બોર્ડે તત્કાલ ટિકિટના બુકિંગના નિયમોમાં…
- સ્પોર્ટસ

પૃથ્વી શો મુંબઈ ટીમ છોડશે? ક્રિકેટ એસોસિએશન પાસે NOCની માંગણી
મુંબઈઃ ભારતીય ટીમના બેટ્સમેન પૃથ્વી શો સ્થાનિક ટીમ મુંબઈ છોડવા માંગે છે અને આ માટે તેણે મુંબઈ ક્રિકેટ એસોસિએશન પાસેથી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ માંગ્યું છે. પૃથ્વીએ મંજૂરી માંગી છે જેથી તે ક્રિકેટર તરીકે પ્રગતિ અને વિકાસ માટે નવી સ્થાનિક ટીમ…
- આમચી મુંબઈ

મુંબઈ એરપોર્ટ પર વિચિત્ર ઘટના: ફ્લાઈટ પકડવા પ્રવાસીએ રન-વે પર દોડ મૂકી….
મુંબઈઃ શહેરમાં તમે રોજિંદા કામ માટે મોડા પડી રહ્યા હો અને તમારે બસ કે ટ્રેન પકડવાની ઉતાવળ હોય તો તમે શું કરો? બસ સ્ટોપ પર આવેલી બસ કે સ્ટેશન પર આવેલી ટ્રેન ચાલુ થયા પછી પણ તમે દોડીને પકડી લો!…
- આમચી મુંબઈ

ગણેશોત્સવમાં કોંકણ જનારા પ્રવાસીઓ માટે સારા સમાચાર! આવતીકાલથી બુકિંગ શરૂ
મુંબઈઃ ગણેશોત્સવ માટે કોંકણ જનારા પ્રવાસીઓ માટે સરકાર તરફથી આનંદના સમાચાર આવ્યા છે. પરંપરાગત રીતે પોતાના પૈતૃક ઘરોમાં વર્ષોથી બાપ્પાની સ્થાપના કરતા ભક્તો ઉત્સવનું આયોજન પહેલાથી જ કરી શકે તે માટે આવતીકાલ એટલે કે સોમવારથી શરુ થતા અઠવાડિયાથી રિઝર્વેશનનો પ્રારંભ…
- નેશનલ

રણથંભોર ટાઈગર રિઝર્વની શાન ઝાંખી પડી, બીમારીને કારણે એરોહેડેડ ટાઈગ્રેસનું મૃત્યુ…
રણથંભોરઃ અહીંના રાષ્ટ્રીય ઉદ્યાનની જાણીતી વાઘણ ‘એરોહેડ’નું મૃત્યુ થયું છે. એરોહેડ, જેને T-84 તરીકે પણ ઓળખવામાં આવે છે, તે લગભગ 11 વર્ષની હતી. અધિકારીઓએ જણાવ્યું છે કે એરોહેડ વાઘણનો જન્મ ફેબ્રુઆરી 2014 માં થયો હતો. એરોહેડ રણથંભોર પાર્કની પ્રખ્યાત વાઘણ…
- મનોરંજન

આલિયા-રણબીરના ‘ઉતાવળા લગ્ન’નું સિક્રેટ શું હતું, પ્રેગ્નન્સી નહીં, આ હતું અસલી કારણ!
મુંબઈઃ અભિનેતા રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્ન પહેલેથી સમાચારમાં રહે છે. ઘણી વખત એવું કહેવામાં આવ્યું હતું કે આલિયાએ ગર્ભાવસ્થાને કારણે રણબીર સાથે ઉતાવળમાં લગ્ન કર્યા હતા. આલિયા ભટ્ટે 14 એપ્રિલ 2022ના રોજ રણબીર કપૂર સાથે લગ્ન કર્યા હતા,…
- નેશનલ

ટ્રમ્પે કહ્યું વોશિંગ્ટન આવો, પણ મનાઈ કરીઃ PM મોદીએ જાણો શું કહ્યું ઓડિશામાં?
ભુવનેશ્વરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઓડિશાના પ્રવાસે છે અને એ વખતે જનસભાની સંબોધી હતી. વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે હું બે દિવસ માટે કેનેડા જી-7 સમિટમાં ગયો હતો, ત્યારે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મને ફોન કર્યો હતો અને કહ્યું…









