- નેશનલ
રામ મંદિરના ઉદ્ઘાટન પહેલા યોગી સરકારે લીધો મોટો નિર્ણય, હોટેલનું પ્રી-બુકિંગ રદ
અયોધ્યા: ઉત્તરપ્રદેશના અયોધ્યામાં ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરના ઉદ્ઘાટનની તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે આજે ઉત્તર પ્રદેશ સરકારે અયોધ્યામની દરેક હોટેલ અને ધર્મશાળાઓના પ્રિ-બુકિંગ રદ કરવાનો નિર્ણય લીધો છે. 22મી જાન્યુઆરીના તમામ હોટેલ-ધર્મશાળાઓના પ્રી-બુકિંગને રદ કર્યું છે. ઉદ્ઘાટનને લઈને કોઈ પણ…
- આમચી મુંબઈ
પશ્ચિમ રેલવેમાં બોરીવલી-ભાયંદર વચ્ચે કાલે નાઈટ બ્લોક
મુંબઈઃ રેલવે ટ્રેક અને સિગ્નલ યંત્રણાના મેઈન્ટેનન્સ માટે આવતીકાલે પશ્ચિમ રેલવેમાં બોરીવલી અને ભાયંદર વચ્ચે નાઈટ બ્લોક રહેશે. શનિવારે રાતના બોરીવલી અને ભાયંદર રેલવે સ્ટેશનની વચ્ચે અપ એન્ડ ડાઉન ફાસ્ટ લાઈનમાં રાતના 12.30 વાગ્યાથી રવિવારે સવારના 4.30 વાગ્યા સુધી નાઈટ…