- આમચી મુંબઈ
પોલીસ અને કસ્ટમ્સના અધિકારીઓની દેખરેખમાં ચાલતા ડ્રગ્સ રૅકેટનો પર્દાફાશ…
થાણે: નવી મુંબઈ પોલીસે કસ્ટમ્સના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ કોન્સ્ટેબલોની ‘મહેરબાની’થી ચાલતા ડ્રગ્સ રૅકેટનો પર્દાફાશ કરી 10 આરોપીની ધરપકડ કરી હતી. થાઈલૅન્ડથી હવાઈ માર્ગે તસ્કરીથી લાવવામાં આવેલું ડ્રગ્સ કસ્ટમ્સના અધિકારીઓની કથિત મિલીભગતથી શહેરમાં પસાર થતું હતું. ડ્રગ્સના વેચાણમાંથી થયેલી આવક…
- મનોરંજન
ધર્મેન્દ્ર, અક્ષય કુમાર સાથે કામ કરનાર અભિનેતા આજે જીવી રહ્યો છે આવું જીવન…
ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ઝાકઝમાળથી કોઈની પણ આંખો અંજાઈ જાય એ સ્વાભાવિક છે, પરંતુ અહીં ટકી રહેવું એ ખૂબ જ અઘરી વાચ છે. સારી સારી ફિલ્મો કર્યા બાદ પણ અનેક સ્ટાર્સ આજે ગુમનામીમાં જીવન વિતાવી રહ્યા છે. આજે અમે અહીં તમને એક…
- નેશનલ
જસ્ટિસ બીઆર ગવઈ બનશે દેશના નવા CJI, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ આપી મંજૂરી
ભારતના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ (President Droupadi Murmu) દ્વારા ન્યાયધીશ બી.આર ગવઈ (Justice B.R. Gavai)ને ભારતના 52મા મુખ્ય ન્યાયાધીશ તરીકે મંજૂરી આપવામાં આવી છે. જસ્ટિસ ભૂષણ રામકૃષ્ણ ગવઈ આગામી 14 મે, 2025 ના રોજ ભારતના 52મા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લેવાના…
- નેશનલ
વાંસળીવાદક પંડિત રોનુ મજુમદારને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને હસ્તે પદ્મશ્રી એનાયત કરાયો…
નવી દિલ્હી: રાષ્ટ્રપતિ ભવન ખાતે સોમવારે સિવિલ ઈન્વેસ્ટિચ્યોર સમારંભ (Civil Investiture ceremony) યોજાઈ હતી. જેમાં જાણીતા વાંસળીવાદક પંડિત રોનુ મજુમદાર (Pandit Ronu Majumdar)ને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને હસ્તે પદ્મશ્રી(Padma Shri)થી સન્માનિત કરવામાં આવ્યા હતા. પંડિત રોનુ મજુમદારે આ પુરસ્કારને સંપૂર્ણ ભારત,…
- IPL 2025
હરભજને સૂર્યવંશીને મજાકમાં કહ્યું, ‘સારું થયું હું વહેલો નિવૃત્ત થઈ ગયો’
જયપુરઃ રાજસ્થાન રૉયલ્સ (RR)ના 14 વર્ષના લેફ્ટ-હૅન્ડ ઓપનર વૈભવ સૂર્યવંશી (VAIBHAV SURYAVANSHI)એ સોમવારે અહીં ગુજરાત ટાઇટન્સ (GT) સામે ઐતિહાસિક સેન્ચુરી (101 રન, 38 બૉલ, 11 સિક્સર, 7 ફોર) ફટકારી અને રાજસ્થાનને જ્વલંત વિજય અપાવ્યો ત્યાર બાદ ટીવી પ્રસારણ પરની ચર્ચામાં…
- નેશનલ
શ્રદ્ધાળુઓ માટે ખુશ ખબર: આ તારીખે રામ મંદિર પરિસરના 6 મંદિરો દર્શન માટે ખુલશે…
અયોધ્યા: રામ મંદિરના દર્શન કરવા ઈચ્છુક શ્રદ્ધાળુ માટે આનંદના સમાચાર છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ માહિતી આપી છે કે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ 5 જૂન સુધીમાં પૂર્ણ (Ayodhya Ram Mandir Construction) થઇ જશે. આ…
- IPL 2025
કોલકાતાને ટૉપ-ઑર્ડરે 200-પ્લસનો સ્કોર અપાવ્યો…
નવી દિલ્હીઃ કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)એ આજે અહીં બૅટિંગ મળ્યા પછી નવ વિકેટે 204 રન કર્યા હતા. ખાસ કરીને કોલકાતાનો ટૉપ-ઑર્ડર સાવ ફ્લૉપ રહેવાને બદલે સાધારણ રમ્યો એને લીધે ટીમનો સ્કોર 200 રનને પાર ગયો હતો. જોકે મિડલ-ઑર્ડર નિષ્ફળ ગયો…
- અમદાવાદ
અમદાવાદની આત્રેય સોસાયટીમાં ચોથા માળે લાગી વિકરાળ આગ, અનેક લોકો ફસાયા હોવાની આશંકા…
અમદાવાદઃ અમદાવાદ શહેરના ઈન્દિરાબ્રિજ નજીક આવેલી આત્રેય સોસાયટીમાં ચોથા માળે આગ લાગી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે ફ્લેટના એસીમાં આગ લાગ્યા બાદ આગ આખા ફ્લેટમાં ફરી વળી હતી. બે ફ્લોર પરના અંદાજે આઠેક જેટલા ફ્લેટ…
- ઇન્ટરનેશનલ
પાકિસ્તાનના વજીરિસ્તાનમાં વિસ્ફોટઃ મૃતકની સંખ્યા વધીને નવ થઈ
પેશાવરઃ પાકિસ્તાનના અશાંત ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં શાંતિ સમિતિના કાર્યાલયમાં થયેલા બોમ્બ વિસ્ફોટમાં મૃત્યુઆંક વધીને નવ થઈ ગયો છે, પોલીસે જણાવ્યું છે કે સમિતિના વડાનું મંગળવારે મોત થયું છે. સોમવારે દક્ષિણ વજીરિસ્તાન જિલ્લામાં શાંતિ સમિતિના કાર્યાલયમાં ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (આઇઇડી) વિસ્ફોટ…