- IPL 2025
કુલદીપે રિન્કુને ખરેખર બે તમાચા લગાવ્યાં? કેકેઆરે આ ખુલાસો બહાર પાડ્યો છે…
નવી દિલ્હીઃ ક્યારેક બે મિત્રો વચ્ચેની મજાકમસ્તીને ગંભીરતાથી લેવાતી હોય છે. ખાસ કરીને ક્રિકેટના મેદાન પર (હજારો પ્રેક્ષકો અને કરોડો ટીવી-દર્શકોની વચ્ચે) કંઈક હટકે બને એટલે હવે તો સોશિયલ મીડિયામાં પળવારમાં વાઇરલ થઈ જાય છે. આજે એવું જ બન્યું. મંગળવારે…
- નેશનલ
ભારતની જવાબી કાર્યવાહીના ભયથી પાકિસ્તાન શેરબજારમાં અકડા તફડી, રોકાણકારોની ચિંતા વધી…
નવી દિલ્હી : જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત પાકિસ્તાન વચ્ચેનો તણાવ સતત વધી રહ્યો છે. જેની સીધી અસર પાકિસ્તાનના શેરબજારો પર પડી રહી છે. પાકિસ્તાન સામે ભારતની જવાબી કાર્યવાહીના ભયથી બુધવારે પાકિસ્તાન સ્ટોક એક્સચેન્જ…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતા હુસૈન દલવાઈનું વિવાદાસ્પદ નિવેદન, આરએસએસને આતંકવાદી સંગઠન ગણાવ્યું…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઇ: મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતા હુસૈન દલવાઈએ કેરળ આરએસએસ નેતાના નિવેદન પર વળતો પ્રહાર કર્યો. આ સમય દરમિયાન તેમણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે આરએસએસને આતંકવાદી સંગઠન ગણાવ્યું છે. દલવાઈએ કહ્યું કે પાકિસ્તાનમાં આઈએસઆઈ છે…
- અમદાવાદ
ઐતિહાસિક રથની ચંદન પૂજા વિધિ કરી રથયાત્રાની તૈયારીઓનો શુભારંભ કરાયો…
અમદાવાદ: અમદાવાદમાં ભગવાન જગન્નાથની 148મી રથયાત્રાની તૈયારીઓનો અખાત્રીજના દિવસથી શુભારંભ કરવામાં આવ્યો હતો. અક્ષય તૃતિયાના પવિત્ર અવસરે જગન્નાથ મંદિરમાં ઐતિહાસિક રથની ચંદન પૂજા વિધિવત કરવામાં આવી હતી. પૂજા વિધિમાં ચંદનનો ઉપયોગ થતો હોવાથી આ યાત્રાને ચંદન યાત્રા પણ કહેવાામાં આવે…
- આમચી મુંબઈ
લોન લેવામાં ગેરરીતિઃ ભાજપના રાધાકૃષ્ણ વિખે-પાટીલ સહિત અન્ય ૫૩ સામે ગુનો નોંધાયો…
પુણે: ખેડૂતોના નામે બનાવટી દસ્તાવેજોના આધારે નવ કરોડ રૂપિયાની કથિત લોન લેવા માટે સાકર કારખાનાના ડિરેક્ટરો સહિત મહારાષ્ટ્રના ભાજપના પ્રધાન રાધાકૃષ્ણ વિખે-પાટીલ અને અન્ય ૫૩ જણ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. રાહતામાં આવેલી કોર્ટના નિર્દેશ પ્રમાણે સોમવારે અહિલ્યાનગરના લોની પોલીસ…
- IPL 2025
પંજાબ સામે આજે ચેન્નઈ હારે એટલે થઈ જશે આઉટ અને પછી…
ચેન્નઈઃ આઇપીએલના પાંચ ટાઇટલ જીતી ચૂકેલી ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ની ટીમ આ વખતે નવમાંથી સાત મૅચ હારી છે અને જો આજે (સાંજે 7.30 વાગ્યાથી) હોમ-ગ્રાઉન્ડ પર પંજાબ કિંગ્સ (PBKS) સામે હારી જશે તો પ્લે-ઑફની રેસમાંથી સત્તાવાર રીતે બહાર થઈ જશે.…
- આપણું ગુજરાત
ગુજરાતના પેન્શનરો માટે કામના સમાચાર, હયાતીની ખરાઇ માટે નહીં ખાવા પડે બેંકના ધક્કા…
અમદાવાદઃ ગુજરાતના પેન્શનર્સના હિતમાં રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો હતો. પેન્શનરો અને તેમાં પણ ખાસ કરીને વૃદ્ધ પેન્શનરોને અવર-જવરમાં પડતી મુશ્કેલીઓને ધ્યાને લઈને રાજ્ય સરકાર દ્વારા હયાતી(લાઇફ સર્ટીફિકેટ)ની ખરાઈ માટેની પ્રક્રિયાને વધુ સરળ બનાવવામાં આવી છે. હાલની…
- નેશનલ
પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે પીએમ મોદીએ રશિયાનો પ્રવાસ રદ કર્યો, વિજય દિવસ પરેડમાં રહેવાના હતા હાજર…
નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલના રોજ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. પાકિસ્તાન ભારતની જવાબી કાર્યવાહી મુદ્દે ફફડાટમાં છે. તેવા સમયે વડા પ્રધાન મોદી પણ આ હુમલા બાદ સતત અલગ અલગ…