- આમચી મુંબઈ

પશ્ચિમ રેલવેમાં કાંદિવલી-બોરીવલી વિભાગમાં છઠ્ઠી લાઇનના કામને લઈને મેગા બ્લોક
મુંબઈઃ કાંદિવલી અને બોરીવલી સેક્શન વચ્ચે છઠ્ઠી લાઇનનું કામ પૂર્ણ કરવા માટે પશ્ચિમ રેલવેના નિર્ધારિત 20/21 ડિસેમ્બર, 2025ની રાતથી 18 જાન્યુઆરી, 2026 સુધી 30 દિવસનો બ્લોક ચાલી રહ્યો છે, ત્યારે આ બ્લોકને કારણે પશ્ચિમ રેલ્વેની કેટલીક ટ્રેન સેવાઓ પ્રભાવિત થશે.…
- Top News

મહારાષ્ટ્રના 29 મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રાજકીય ‘જંગ’: મહાયુતિ અને મહા વિકાસ આઘાડી વચ્ચે ખરાખરીનો મુકાબલો
મુંબઈ, પુણે સહિતના શહેરોમાં બદલાયેલા રાજકીય સમીકરણો વચ્ચે કોણ મારશે બાજી? મુંબઈ: મહારાષ્ટ્રના તમામ 29 મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આવતીકાલે પંદર જાન્યુઆરીના ચૂંટણી યોજાવાની છે અને મતગણતરી 16 જાન્યુઆરીએ થશે. આ ચૂંટણીઓ ફક્ત સ્થાનિક સંસ્થાઓ સુધી મર્યાદિત રહી નથી, પરંતુ 2029માં રાજકારણની…
- આમચી મુંબઈ

આનંદો, વિરારથી ચર્ચગેટ વચ્ચે 15 કોચની લોકલ દોડાવાશે, પણ ક્યારે જાણો?
મુંબઈ: પશ્ચિમ રેલવેના મુસાફરોને ભીડમાંથી રાહત આપવા રેલવેએ સૌથી મોટો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. વિરારથી ચર્ચગેટ કોરિડોરની મુસાફરી સરળ બનાવવા માટે આ રૂટ પર ધીમે ધીમે ૧૫ કોચની લોકલ ટ્રેનની સેવા શરૂ કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં, વિરારથી બાંદ્રા સુધી 15…
- આમચી મુંબઈ

મુંબઈમાં મતદાન માટે જડબેસલાક બંદોબસ્ત: 28,000થી વધુ પોલીસ અધિકારી-કર્મચારીઓ રહેશે ખડેપગે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહાનગરપાલિકાની ચૂંટણી ગુુરુવારે યોજાવાની હોવાથી મુંબઈમાં પોલીસ દ્વારા જડબેસલાક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મતદાન દરમિયાન કોઇ વિઘ્ન ન આવે તે માટે પોલીસ દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવશે, જ્યારે મતદાન કેન્દ્રની નજીક અને અંદર મોબાઇલના ઉપયોગ પર…
- આમચી મુંબઈ

મધ્ય રેલવેની નવી પહેલઃ CSMT સ્ટેશન પર શરૂ કર્યો હાઈ-ટેક ‘રિલેક્સ ઝોન’
મુંબઈઃ રેલવે નોન-ફેર રેવન્યુ હેઠળ નવી વિવિધ યોજનાઓ રજૂ કરે છે, જેનાથી મુસાફરોને વધુ સારી સુવિધાઓ પૂરી પાડવામાં અને આવકમાં વધારો કરવામાં મદદ મળે છે. છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ ખાતે “રિલેક્સ ઝોન” સુવિધાઓના માળખામાં થયેલો નવીનતમ પ્રયોગ છે. મુસાફરોને શ્રેષ્ઠ…
- આમચી મુંબઈ

