- નેશનલ

શોકિંગઃ ઉત્તર પ્રદેશના બહરાઈચના એક જ ઘરમાંથી 6 મૃતદેહ મળતા ખળભળાટ
ખેડૂતે પત્ની, ચાર બાળકોની હત્યા કરી આત્મહત્યા કરી? હત્યા પાછળનું રહસ્ય ઘેરાયું બહરાઈચઃ ઉત્તર પ્રદેશના બહરાઈચના એક ઘરમાંથી છ જણના મૃતદેહ મળતા ખળભળાટ મચી ગયો હતો. મૃતકમાં એક મહિલા અને ચાર બાળકનો સમાવેશ થાય છે. બહરાઈચના નિંદુનપુરવા ટેપરહા ગામમાં બનાવ…
- આમચી મુંબઈ

મુંબઈની લોકલ ટ્રેનોમાં લાગશે ‘ઓટોમેટિક ક્લોઝ ડોર’: રેલવે અકસ્માતો ઘટાડવા નવતર પ્રયોગ હાથ ધરાયો
કારશેડમાં નોન-એસી લોકલ ટ્રેનનું સફળ ટ્રાયલ, ડિસેમ્બર 2025 સુધીમાં ક્લોઝ ડોર ટ્રેન શરૂ થશે મુંબઈઃ મુંબઈ સબર્બન રેલવેને આધુનિક બનાવવા માટે મોટી મોટી યોજનાઓ હાથ ધર્યા પછી પણ ઝીરો એક્સિડન્ટ ટાર્ગેટને અચીવ કરવામાં રેલવેને મુશ્કેલી પડી રહી છે, પરંતુ પ્રયાસ…
- મહારાષ્ટ્ર

વરસાદે મહારાષ્ટ્ર સરકારની ચિંતા વધારીઃ જાણો મુંબઈ લોકલ ટ્રેનની હાલત?
અવિરત વરસાદથી રાજ્યના અનેક જિલ્લાઓમાં પૂર પ્રકોપ, સિઝનનો કેટલો વરસાદ પડ્યો? મુંબઈઃ મુંબઈ, થાણે સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં ફરી મેઘરાજાએ શ્રાવણ મહિનાના માફક મંડાણ કર્યા છે, જ્યારે અનેક જિલ્લાઓમાં વરસાદ આફતનું નિર્માણ કર્યું છે. અનેક જિલ્લામાં પૂર અને અતિવૃષ્ટિની સ્થિતિ ઊભી…
- આમચી મુંબઈ

વલસાડ પેસેન્જર ટ્રેનના એન્જિનમાં આગ: પ્રવાસીઓ રખડી પડ્યાં, જાનહાનિ નહીં
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ પશ્ચિમ રેલવેમાં વલસાડ પેસેન્જર ટ્રેનના એન્જિનમાં આગ લાગ્યા પછી લાંબા અંતરની મેલ એક્સપ્રેસ સહિત અમુક લોકલ ટ્રેનની સર્વિસ ખોટકાઈ હતી. હાલના તબક્કે આગના બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આ બનાવને કારણે મુંબઈથી ગુજરાતના ટ્રેનવ્યવહાર પર પણ…
- આમચી મુંબઈ

તહેવારોમાં મુંબઈગરાની હાલત ‘કફોડી’: 10 દિવસમાં મધ્ય રેલવેમાં કેટલી લોકલ ટ્રેન રદ થઈ?
મુંબઈઃ સબર્બન મુંબઈમાં લોકલ ટ્રેનને લાઈફલાઈન કહેવાય છે, પરંતુ ટ્રેનમાં મુસાફરી કરવામાં પ્રવાસીઓની હાલાકીમાં વધારો થઈ રહ્યો છે. મધ્ય રેલવેમાં છેલ્લા 10 દિવસમાં રોજના 60થી વધુ લોકલ ટ્રેન રદ થવાથી પ્રવાસીઓને ટ્રેનમાં મુસાફરી કરવામાં હાલાકી પડી હતી. તહેવારોના દિવસોમાં ખાસ…
- નેશનલ

કોંગ્રેસના ક્યા 9 જિલ્લા પ્રમુખોને મલ્લિકાર્જુન ખડગેએ સડેલી કેરી સાથે સરખાવ્યા?
નવી દિલ્હી/જૂનાગઢઃ દેશમાં આજે નવા ઉપરાષ્ટ્રપતિની શપથવિધિ અને શપથવિધિના કાર્યક્રમની ચર્ચા છે. સીપી રાધાકૃષ્ણન દેશના પંદરમાં ઉપરાષ્ટ્રપતિ બન્યા છે, જ્યારે તેમના કાર્યક્રમમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી ઉપસ્થિત રહ્યા નથી. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પાટનગરના બદલે ગુજરાતની મુલાકાતે છે, જ્યારે કોંગ્રેસ…
- નેશનલ

‘સુપરફાસ્ટ ટ્રેન’ બની ‘નમો ભારત’: ‘તુફાની સ્પીડ’ જાણશો તો ચોંકી જશો!
નવી દિલ્હીઃ બુલેટ ટ્રેનના સપના અને વંદે ભારતના યુગમાં ભારતીય રેલવે નિરંતર અવનવી ટ્રેનોમાં સ્પીડમાં વધારવાનો પ્રયાસ કરી રહ્યું છે. તાજેતરમાં નમો ભારત ટ્રેન દેશની નવી સ્પીડ ધરાવતી ટ્રેનનો રેકોર્ડ બનાવ્યો છે, જ્યારે એનાથી મોટી બાબત આ ટ્રેનનું નિર્માણ કાર્ય…
- આમચી મુંબઈ

મેલ-એક્સપ્રેસ ટ્રેનના પેસેન્જર ટાર્ગેટઃ બળજબરીપૂર્વક પૈસા પડાવતા 13 કોન્સ્ટેબલ સસ્પેન્ડ
મુંબઈઃ મુંબઈ આર્થિક રાજધાની છે, જ્યાં સૌથી વધુ લોકો કમાણી સાથે ફરવા પણ આવે છે, જ્યારે અહીંયા છેતરપિંડી કરનારાનો પણ તોટો નથી. ખુદ મુંબઈ રેલવે પોલીસ આ પ્રકારના ષડયંત્રમાં સંકળાયેલી હોય છે. રેલવેએ લાંચિયા પોલીસ કોન્સ્ટેબલ સામે કાર્યવાહી કરી હોવાની…
- સ્પોર્ટસ

ક્રિસ ગેઈલના અનિલ કુંબલે પર મોટા આરોપો, આ કારણે છોડ્યું કોચપદ
ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ખેલાડી રહેલા અનિલ કુંબલેના કોચનો કાર્યકાળ વિવાદોથી ભરેલો રહ્યો છે. 2016થી 2017 સુધી ટીમ ઈન્ડિયાના કોચ રહ્યા પછી 2020થી 2022 સુધી આઈપીએલની ટીમ પંજાબ કિંગ્સના પણ કોચપદે રહ્યા, જ્યારે કુંબલેએ ટીમના કોચ બન્યા ત્યારે તેમની પાસે વધુ…









