- નેશનલ
ભારત પાકિસ્તાન સરહદ પર વધતાં તણાવથી સાઉદી અરેબિયાની ચિંતા વધી, કહી આ વાત
નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારત પાકિસ્તાન સરહદ પર સતત તણાવ વધી રહ્યો છે. આ હુમલા બાદ વિશ્વના અનેક દેશોએ આકરી પ્રતિક્રિયા આપી છે. જ્યારે સાઉદી અરેબિયાએ પણ આ હુમલા બાદ બંને દેશો વચ્ચે વધતાં…
- મનોરંજન
શ્વેતા તિવારીની લાડલીએ કંઈક ગજબની વાત રિવીલ કરી, શું છે મામલો?
ટેલિવિઝન સ્ટાર શ્વેતા તિવારીની લાડલી અત્યારે એક કરતા અનેક વાતને લઈ ચર્ચામાં છે ત્યારે તાજેતરમાં હજારોમાંથી એક છોકરાને ડેટ કરવાની વાત કરીને લાઈમલાઈટમાં આવી છે. એટલે પલક તિવારી તેની ફિલ્મ ‘ધ ભૂતની’ને લઈને તે ચર્ચામાં છે. આ ફિલ્મમાં સંજય દત્ત…
- IPL 2025
વૈભવે ફોન પર પપ્પા સાથે પ્રણામ’થી વાતચીત શરૂ કરી અને પ્રણામ’ સાથે પૂરી કરી!
જયપુરઃ ત્રણ દિવસ પહેલાં અહીં ગુજરાત ટાઇટન્સ (GT) સામેની મૅચમાં રાજસ્થાન રૉયલ્સ (RR)ના 14 વર્ષના ટાબરિયા વૈભવ સૂર્યવંશીએ ઐતિહાસિક સદી ફટકારીને રાજસ્થાનની ટીમને પ્લે-ઑફ માટેની રેસમાં જીવંત રાખી એને પગલે વૈભવ વિશે દરરોજ નાની-નાની વાતો બહાર આવે છે. ટી-20 ક્રિકેટના…
- આમચી મુંબઈ
વાઘણનો બચ્ચા સાથે પાણીમાં મસ્તી કરતો વીડિયો વાઈરલ…
નાગપુરઃ હાલ મહારાષ્ટ્રમાં અકળાવનારી ગરમી પડી રહી છે. ગરમીની અસર ફક્ત માણસો પર જ જોવા મળે છે તેવું નથી પ્રાણીઓ પણ તેમાંથી બાકાત નથી. નાગપુરમાં ગરમીની અસર જંગલી પ્રાણીઓ પર પણ જોવા મળી રહી છે. નાગપુર જિલ્લાના ઉમરેડના હાંડલા અભયારણ્યમાં…
- નેશનલ
ભારતે પાકિસ્તાની ક્રિકેટર સામે લીધી કડક એક્શન, લાવી દીધી સાન ઠેકાણે…
પહલગામ આંતકવાદી હુમલા પર વિવાદાસ્પદ નિવેદન આપનારા પાકિસ્તાની ક્રિકેટર શાહીદ આફ્રિદીની યુટ્યૂબ ચેનલ ભારતમાં બેન કરી દેવામાં આવી છે. હવે કોઈ પણ પાકિસ્તાની ટીમના એક્સ કેપ્ટન આફ્રીદીની ચેનલ ભારતમાં નહીં જોઈ શકે. આ પહેલાં પણ ભારત સરકાર પાકિસ્તાની ક્રિકેટર્સ સામે…
- આમચી મુંબઈ
…તો મહારાષ્ટ્રમાં દસમા-બારમાનું પરિણામ આ તારીખના આવી શકે છે, જાણો નવી ડેટ…
મુંબઈ: મહારાષ્ટ્ર બોર્ડના દસમા અને બારમા ધોરણના રિઝલ્ટ મે મહિનાના પ્રથમ પંદર દિવસમાં જાહેર કરાય એવી શક્યતા છે. મહારાષ્ટ્ર સ્ટેટ બોર્ડ ઓફ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશનના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યાનુસાર બારમા ધોરણનું પરિણામ ૧૨મી અથવા ૧૩મી મેની આસપાસ આવશે,…
- નેશનલ
પહલગામથી પાછા ફરેલા જાલનાના રહેવાસીએ કર્યો દાવો કે શકમંદ આતંકવાદી સાથે થઈ હતી વાત…
જાલના: પહલગામ હુમલાના એક દિવસ પહેલા શકમંદ આતંકવાદીએ પોતાની સાથે વાત કરી હોવાનો દાવો તાજેતરમાં કાશ્મીરથી પાછા ફરેલા જાલનાના એક રહેવાસીએ કરી છે. ‘હિન્દુ છો કે? તમે કાશ્મીરના હોય એવું લાગતું નથી’, એમ આદર્શ રાઉતને બૈસરન ખાતેના ફૂડ સ્ટોલ પર…
- IPL 2025
કુલદીપે રિન્કુને ખરેખર બે તમાચા લગાવ્યાં? કેકેઆરે આ ખુલાસો બહાર પાડ્યો છે…
નવી દિલ્હીઃ ક્યારેક બે મિત્રો વચ્ચેની મજાકમસ્તીને ગંભીરતાથી લેવાતી હોય છે. ખાસ કરીને ક્રિકેટના મેદાન પર (હજારો પ્રેક્ષકો અને કરોડો ટીવી-દર્શકોની વચ્ચે) કંઈક હટકે બને એટલે હવે તો સોશિયલ મીડિયામાં પળવારમાં વાઇરલ થઈ જાય છે. આજે એવું જ બન્યું. મંગળવારે…
- નેશનલ
ભારતની જવાબી કાર્યવાહીના ભયથી પાકિસ્તાન શેરબજારમાં અકડા તફડી, રોકાણકારોની ચિંતા વધી…
નવી દિલ્હી : જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત પાકિસ્તાન વચ્ચેનો તણાવ સતત વધી રહ્યો છે. જેની સીધી અસર પાકિસ્તાનના શેરબજારો પર પડી રહી છે. પાકિસ્તાન સામે ભારતની જવાબી કાર્યવાહીના ભયથી બુધવારે પાકિસ્તાન સ્ટોક એક્સચેન્જ…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતા હુસૈન દલવાઈનું વિવાદાસ્પદ નિવેદન, આરએસએસને આતંકવાદી સંગઠન ગણાવ્યું…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઇ: મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતા હુસૈન દલવાઈએ કેરળ આરએસએસ નેતાના નિવેદન પર વળતો પ્રહાર કર્યો. આ સમય દરમિયાન તેમણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે આરએસએસને આતંકવાદી સંગઠન ગણાવ્યું છે. દલવાઈએ કહ્યું કે પાકિસ્તાનમાં આઈએસઆઈ છે…