- Top News

દિલ્હી બ્લાસ્ટ: શાહીન-ઉમરના નવા ખુલાસા, આતંકીઓને ૨૦ લાખ કોણે આપ્યા?
નવી દિલ્હીઃ દિલ્હીના લાલ કિલ્લાના મેટ્રો ગેટ નંબર એક નજીક આતંકવાદી હુમલા મુદ્દે વધુ એક નવો ખુલાસો કરવામાં આવ્યો છે. બ્લાસ્ટના ષડયંત્ર માટે 20 લાખ રુપિયા ધરપકડ કરવામાં આવેલી લેડી ડોક્ટર શાહીન મારફત મોડ્યુલને આપવામાં આવ્યા હતા. સરકારે દિલ્હી આતંકી…
- નેશનલ

દિલ્હી બ્લાસ્ટઃ આતંકી હુમલામાં સામેલ i20 કાર માલિકની ધરપકડ, ઉમર સાથે મળીને રચ્યું ‘ષડયંત્ર’
નવી દિલ્હીઃ દિલ્હીના લાલ કિલ્લા નજીકના વિસ્ફોટમાં એનઆઈએ (રાષ્ટ્રીય તપાસ એજન્સી)ને સૌથી મોટી સફળતા મળી છે. કાર વિસ્ફોટમાં મૂળ માલિકની ધરપકડ કરી છે, જે આત્મઘાતી હુમલાખાોર સાથે મળીને આતંકવાદી ષડયંત્ર રચ્યું હતું. ધરપકડ કરવામાં આવેલા આરોપીનું નામ આમિર રાશિદ અલી…
- નેશનલ

કેન્દ્ર સરકારે દિલ્હી બ્લાસ્ટને ‘આતંકી ઘટના’ માનીઃ દોષીઓને આકરી સજા થશે
પીએમ મોદીની અધ્યક્ષતામાં બેઠક, તપાસ એજન્સીને આરોપીઓની ઝડપી ઓળખ અને કાર્યવાહીનો આદેશનવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકમાં લાલ કિલ્લાના વિસ્ફોટને આતંકવાદી હુમલો ગણાવ્યો છે. આ વિસ્ફોટ જઘન્ય આતંકી ઘટના ગણાવતો પ્રસ્તાવ પણ કેબિનેટે પાસ કર્યો છે. સરકારે…
- નેશનલ

દિલ્હી વિસ્ફોટ: લાલ કિલ્લા પર ધમાકાની હતી યોજના, જૈશ-એ-મોહમ્મદ પર શંકા!
જમ્મુ કાશ્મીર પોલીસની કાર્યવાહી પછી દિલ્હીમાં વિસ્ફોટ, NIAની 7 ટીમ તપાસમાં નવી દિલ્હીઃ દિલ્હીના લાલ કિલ્લા રેડ લાઈટ પર સોમવારે સાંજે કારમાં થયેલા ધમાકાની પેટર્નને જોતા એક કરતા અનેક બાબતને એજન્સી નવા તારણ પર આવી છે. વિસ્ફોટની પેટર્ન જોતા પાકિસ્તાની…
- આમચી મુંબઈ

સેન્ડહર્સ્ટ રોડ ટ્રેન અકસ્માતઃ મુંબઈગરાઓનો આક્રોશ, જવાબદાર લોકો સામે કડક પગલાં લો…
પ્રશાસન વિરુદ્ધ પ્રવાસી સંગઠન, એક્ટિવિસ્ટ અને પ્રવાસીઓનો સોશિયલ મીડિયા પર આક્રોશ (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ મધ્ય રેલવેના સેન્ડહર્સ્ટ રોડ રેલવે સ્ટેશન નજીક ટ્રેનની ટક્કરમાં ચાર પ્રવાસી ગંભીર ઘવાયા હતા, જેમાં બેનાં મોત થયા હતા, પરંતુ આ અકસ્માત પછી રેલવેએ જાણે મૌન…
- ઇન્ટરનેશનલ

ડ્રેગનની ફ્લાઈંગ ટ્રેનઃ ચીને શરુ કર્યું દુનિયાની સુપર હાઈસ્પીડ બુલેટ ટ્રેનનું પરીક્ષણ
ટ્રાયલ રનમાં ટ્રેને પકડી 453 કિમી પ્રતિ કલાકની સ્પીડ, જુઓ સુપર ફાસ્ટ ટ્રેનની વિગતો ભારતમાં હાઈ સ્પીડ બુલેટ ટ્રેન દોડાવવા માટે ભારતીય રેલવેએ કમર તો કસી લીધી છે, પરંતુ દોડશે ક્યારે તો ભગવાન જાણે, પરંતુ યોજનાઓ અને સમીક્ષાઓ તો રોજ…
- નેશનલ

વધુ એક ફલાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ, ફ્યુઅલ લીક થયા પછી પાઇલટે આપ્યો મેડે કૉલ
મુંબઈ પછી વારાણસીમાં ઈમરજન્સી લેન્ડિંગ વારાણસી: એવિયેશન ક્ષેત્રે એક જ દિવસમાં ત્રણ મોટી દુર્ઘટના ટળી ગઈ હોવાના અહેવાલો મળી રહ્યા છે. મુંબઈમાં એર ઇન્ડિયાની ફ્લાઈટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવાના અહેવાલ વચ્ચે આજે સાંજે ઈન્ડિગોની ફલાઇટનું વારાણસીમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.…
- આમચી મુંબઈ

કેન્સરની રેડિયેશન થેરપી માટે ટાટા હોસ્પિટલ ૧૧ માળની ઇમારત બનાવશે
મુંબઈ: કેન્સરની સારવાર, સંશોધન અને શિક્ષણ માટે ટાટા મેમોરિયલ સેન્ટરે (ટીએમસી) ખારઘર સ્થિત એક્ટ્રેક ખાતે ૧૧ માળની ઇમારત બાંધવાનું કામ હાથ ધર્યુ છે. દેશના સૌથી મોટા રેડિયેશન થેરપી કેન્દ્રોમાંનું એક કેન્દ્ર આ ઇમારતમાં શરૂ કરવામાં આવશે, જે અત્યાધુનિક કેન્સર સારવાર…