મધ્ય રેલવેમાં બર્નિંગ ટ્રેન: ટ્રેનસેવા પર અસર, કોચ બળીને ખાખ….
મુંબઈ: અત્યાર સુધીમાં ક્યારેય જોવા મળ્યું ન હોય એવું પહેલી વખત મુંબઈ રેલવેમાં જોવા મળ્યું છે. મધ્ય રેલવેની લોકલ ટ્રેન (muck local)માં અચાનક આગ લાગવાને કારણે ટ્રેન્સસેવા અસર પડી હતી. આગને કારણે કોચ બળીને ખાખ થઈ ગયો હતો. રાતના CSMTથી…
- આમચી મુંબઈ

મેજર નાઈટ બ્લોકને કારણે આ લાઈનના પ્રવાસીઓને ટ્રાવેલ કરવામાં પડશે હાલાકી, 300થી ટ્રેન રદ રહેશે
મુંબઈઃ પશ્ચિમ રેલવેમાં કાંદિવલી-બોરીવલી સેક્શનમાં છઠ્ઠી લાઈનનું કામકાજ પૂરું કરવા માટે 30 દિવસનો મેજર બ્લોક લેવામાં આવશે. આ બ્લોક 20મી ડિસેમ્બરની રાતથી લઈને અઢારમી જાન્યુઆરી સુધી હાથ ધરવામાં આવ્યો છે, જે પૈકી બોરીવલી-કાંદિવલી વચ્ચે મેજર કામકાજ કરવામાં આવશે. આગામી બે…
- સ્પોર્ટસ

અમદાવાદથી ચંદીગઢ જતા ગિલને મળ્યો ટીમમાંથી ‘ડ્રોપ’ થવાનો ફોન, કોલ કોણે કર્યો?
નવી દિલ્હી/ચંદીગઢઃ ટવેન્ટી-20 વર્લ્ડ કપ 2026ની ટીમમાંથી શુભમન ગિલને અચાનક પડતો મૂકવાને કારણે ક્રિકેટ રસિયાઓને જોરદાર આંચકો લાગ્યો હતો. ઈવન આ સમાચાર શુભમન ગિલ માટે પણ આઘાતજનક હતો. ટીમની સત્તાવાર જાહેરાતના થોડી મિનિટ પહેલા જ શુભમન ગિલને તેની બાદબાકી અંગે…
- મહારાષ્ટ્ર

ચૂંટણીમાં મહાયુતિની ‘બમ્પર’ જીત: MVA કરતા અઢી ગણી વધુ બેઠક પર ભાજપનો દબદબો, નેતાઓએ શું કહ્યું?
વિપક્ષી મહાવિકાસ આઘાડીના સૂપડા સાફઃ ભાજપ, શિંદે સેના અને અજિત પવાર જૂથનો દબદબો મુંબઈઃ મહારાષ્ટ્રમાં નગર પરિષદ અને પંચાયતની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નેતૃત્વમાં મહાયુતિએ બમ્પર જીત મેળવીને વિપક્ષ પર હાવી થવામાં ફરી સફળતા મેળવી છે. મહારાષ્ટ્ર નગર પરિષદ…
- મહારાષ્ટ્ર

ચૂંટણીમાં ભાજપ-શિંદે જૂથનો દબદબો, પણ અમુક જગ્યાએ દાયકાઓ જૂના સામ્રાજ્યનો આવ્યો અંત
પાલઘર, સાંગલી અને નાંદેડમાં મોટો રાજકીય ઉલટફેર: જાણો ક્યાં કયા પક્ષે બાજી મારી મુંબઈ/પાલઘર/નાશિક/નાંદેડ: મહારાષ્ટ્રમાં નગરપાલિકા અને નગર પંચાયત ચૂંટણીના પરિણામો આજે જાહેર થયા. આ ચૂંટણીમાં ભાજપ, શિંદે જૂથ અને અજિત પવારના એનસીપીનો વિજય થયો છે. જ્યારે વિદર્ભ અને અન્ય…









