- આમચી મુંબઈ
મુંબઈ મોનોરેલના મામલે MMRDAની મોટી કાર્યવાહીઃ 2 અધિકારી સસ્પેન્ડ
મુંબઈઃ મુંબઈની મોનોરેલ ભારે વરસાદને કારણે અચાનક પાવર સપ્લાયમાં મુશ્કેલી સર્જાઈ હતી, ત્યાર બાદ સેંકડો પ્રવાસીઓ કલાકો સુધી મોનો રેલમાં ફસાઈ ગયા હતા. આ મામલામાં મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ)એ એક અઠવાડિયા પૂર્વે વરસાદમાં ફસાયેલા સેંકડો પ્રવાસીઓના કિસ્સામાં સંબંધિત…
- મનોરંજન
ગણેશ ચતુર્થી સ્પેશિયલ: ટીવી પર ગણપતિ બાપ્પાનો રોલ ભજવનારા કલાકારોને જાણો?
મુંબઈઃ દુંદાળા દેવના આગમનની લોકો દર વર્ષે આતુરતાથી રાહ જુએ છે. લોકો ધામધૂમથી ભગવાન ગણેશની પોતાના ઘરે પધરામણી કરે છે. આ સમયે, સમગ્ર વાતાવરણ ગણેશમય બની જાય છે. ભગવાન ગણેશની વાર્તાઓ દર્શકો સુધી પહોંચાડવા માટે ટીવી પર પણ ઘણી ફિલ્મો…
- નેશનલ
મૈસુર દશેરાના ઉદ્ધાટન મુદ્દે રાજકારણ ગરમાયું: બુકર પ્રાઈઝ વિજેતાને આમંત્રણ, કોણ છે?
બેંગલુરુ/નવી દિલ્હીઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)નું પ્રાર્થના ગીત ગાઈને નાયબ મુખ્ય પ્રધાન ડીકે શિવકુમારે વિવાદ ઊભો કર્યો છે ત્યારે સિદ્ધારમૈયા સરકારે નવો વિવાદ ઊભો કર્યો છે. સરકારે આ વખતે મૈસુરના દશેરાના ઉદ્ઘાટન મુદ્દે બુકરપ્રાઈઝ વિજેતા બાનુ મુશ્તાકને આમંત્રણ આપીને વિવાદ…
- મહારાષ્ટ્ર
ફાર્મા કંપનીમાં નાઇટ્રોજન ગેસ લિકેજ: ચાર જણનાં મોત, બે ગંભીર
પાલઘર: પાલઘર જિલ્લામાં તારાપુર એમઆઇડીસી સાથે ફાર્માસ્યુટિકલ કંપનીમાં ગેસ લિકેજ થતાં ચાર કામગારનાં મોત થયાં હતાં, જ્યારે બે જણ ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું.બોઇસર ઇન્ડસ્ટ્રિયલ એરિયામાં મેડલી ફાર્મામાં ગુરુવારે બપોરે 2.30થી 3 વાગ્યા વચ્ચે આ ઘટના બની હતી.પાલઘર ડિઝાસ્ટર મેનેજમેન્ટ…
- આમચી મુંબઈ
મધ્ય રેલવેમાં 15 કોચની ટ્રેન કલ્યાણથી આગળ ખપોલી સુધી દોડાવાશે, કોણે નિર્દેશ આપ્યા?
