- નેશનલ
પાકિસ્તાને ફરી યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું, ત્રણ સેક્ટરમાં ગોળીબાર કર્યો…
શ્રીનગર: જામ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા (Pahalgam Terrorist attack) બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ છે. લાઈન ઓફ કંટ્રોલ(LoC) પર પણ બંને દેશોની સેના વચ્ચે તણાવ છે. એવામાં ગત રાત્રે પાકિસ્તાન સેનાએ ફરી એકવાર યુદ્ધવિરામ (Ceasefire Violation)નું…
- આમચી મુંબઈ
LPG સિલિન્ડર સસ્તો થયો; જાણી લો મુંબઈ અને અમદાવાદમાં નવો ભાવ…
મુંબઈ: આજે મે મહિનાના પહેલા દિવસે LPG ગેસ સિલિન્ડરના નવા ભાવ જાહેર (Latest LPG cylinder price) કરવામાં આવ્યા છે. ઇન્ડિયન ઓઇલે LPG ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે. 19 કિલોગ્રામના કોમર્શિયલ LGP સિલિન્ડરના ભાવમાં 17 રૂપિયા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો…
- અમદાવાદ
ચંડોળા તળાવમાં પણ કાંકરિયાની જેવી રોનક આવશે, સાત ફેઝમાં થશે ડેવલપમેન્ટનું કામ…
અમદાવાદઃ ગુજરાતના ઈતિહાસમાં સૌથી મોટું ડિમોલિશન અમદાવાદ ખાતે કરવામાં આવ્યું છે. ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓના કાચા-પાકા મકાનોને અમદાવાદ મનપા દ્વારા તોડી પાડવામાં આવ્યાં છે. મનપા દ્વારા આશરે 4000 જેટલા કાચા-પાકા મકાનોનું ડિમોલિશન કર્યું જેમાં લલ્લુ બિહારીને મિલકતનો પણ…
- નેશનલ
પાકિસ્તાનના સ્વાત પ્રદેશમાં 4.4 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો…
નવી દિલ્હી : પાકિસ્તાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર ભારતીય સમય મુજબ બુધવારે રાત્રે 9:58 વાગ્યે ભૂકંપ આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.4 માપવામાં આવી હતી.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી ના અહેવાલ મુજબ, આજે 21:58…
- અમદાવાદ
‘મિનિ બાંગ્લાદેશ’નો અમદાવાદ પાલિકાએ કઈ રીતે કર્યો સફાયો!
અમદાવાદ: અમદાવાદમાં મહાનગરપાલિકા દ્વારા સૌથી મોટા ડિમોલિશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. તંત્ર દ્વારા 29મી એપ્રિલથી ચંડોળા તળાવમાં મેગા ડિમોલિશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. અમદાવાદ મનપા દ્વારા પહેલા દિવસે આશરે 2000 જેટલા બાંગ્લાદેશીઓ દ્વારા ગેરકાયદે બનાવેલા કાચાં-પાકાં મકાનો તોડી…
- નેશનલ
ભારતે પાકિસ્તાન વિરુદ્ધ લીધો મોટો નિર્ણય, 23 મે સુધી પાકિસ્તાની એરલાઇન્સ માટે બંધ કર્યો એરસ્પેશ…
નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન પર આકરા પગલાં લીધા છે. જ્યારે પાકિસ્તાને પણ ભારતીય એરલાઇન્સ માટે એર સ્પેશ બંધ કરી દીધો છે તેની બાદ આજે ભારતે પણ પાકિસ્તાની એરલાઇન્સ માટે એરસ્પેસ બંધ કરી…
- મનોરંજન
ઓલિમ્પિક મેડલ વિજેતા મુક્કેબાજ મેરી કોમે કરી છૂટાછેડાની પુષ્ટિ, અફેરની અફવાને પાયાવિહોણી ગણાવી…
નવી દિલ્હી : ઓલિમ્પિક મેડલ વિજેતા મુક્કેબાજ મેરી કોમે બુધવારે પતિ કારુંગ ઓનલરથી છૂટાછેડાની સત્તાવાર પુષ્ટિ કરી છે. આ બંનેના છૂટાછેડા પરંપરાગત કાયદા હેઠળ બંનેના પરિવારો અને વડીલોની હાજરીમાં પરસ્પર સંમતિથી 20 ડિસેમ્બર 2023 ના રોજ થયા હતા. આ બંનેના…
- IPL 2025
વૈભવ સૂર્યવંશીને કોણ વહેલો આઉટ કરશે? બુમરાહ કે બીજું કોઈ?
જયપુરઃ મુંબઈ ઇન્ડિયન્સ (MI)ની ટીમ છેલ્લી પાંચેય મૅચ જીતી છે, પરંતુ રાજસ્થાન રૉયલ્સ (RR)ને 14 વર્ષના વૈભવ સૂર્યવંશી નામના છોકરડાએ સ્પર્ધાની બહાર જતા અટકાવ્યું છે અને આજે (સાંજે 7.30 વાગ્યાથી) એ જ ટીનેજર સામે મુંબઈના બોલર્સની કસોટી થશે. જસપ્રીત બુમરાહ…
- મનોરંજન
બોલીવુડના જાણીતા ગાયક બાદશાહની મુશ્કેલી વધી, આ કારણસર પંજાબ પોલીસે ગુનો નોંધ્યો…
ગુરુદાસપુરઃ બોલિવુડના પ્રસિદ્ધ સિંગર અને રેપર બાદશાહ સામે પંજાબ પોલીસે ફરિયાદ દાખલ કરી છે. આ પોલીસે ફરિયાદમાં બાદશાહ પર ખિસ્તી ધાર્મિક સમુદાયની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. નોંધનીય છે કે થોડા સમય પહેલા જ બાદશાહનું નવું ગીત વેલ્વેટ…