- અમદાવાદ
ઐતિહાસિક રથની ચંદન પૂજા વિધિ કરી રથયાત્રાની તૈયારીઓનો શુભારંભ કરાયો…
અમદાવાદ: અમદાવાદમાં ભગવાન જગન્નાથની 148મી રથયાત્રાની તૈયારીઓનો અખાત્રીજના દિવસથી શુભારંભ કરવામાં આવ્યો હતો. અક્ષય તૃતિયાના પવિત્ર અવસરે જગન્નાથ મંદિરમાં ઐતિહાસિક રથની ચંદન પૂજા વિધિવત કરવામાં આવી હતી. પૂજા વિધિમાં ચંદનનો ઉપયોગ થતો હોવાથી આ યાત્રાને ચંદન યાત્રા પણ કહેવાામાં આવે…
- આમચી મુંબઈ
લોન લેવામાં ગેરરીતિઃ ભાજપના રાધાકૃષ્ણ વિખે-પાટીલ સહિત અન્ય ૫૩ સામે ગુનો નોંધાયો…
પુણે: ખેડૂતોના નામે બનાવટી દસ્તાવેજોના આધારે નવ કરોડ રૂપિયાની કથિત લોન લેવા માટે સાકર કારખાનાના ડિરેક્ટરો સહિત મહારાષ્ટ્રના ભાજપના પ્રધાન રાધાકૃષ્ણ વિખે-પાટીલ અને અન્ય ૫૩ જણ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. રાહતામાં આવેલી કોર્ટના નિર્દેશ પ્રમાણે સોમવારે અહિલ્યાનગરના લોની પોલીસ…
- IPL 2025
પંજાબ સામે આજે ચેન્નઈ હારે એટલે થઈ જશે આઉટ અને પછી…
ચેન્નઈઃ આઇપીએલના પાંચ ટાઇટલ જીતી ચૂકેલી ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ની ટીમ આ વખતે નવમાંથી સાત મૅચ હારી છે અને જો આજે (સાંજે 7.30 વાગ્યાથી) હોમ-ગ્રાઉન્ડ પર પંજાબ કિંગ્સ (PBKS) સામે હારી જશે તો પ્લે-ઑફની રેસમાંથી સત્તાવાર રીતે બહાર થઈ જશે.…
- આપણું ગુજરાત
ગુજરાતના પેન્શનરો માટે કામના સમાચાર, હયાતીની ખરાઇ માટે નહીં ખાવા પડે બેંકના ધક્કા…
અમદાવાદઃ ગુજરાતના પેન્શનર્સના હિતમાં રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો હતો. પેન્શનરો અને તેમાં પણ ખાસ કરીને વૃદ્ધ પેન્શનરોને અવર-જવરમાં પડતી મુશ્કેલીઓને ધ્યાને લઈને રાજ્ય સરકાર દ્વારા હયાતી(લાઇફ સર્ટીફિકેટ)ની ખરાઈ માટેની પ્રક્રિયાને વધુ સરળ બનાવવામાં આવી છે. હાલની…
- નેશનલ
પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે પીએમ મોદીએ રશિયાનો પ્રવાસ રદ કર્યો, વિજય દિવસ પરેડમાં રહેવાના હતા હાજર…
નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલના રોજ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. પાકિસ્તાન ભારતની જવાબી કાર્યવાહી મુદ્દે ફફડાટમાં છે. તેવા સમયે વડા પ્રધાન મોદી પણ આ હુમલા બાદ સતત અલગ અલગ…
- અમદાવાદ
અમદાવાદમાં ‘મિનિ બાંગ્લાદેશ’ ઊભું કરનારો લલ્લા બિહારી છે કોણ, જાણો વિગતો?
અમદાવાદઃ શહેરમાં ચંડોળા તળાવ વિસ્તારમાં બે દિવસથી ડિમોલિશન ડ્રાઈવ ચાલી રહી છે. જેમાં બાંગ્લાદેશીઓના આકા બનીને ઉભરેલા મહમૂદ પઠાણ ઉર્ફે લલ્લા બિહારીનું આલીશાન ફાર્મ હાઉસ પણ તોડી પાડવામાં આવ્યું હતું. પોલીસ તપાસમાં સામે આવેલી વિગત મુજબ, બાંગ્લાદેશથી ઘૂસણખોરી કરીને આવતા…
- રાશિફળ
મે મહિનામાં એક સાથે અનેક ગ્રહો કરશે મહત્ત્વની હિલચાલ, ત્રણ રાશિના જાતકોને થશે પારાવાર લાભ…
જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ એપ્રિલ મહિનાની જેમ જ મે મહિનો પણ ખૂબ જ મહત્ત્વનો રહેશે, કારણ કે આ મહિનામાં અનેક મહત્ત્વના ગ્રહો હિલચાલ કરવા જઈ રહ્યા છે. જેને કારણે અનેક રાશિના જાતકો માટે આ સમયગાળો લાભદાયી સાબિત થશે. મળતી માહિતી મુજબ મે…