મુંબઈઃ સબર્બન રેલવેમાં પ્રવાસીઓની ગીચતા અને વધતા અકસ્માતો મુદ્દે મધ્ય રેલવે પ્રશાસન ગંભીર બન્યું છે. મુમ્બ્રા રેલવે સ્ટેશન ખાતે બે ટ્રેન પસાર થતી વખતે ટ્રેનમાંથી પડતા પાંચ પ્રવાસીના મોત થયા હતા, જ્યારે આઠ જણને ગંભીર ઈજા મુદ્દે રેલવે બોર્ડના ચેરમેને…
- Uncategorized
વંદે ભારત સ્લીપર ટ્રેન અંગે રેલવે પ્રધાને આપી નવી અપડેટ, જાણો સુવિધાઓ
નવી દિલ્હી/ભાવનગરઃ ભારતીય રેલવેની સૌથી વધુ ઝડપી લોકપ્રિય બનેલી અને દેશના ખૂણે ખૂણે પહોંચેલી વંદે ભારત ટ્રેન પછી હવે વંદે ભારત સ્લીપર ટ્રેનની પ્રવાસીઓને પણ ઇંતજારી છે. આ નવી સેમી હાઈ સ્પીડ ટ્રેન દેશમાં રેલવે કનેક્ટિવિટીની દિશા બદલી નાખશે, જ્યારે…
- આમચી મુંબઈ
મુંબઈથી અમદાવાદનો બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ ૨૦૨૯ સુધીમાં તૈયાર થવાની અપેક્ષા: રેલવે પ્રધાને સંસદમાં આપી મોટી અપડેટ
નવી દિલ્હી: વાપી અને સાબરમતી વચ્ચેના બુલેટ ટ્રેન કોરિડોરના ગુજરાતના ભાગનું કામ ડિસેમ્બર ૨૦૨૭ સુધીમાં પૂર્ણ થવાની યોજના છે અને મહારાષ્ટ્રથી સાબરમતી સેક્શન સુધીનો સમગ્ર પ્રોજેક્ટ ડિસેમ્બર ૨૦૨૯ સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે, એમ લોકસભામાં રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે લેખિત…
- આમચી મુંબઈ
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન માટે મહારાષ્ટ્રમાં આવી મહત્ત્વની અપડેટ, ઈ10 સિરીઝની ટ્રેન દોડાવાશે
મુંબઈઃ મુંબઈથી અમદાવાદ વચ્ચે દોડાવનારી બુલેટ ટ્રેનના પ્રસ્તાવિત પ્રકલ્પ માટે સરકાર-તંત્ર યુદ્ધના ધોરણે કામગીરી કરી રહ્યું છે ત્યારે મહારાષ્ટ્રમાં બુલેટ ટ્રેનના પ્રકલ્પ માટેની દરિયામાં નિર્માણ થનારી ટનલના પહેલા તબક્કાનું કામકાજ પૂર્ણ કરવામાં આવ્યું છે. બુલેટ ટ્રેનની યોજના અન્વયે બાંદ્રા કુર્લા…
- નેશનલ
તમિલનાડુમાં ગૂડ્સ ટ્રેનમાં આગ લાગ્યા પછી પાટા પરથી ઉતરી, અનેક વેગન્સ બળીને ખાખ
ચેન્નઈઃ તમિલનાડુના તિરુવલ્લુર રેલવે સ્ટેશન નજીક આજે વહેલી સવારે ડીઝલ લઇને જતી માલગાડીના ચાર ડબ્બામાં અચાનક આગ લાગી ગઈ હતી, ત્યાર બાદ પાટા પરથી ઉતરી ગઈ હતી. જોકે, આગ એટલી ભીષણ હતી કે આકાશમાં ઉંચી જ્વાળાઓ અને કાળા ધુમાડાના ગોટેગોટા…
- નેશનલ
રેલવે ક્રોસિંગ પર કડક સુરક્ષાઃ અકસ્માતો ઘટાડવા CCTV, વોઈસ રેકોર્ડર અને અન્ય 11 નિર્ણય
નવી દિલ્હી: રેલવે ક્રોસિંગ પર વધતા અકસ્માતોને લઈ સુરક્ષા મુદ્દે રેલવે પ્રધાન અશ્નિની વૈષ્ણવે મોટો નિર્ણય લીધો છે. તમામ રેલવે ક્રોસિંગ ગેટ પર સીસીટીવી કેમેરા અને રેકોર્ડિંગ સિસ્ટમ બેસાડવામાં આવશે, જ્યારે સુરક્ષા સંબંધિત અન્ય મહત્ત્વના નિર્ણયો લીધા હોવાનું જણાવ્યું હતું.…