- નેશનલ
ડ્રગ્સની હેરફેર સાથે જોડાયેલા કેસમાં ઇડીના મહારાષ્ટ્ર સહિત છ રાજ્યમાં દરોડા
નવી દિલ્હી: ડ્રગ્સની હેરફેર સિન્ડિકેટ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસની તપાસના ભાગ રૂપે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ આજે છ રાજ્યમાં એક સાથે દરોડા પાડ્યા હતા, એમ સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું. સૂત્રોએ જણાવ્યું હતું કે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) હેઠળ…
- ઇન્ટરનેશનલ
ઇઝરાયલે ઈરાનને ધમકી આપી, ખામેનીના સદ્દામ જેવા હાલ થશે
તેલ અવીવ/તહેરાનઃ ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધ ચાલુ છે ત્યારે ઇઝરાયલી સંરક્ષણ પ્રધાને ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીને ચેતવણી આપતા કહ્યું છે કે તેમનો પણ સરમુખત્યાર સદ્દામ હુસૈન જેવો જ અંત આવશે. તેમજ, ઇઝરાયલે તહેરાનના લોકોને તેમના ઘરો ખાલી…
- આપણું ગુજરાત
વરસાદી કહેર: CM ભૂપેન્દ્ર પટેલે બેઠક યોજી, તંત્રને એલર્ટ રહેવાની તાકીદ
ગાંધીનગરઃ સૌરાષ્ટ્ર સહિત કચ્છમાં પડેલા ભારે વરસાદને કારણે મુખ્યમંત્રીએ અસરગ્રસ્તોને તાત્કાલિક મદદ માટે વ્યવસ્થાતંત્ર સાથે મહત્ત્વની બેઠક યોજી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વરસાદથી પ્રભાવિત જિલ્લાઓના જનજીવનને થયેલી અસરની સ્થિતિની માહિતી મેળવવા સંબંધિત જિલ્લા કલેકટર સાથે વીડિયો કોન્ફરન્સ મારફત બેઠક યોજી…
- અમદાવાદ
અમદાવાદ પ્લેન ક્રેશ: 108 એમ્બ્યુલન્સની સેવા ‘સંજીવની’ બની, જાણો A2Z કામગીરી
અમદાવાદઃ બારમી જૂનના બપોરે એર ઈન્ડિયાની વિમાન દુર્ઘટના પછી તાત્કાલિક બચાવ અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવા માટે 108 એમ્બ્યુલન્સની સેવાએ મહત્ત્વની કામગીરી પાર પાડી હતી. આ દુર્ઘટના પછી તાત્કાલિક અને વ્યાપક ઇમરજન્સી રિસ્પોન્સની આવશ્યકતા ઊભી થઈ હતી, ત્યારે ૧૦૮ સેવાની કામગીરી…
- મનોરંજન
પરેશ રાવલ અને અક્ષય કુમાર વચ્ચે સમાધાન થઈ ગયું!
મુંબઈઃ ‘હેરા ફેરી 3’માંથી પરેશ રાવલનું અચાનક બહાર નીકળવું ચર્ચાનો વિષય બની ગયું છે. અભિનેતાના આ નિર્ણયથી ફિલ્મના નિર્માતાઓ અને કલાકારો સહિત ઘણા લોકોને આઘાત લાગ્યો છે. અક્ષય કુમારની કંપની કેપ ઓફ ગુડ સિનેમાએ પરેશ રાવલ સામે 25 કરોડ રૂપિયાનો…
- આમચી મુંબઈ
લાંબા અંતરની એક્સપ્રેસ ટ્રેનોમાં વધતા ગુનાઓ રોકવા માટે પોલીસ તૈનાત કરાશે
મુંબઈઃ શહેરમાં તાજેતરમાં લાંબા અંતરની ટ્રેનોમાં થયેલી બે લૂંટની ઘટનાઓને પગલે સરકારી રેલ્વે પોલીસ (GRP)એ મહત્વનું પગલું ભર્યું છે. GRPએ ટ્રેનોમાં પેટ્રોલિંગ અને તકેદારીમાં વધારો કર્યો છે અને સામાન, ઘરેણાં અને મોબાઇલ ફોન ચોરીમાં સંડોવાયેલા ગેંગ પર કડક કાર્યવાહી કરી…
- મનોરંજન
સ્મૃતિ ઈરાની અને મિહિરનું 25 વર્ષ પછી રી-યુનિયન: ‘તું બુઢ્ઢો ક્યારે થઈશ?!’
મુંબઈઃ એકતા કપૂરના ક્લાસિક કલ્ટ શો ‘ક્યુંકી સાસ ભી કભી બહુ થી’ની સિક્વલ આવવાની છે. આ સિરિયલની સિક્વલમાં મૂળ કલાકારો પણ જોવા મળશે. આ પહેલા, સિરિયલમાં તુલસી વિરાણીની ભૂમિકા ભજવનાર સ્મૃતિ ઈરાની અને મિહિર વિરાણીની ભૂમિકા ભજવનાર અભિનેતા અમર ઉપાધ્યાયનું…
- આમચી મુંબઈ
મુંબઈની લોકલ ટ્રેનમાં વરિષ્ઠ નાગરિકો માટે ‘અલગ’ ડબ્બો રખાશે, જાણો નવી અપડેટ
મુંબઈઃ બોમ્બે હાઈ કોર્ટના નિર્દેશને પગલે, પશ્ચિમ રેલવે (WR) એ લોકલ ટ્રેનોમાં લગેજ કમ્પાર્ટમેન્ટને વરિષ્ઠ નાગરિકો માટે ખાસ કોચમાં રૂપાંતરિત કરવાનો નિર્ણય લીધો છે. હાલમાં પશ્ચિમ રેલવેની ઇલેક્ટ્રિક મલ્ટિપલ યુનિટ (EMU) ઉપનગરીય ટ્રેનોમાં વરિષ્ઠ નાગરિકો માટે 14 બેઠકો છે, ચર્ચગેટ…
- મનોરંજન
શું આલિયા ભટ્ટે પોતાની અટક બદલી? અભિનેત્રીની વાયરલ પોસ્ટથી મળ્યા સંકેત
મુંબઈઃ બૉલીવુડની અભિનેત્રીઓ લગ્ન બાદ પણ પોતાની જૂની અટક જ વાપરે છે આલિયા પણ તેમાંથી બાકાત નથી. પરંતુ હવે આલિયાએ તેની અટક બદલી હોવાના સંકેત આપ્યો છે. આલિયા ભટ્ટે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2025 માં ડેબ્યૂ કરીને બધાનું દિલ જીતી લીધું…