- આમચી મુંબઈ
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન માટે મહારાષ્ટ્રમાં આવી મહત્ત્વની અપડેટ, ઈ10 સિરીઝની ટ્રેન દોડાવાશે
મુંબઈઃ મુંબઈથી અમદાવાદ વચ્ચે દોડાવનારી બુલેટ ટ્રેનના પ્રસ્તાવિત પ્રકલ્પ માટે સરકાર-તંત્ર યુદ્ધના ધોરણે કામગીરી કરી રહ્યું છે ત્યારે મહારાષ્ટ્રમાં બુલેટ ટ્રેનના પ્રકલ્પ માટેની દરિયામાં નિર્માણ થનારી ટનલના પહેલા તબક્કાનું કામકાજ પૂર્ણ કરવામાં આવ્યું છે. બુલેટ ટ્રેનની યોજના અન્વયે બાંદ્રા કુર્લા…
- નેશનલ
તમિલનાડુમાં ગૂડ્સ ટ્રેનમાં આગ લાગ્યા પછી પાટા પરથી ઉતરી, અનેક વેગન્સ બળીને ખાખ
ચેન્નઈઃ તમિલનાડુના તિરુવલ્લુર રેલવે સ્ટેશન નજીક આજે વહેલી સવારે ડીઝલ લઇને જતી માલગાડીના ચાર ડબ્બામાં અચાનક આગ લાગી ગઈ હતી, ત્યાર બાદ પાટા પરથી ઉતરી ગઈ હતી. જોકે, આગ એટલી ભીષણ હતી કે આકાશમાં ઉંચી જ્વાળાઓ અને કાળા ધુમાડાના ગોટેગોટા…
- નેશનલ
રેલવે ક્રોસિંગ પર કડક સુરક્ષાઃ અકસ્માતો ઘટાડવા CCTV, વોઈસ રેકોર્ડર અને અન્ય 11 નિર્ણય
નવી દિલ્હી: રેલવે ક્રોસિંગ પર વધતા અકસ્માતોને લઈ સુરક્ષા મુદ્દે રેલવે પ્રધાન અશ્નિની વૈષ્ણવે મોટો નિર્ણય લીધો છે. તમામ રેલવે ક્રોસિંગ ગેટ પર સીસીટીવી કેમેરા અને રેકોર્ડિંગ સિસ્ટમ બેસાડવામાં આવશે, જ્યારે સુરક્ષા સંબંધિત અન્ય મહત્ત્વના નિર્ણયો લીધા હોવાનું જણાવ્યું હતું.…
- નેશનલ
યાત્રીગણ કૃપયા ધ્યાન દેઃ ટ્રેનના ભાડાંમાં થશે વધારો, ક્યારથી જાણો?
નવી દિલ્હીઃ આગામી મહિનાથી ટ્રેનમાં પ્રવાસ કરનારા પ્રવાસીઓના ખિસ્સા પર ભારણ વધી શકે છે. માન્યામાં આવે એવી વાત નથી, પરંતુ રેલવે બોર્ડે આગામી જુલાઈ મહિનાથી ટ્રેનના ભાડાંમાં સામાન્ય વધારો કરવાનો નિર્ણય લીધો છે. અગાઉ રેલવે બોર્ડે તત્કાલ ટિકિટના બુકિંગના નિયમોમાં…
- સ્પોર્ટસ
પૃથ્વી શો મુંબઈ ટીમ છોડશે? ક્રિકેટ એસોસિએશન પાસે NOCની માંગણી
મુંબઈઃ ભારતીય ટીમના બેટ્સમેન પૃથ્વી શો સ્થાનિક ટીમ મુંબઈ છોડવા માંગે છે અને આ માટે તેણે મુંબઈ ક્રિકેટ એસોસિએશન પાસેથી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ માંગ્યું છે. પૃથ્વીએ મંજૂરી માંગી છે જેથી તે ક્રિકેટર તરીકે પ્રગતિ અને વિકાસ માટે નવી સ્થાનિક ટીમ…
- આમચી મુંબઈ
મુંબઈ એરપોર્ટ પર વિચિત્ર ઘટના: ફ્લાઈટ પકડવા પ્રવાસીએ રન-વે પર દોડ મૂકી….
મુંબઈઃ શહેરમાં તમે રોજિંદા કામ માટે મોડા પડી રહ્યા હો અને તમારે બસ કે ટ્રેન પકડવાની ઉતાવળ હોય તો તમે શું કરો? બસ સ્ટોપ પર આવેલી બસ કે સ્ટેશન પર આવેલી ટ્રેન ચાલુ થયા પછી પણ તમે દોડીને પકડી લો!…
- આમચી મુંબઈ
ગણેશોત્સવમાં કોંકણ જનારા પ્રવાસીઓ માટે સારા સમાચાર! આવતીકાલથી બુકિંગ શરૂ
મુંબઈઃ ગણેશોત્સવ માટે કોંકણ જનારા પ્રવાસીઓ માટે સરકાર તરફથી આનંદના સમાચાર આવ્યા છે. પરંપરાગત રીતે પોતાના પૈતૃક ઘરોમાં વર્ષોથી બાપ્પાની સ્થાપના કરતા ભક્તો ઉત્સવનું આયોજન પહેલાથી જ કરી શકે તે માટે આવતીકાલ એટલે કે સોમવારથી શરુ થતા અઠવાડિયાથી રિઝર્વેશનનો પ્રારંભ…