- નેશનલ
2047 સુધીમાં ભારત વૈશ્વિક નેતા બનશે જેમાં ઉત્તરપ્રદેશ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે: અમિત શાહ
લખનઉઃ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં 60,244 કોન્સ્ટેબલોને નિમણૂક પત્રો આપ્યા હતા. ઉત્તર પ્રદેશમાં પ્રથમવાર એવું બન્યું કે આટલા મોટા પ્રમાણમાં નિમણૂક પત્રો આપવામાં આવ્યા હતા. દરમિયાન ગૃહ પ્રધાન અમિત શાહે મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથની પ્રશંસા કરતા…
- મનોરંજન
ફિલ્મના શૂટિંગ વખતે નાવ પલટીઃ અભિનેતા-ક્રૂનો આબાદ બચાવ
શિવમોગાઃ કન્નડ ફિલ્મ કંતારા-ચેપ્ટર ૧ના શૂટિંગ દરમિયાન કર્ણાટકમાં એક નાવ જળાશયમાં પલટી ગઇ હતી. પરંતુ અભિનેતા-દિગ્દર્શક ઋષભ શેટ્ટી અને ૩૦ ક્રૂ સભ્ય સુરક્ષિત બચી ગયા હતા. જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી, એમ અહીંની પોલીસે માહિતી આપી હતી. પોલીસ સૂત્રોના…
- અમદાવાદ
અમદાવાદ પ્લેન ક્રેશ: ઉમદા સ્વભાવના કો-પાયલટ ક્લાઇવ કુંદરને મિત્રોએ શ્રદ્ધાંજલિ આપી
મુંબઈ: એર ઇન્ડિયા અમદાવાદ-લંડન ફ્લાઇટના કો-પાયલટ ક્લાઇવ કુંદરના મિત્રો તેમને સ્નેહપૂર્વક ઉમદા સ્વભાવની વ્યક્તિ અને સ્પોર્ટ્સના શોખીન જીવ તરીકે સંભારે છે. ગુરુવારે અમદવાદમાં થયેલા પ્લેન ક્રેશમાં કુંદરના અવસાનથી તેમના મિત્રો હચમચી ગયા છે. સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટથી ટેકઓફ કરનાર…
- અમદાવાદ
અમદાવાદ પ્લેન ક્રેશ: લંડનથી ભારત શિફ્ટ થવા આવેલી નર્સ રંજીતાનું કરુણ મૃત્યુ
તિરુવલ્લાઃ લંડનમાં નર્સની નોકરી છોડીને ભારત શિફ્ટ થવાની હતી, નવું ઘર પણ તૈયાર હતું, અમદાવાદ વિમાન દુર્ઘટનાએ તેની ખુશીA છીનવી લીધી. અમદાવાદ વિમાન દુર્ઘટનામાં વિમાનમાં સવાર એકને બાદ કરતા બધા મુસાફરોના મૃત્યુ થયા છે. આ કમનસીબ મુસાફરોમાં કેરળના પઠાણમથિટ્ટા જિલ્લાના…
- સ્પેશિયલ ફિચર્સ
ફ્લાઈટમાં આ સીટ હોય છે સૌથી વધુ સુરક્ષિત, સંશોધનમાં થયો ચોંકાવનારો ખુલાસો…
અમદાવાદ વિમાન દુર્ઘટના પછી લોકોમાં એ જાણવાની ઉત્સુકતા છે કે વિમાનમાં ક્યાં બેસવું સુરક્ષિત ગણાય? એવિએશન નિષ્ણાતો આ બાબતમાં આજે મહત્વની જાણકારી આપે છે. કેટલીક સીટ અસુરક્ષિત હોય છે જેમાં વિન્ડો સીટ પણ સામેલ છે. જાણો કે વિમાનમાં કઈ સીટો…
- અમદાવાદ
પ્લેન ક્રેશઃ ટેકઓફ અને લેન્ડિંગ વખતે શા માટે હોય છે સૌથી વધુ જોખમ? જાણો કારણો
અમદાવાદમાં એક ભયાનક અકસ્માતમાં પેસેન્જર વિમાન ક્રેશ થયું. એર ઇન્ડિયાનું આ વિમાન અમદાવાદથી લંડન જઈ રહ્યું હતું. અમદાવાદના મેઘાણી નગર વિસ્તારમાં બપોરે 1.30 વાગ્યે ટેકઓફ દરમિયાન આ અકસ્માત થયો. પ્રાથમિક માહિતી અનુસાર વિમાનનો પૂંછડી (ટેઈલ)નો ભાગ વૃક્ષ સાથે અથડાયો હતો.…
- નેશનલ
કોરોનાનો નવો વેરિઅન્ટ XFG: ICMRના પૂર્વ વડાનો ખુલાસો, શું રાખશો સાવચેતી?
નવી દિલ્હીઃ ઈન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચ (ICMR)ના ભૂતપૂર્વ ડાયરેક્ટર જનરલ ડૉ. બલરામ ભાર્ગવે જણાવ્યું હતું કે કોવિડ-19નું કારણ બનનારા વાયરસના નવા એક્સએફજી વેરિઅન્ટનો ઉદભવ સાર્સ-સીઓવી-2ના કુદરતી વિકાસનો હિસ્સો છે. ભારતમાં આ વેરિઅન્ટ સાથે જોડાયેલા 200થી વધુ કેસ નોંધાયા છે.…
- આમચી મુંબઈ
પ્રવાસીઓની યાતનાઓનો અંત ક્યારે? 15 કોચની લોકલ ટ્રેન દોડાવવાની યોજના અભરાઈ પર કેમ ચઢી?
મુંબઈઃ મુમ્બ્રા સ્ટેશને બે ટ્રેનમાંથી પડતા ચાર પ્રવાસીનાં મોત થયા હતા, ત્યારબાદ પશ્ચિમ રેલવેમાં લોકલ ટ્રેનમાં પ્રવાસીઓની ભીડ અને સુરક્ષા મુદ્દે ગંભીર સવાલો ઊભા થયા છે. પેન્ડિંગ પ્રોજેક્ટ હજુ પૂરા થતા નથી, તેમાંય પંદર કોચની ટ્રેનના મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ પણ પૂરો…
- નેશનલ
ચંદ્રપુરમાં વાઘનો વધતો આતંક: એક મહિનામાં 12 મોત, વન વિભાગની ઊંઘ હરામ
ચંદ્રપુરઃ મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં વાઘે આતંક મચાવ્યો છે અને લોકો પર રોજિંદા હુમલા એક ગંભીર સમસ્યા બની ગઈ છે. છેલ્લા એક મહિનામાં વાઘના હુમલામાં 12 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ વર્ષમાં અત્યાર સુધીમાં 24 લોકોના મોત થયા છે. તાજેતરનો હુમલો…
- આમચી મુંબઈ
બાન્દ્રામાં કારના બોનેટ પર બેસી જોખમીસ્ટન્ટનો વીડિયો વાયરલ: બે પકડાયા…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: બાન્દ્રાના કાર્ટર રોડ પર પૂરપાટ વેગે દોડતી કારના બોનેટ પર બેસી જોખમી સ્ટન્ટ કરવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પોલીસે તપાસ કરી બે યુવાનની ધરપકડ કરી હતી. ખાર પોલીસે પકડી પાડેલા બન્ને યુવાનની ઓળખ મોહમ્મદ…