- અમદાવાદ
અમદાવાદ પ્લેન ક્રેશ: 108 એમ્બ્યુલન્સની સેવા ‘સંજીવની’ બની, જાણો A2Z કામગીરી
અમદાવાદઃ બારમી જૂનના બપોરે એર ઈન્ડિયાની વિમાન દુર્ઘટના પછી તાત્કાલિક બચાવ અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવા માટે 108 એમ્બ્યુલન્સની સેવાએ મહત્ત્વની કામગીરી પાર પાડી હતી. આ દુર્ઘટના પછી તાત્કાલિક અને વ્યાપક ઇમરજન્સી રિસ્પોન્સની આવશ્યકતા ઊભી થઈ હતી, ત્યારે ૧૦૮ સેવાની કામગીરી…
- મનોરંજન
પરેશ રાવલ અને અક્ષય કુમાર વચ્ચે સમાધાન થઈ ગયું!
મુંબઈઃ ‘હેરા ફેરી 3’માંથી પરેશ રાવલનું અચાનક બહાર નીકળવું ચર્ચાનો વિષય બની ગયું છે. અભિનેતાના આ નિર્ણયથી ફિલ્મના નિર્માતાઓ અને કલાકારો સહિત ઘણા લોકોને આઘાત લાગ્યો છે. અક્ષય કુમારની કંપની કેપ ઓફ ગુડ સિનેમાએ પરેશ રાવલ સામે 25 કરોડ રૂપિયાનો…
- આમચી મુંબઈ
લાંબા અંતરની એક્સપ્રેસ ટ્રેનોમાં વધતા ગુનાઓ રોકવા માટે પોલીસ તૈનાત કરાશે
મુંબઈઃ શહેરમાં તાજેતરમાં લાંબા અંતરની ટ્રેનોમાં થયેલી બે લૂંટની ઘટનાઓને પગલે સરકારી રેલ્વે પોલીસ (GRP)એ મહત્વનું પગલું ભર્યું છે. GRPએ ટ્રેનોમાં પેટ્રોલિંગ અને તકેદારીમાં વધારો કર્યો છે અને સામાન, ઘરેણાં અને મોબાઇલ ફોન ચોરીમાં સંડોવાયેલા ગેંગ પર કડક કાર્યવાહી કરી…
- મનોરંજન
સ્મૃતિ ઈરાની અને મિહિરનું 25 વર્ષ પછી રી-યુનિયન: ‘તું બુઢ્ઢો ક્યારે થઈશ?!’
મુંબઈઃ એકતા કપૂરના ક્લાસિક કલ્ટ શો ‘ક્યુંકી સાસ ભી કભી બહુ થી’ની સિક્વલ આવવાની છે. આ સિરિયલની સિક્વલમાં મૂળ કલાકારો પણ જોવા મળશે. આ પહેલા, સિરિયલમાં તુલસી વિરાણીની ભૂમિકા ભજવનાર સ્મૃતિ ઈરાની અને મિહિર વિરાણીની ભૂમિકા ભજવનાર અભિનેતા અમર ઉપાધ્યાયનું…
- આમચી મુંબઈ
મુંબઈની લોકલ ટ્રેનમાં વરિષ્ઠ નાગરિકો માટે ‘અલગ’ ડબ્બો રખાશે, જાણો નવી અપડેટ
મુંબઈઃ બોમ્બે હાઈ કોર્ટના નિર્દેશને પગલે, પશ્ચિમ રેલવે (WR) એ લોકલ ટ્રેનોમાં લગેજ કમ્પાર્ટમેન્ટને વરિષ્ઠ નાગરિકો માટે ખાસ કોચમાં રૂપાંતરિત કરવાનો નિર્ણય લીધો છે. હાલમાં પશ્ચિમ રેલવેની ઇલેક્ટ્રિક મલ્ટિપલ યુનિટ (EMU) ઉપનગરીય ટ્રેનોમાં વરિષ્ઠ નાગરિકો માટે 14 બેઠકો છે, ચર્ચગેટ…
- મનોરંજન
શું આલિયા ભટ્ટે પોતાની અટક બદલી? અભિનેત્રીની વાયરલ પોસ્ટથી મળ્યા સંકેત
મુંબઈઃ બૉલીવુડની અભિનેત્રીઓ લગ્ન બાદ પણ પોતાની જૂની અટક જ વાપરે છે આલિયા પણ તેમાંથી બાકાત નથી. પરંતુ હવે આલિયાએ તેની અટક બદલી હોવાના સંકેત આપ્યો છે. આલિયા ભટ્ટે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2025 માં ડેબ્યૂ કરીને બધાનું દિલ જીતી લીધું…
- નેશનલ
2047 સુધીમાં ભારત વૈશ્વિક નેતા બનશે જેમાં ઉત્તરપ્રદેશ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે: અમિત શાહ
લખનઉઃ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં 60,244 કોન્સ્ટેબલોને નિમણૂક પત્રો આપ્યા હતા. ઉત્તર પ્રદેશમાં પ્રથમવાર એવું બન્યું કે આટલા મોટા પ્રમાણમાં નિમણૂક પત્રો આપવામાં આવ્યા હતા. દરમિયાન ગૃહ પ્રધાન અમિત શાહે મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથની પ્રશંસા કરતા…
- મનોરંજન
ફિલ્મના શૂટિંગ વખતે નાવ પલટીઃ અભિનેતા-ક્રૂનો આબાદ બચાવ
શિવમોગાઃ કન્નડ ફિલ્મ કંતારા-ચેપ્ટર ૧ના શૂટિંગ દરમિયાન કર્ણાટકમાં એક નાવ જળાશયમાં પલટી ગઇ હતી. પરંતુ અભિનેતા-દિગ્દર્શક ઋષભ શેટ્ટી અને ૩૦ ક્રૂ સભ્ય સુરક્ષિત બચી ગયા હતા. જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી, એમ અહીંની પોલીસે માહિતી આપી હતી. પોલીસ સૂત્રોના…
- અમદાવાદ
અમદાવાદ પ્લેન ક્રેશ: ઉમદા સ્વભાવના કો-પાયલટ ક્લાઇવ કુંદરને મિત્રોએ શ્રદ્ધાંજલિ આપી
મુંબઈ: એર ઇન્ડિયા અમદાવાદ-લંડન ફ્લાઇટના કો-પાયલટ ક્લાઇવ કુંદરના મિત્રો તેમને સ્નેહપૂર્વક ઉમદા સ્વભાવની વ્યક્તિ અને સ્પોર્ટ્સના શોખીન જીવ તરીકે સંભારે છે. ગુરુવારે અમદવાદમાં થયેલા પ્લેન ક્રેશમાં કુંદરના અવસાનથી તેમના મિત્રો હચમચી ગયા છે. સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટથી ટેકઓફ કરનાર…