- આમચી મુંબઈ

કૉન્ક્રીટ પ્લાન્ટ પાસે ખાડામાં પડેલા બે કામગારનાં ગૂંગળામણથી મૃત્યુ…
પાલઘર: મુંબઈ-અમદાવાદ હાઈવે પરના પાલઘર જિલ્લામાં રેડી-મિક્સ કૉન્ક્રીટ (આરએમસી)ના પ્લાન્ટ પાસેના 30 ફૂટ ઊંડા ખાડામાં પડી ગયેલા બે કામગારનાં ગૂંગળામણથી મૃત્યુ થયાં હતાં. બન્ને કામગારને બચાવવા ખાડામાં ઊતરેલા એક સાથીનું પણ સ્વાસ્થ્ય બગડતાં તેને હૉસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો.પોલીસના જણાવ્યા…
- આમચી મુંબઈ

ભારતના કડક પગલાં બાદ કંગાળ પાકિસ્તાન વધુ ધોવાશે…
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ : ભારતે કંગાળ પાકિસ્તાનની તમામ આયાત બંધ કરવાનો નિર્ણય લીધો હોવાથી તેની માલી હાલત વધુ કથળશે. પાકિસ્તાન પાસેનો શસ્ત્રસંરજામ પણ જો યુદ્ધ થાય તો માત્ર ૯૬ કલાક ચાલી શકે એટલો જ બચ્યો હોવાનું જાણવા મળે છે. કુલ…
- આમચી મુંબઈ

ગામના ચોકમાં કુહાડીના ઘા ઝીંકી પ્રૌઢની હત્યા: મહિલા સરપંચ સહિત છ સામે ગુનો…
થાણે: ગામમાં ચાલતા વિવાદને પગલે પાંચ જણે ચોકમાં જાહેરમાં કુહાડીના ઘા ઝીંકી પ્રૌઢની કથિત હત્યા કરી હોવાની ઘટના થાણે જિલ્લામાં બની હતી. આ પ્રકરણે પોલીસે મહિલા સરપંચ સહિત છ સામે ગુનો નોંધી એકની ધરપકડ કરી હતી.પોલીસના જણાવ્યા મુજબ ઘટના શનિવારની…
- નેશનલ

પહલગામ હુમલાનું ‘ષડયંત્ર’ પીઓકેમાં રચાયું, જોઈ લો ટ્રેનિંગ કેમ્પની તસવીરો?
નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારત પાકિસ્તાન વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. આ દરમિયાન પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં લશ્કર-એ-તૈયબાના તાલીમ શિબિરની એક તસવીર પ્રકાશમાં આવી છે. કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓને પીઓકેમાં આવેલા આ લશ્કર કેમ્પની સેટેલાઇટ…
- કચ્છ

ગાંધીધામમાં કિશોરીની સતામણીનો કિસ્સો ફરી નોંધાયોઃ ક્યારે અટકશે આવા ગુનાઓ…
ભુજઃ સોશિયલ મીડિયા અને સ્માર્ટફોનના ઉપયોગ પ્રત્યે આજે જયારે દરેક ઉંમરના લોકોએ સાવધાની રાખવી આવશ્યક બની છે ત્યારે પૂર્વ કચ્છના ગાંધીધામ શહેરમાંથી વાલીઓ માટે આંખ ઉઘાડનારો કિસ્સો બહાર આવ્યો છે જેમાં એક કિશોરીના આપત્તિજનક ફોટાને વાયરલ કરવાની ધમકી આપી, નાણાં…
- IPL 2025

ચેન્નઈએ હાથમાં આવેલી બાજી ગુમાવીઃ આયુષના 94, જાડેજાના 77 રન પાણીમાં
બેંગલૂરુઃ અહીં શનિવારે રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (213/5) સામેના અનેક ઉતાર-ચઢાવવાળા રોમાંચક મુકાબલામાં જીતવાની અણીએ પહોંચ્યા પછી ચેન્નઈ સુપર કિંગ્સ (211/5)એ માત્ર બે રનથી પરાજય જોવો પડ્યો હતો. બેંગલૂરુના યશ દયાલની 20મી ઓવરમાં 15ને બદલે 12 રન થઈ શક્યા હતા. બેંગલૂરુની…
- આપણું ગુજરાત

ગુજરાતમાં બદલીનો દોર; એકસાથે 18 IAS અધિકારીઓની બદલી…
અમદાવાદ: રાજ્યમાં IAS અધિકારીઓની બદલીના આદેશ કરવામાં આવ્યા છે. એકસાથે રાજ્યના 18 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આ બદલીમાં ગેરકાયદે દબાણો સામે આકરી કાર્યવાહી કરનારા ગીર સોમનાથ જિલ્લાના કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાનો પણ સમાવેશ થાય છે. ગીર સોમનાથ જિલ્લાના કલેકટરની…
- મનોરંજન

અજય દેવગણની 75મી રેડ બોક્સ ઓફિસ પર સફળ સાબિત થઈ, ત્રીજા દિવસે 19 કરોડ છાપ્યા…
મુંબઈઃ બોલિવુડ અભિનેતા અજય દેવગણની ફિલ્મ રેડ 2 અને સંજય દત્તની ફિલ્મ ધ ભૂતની અત્યારે આમને સામને છે. કોણ બોક્સ ઓફિસ પર વધારે કમાણી કરશે તે કહેવું એકદમ સરળ બની ગયું છે. કારણ કે, મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે અજયની પહેલી ફિલ્મ…
- નેશનલ

અરબ સાગરમાં શક્તિ પ્રદર્શન બાદ હવે PM મોદી સાથે નેવી ચીફની મુલાકાત; પાકિસ્તાનની ઊંઘ હરામ!
નવી દિલ્હી: પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાનના સંબંધ તણાવભર્યા છે. આ માટે ભારતે સુરક્ષા દૃષ્ટિકોણથી 30 એપ્રિલથી 3 મે સુધી ગુજરાતના દરિયાકાંઠે અરબ સાગરમાં એક વિશાળ નૌકાદળ કવાયત કરી રહ્યું છે. તો બીજી તરફ નૌકાદળના…
- IPL 2025

રબાડાએ આઇપીએલમાંથી અચાનક જતા રહેવા વિશે ચોંકાવનારું કારણ આપ્યું!
જોહનિસબર્ગઃ વિશ્વના ટોચના ફાસ્ટ બોલર્સમાં ગણાતા સાઉથ આફ્રિકાના કૅગિસો રબાડાએ ગયા મહિને અચાનક આઇપીએલ (IPL-2025)માંથી (અંગત કારણસર) વિદાય કેમ લીધી એનું ચોંકાવનારું કારણ જાહેર કર્યું છે જેમાં તેણે કહ્યું છે કે તેણે આ વર્ષના જાન્યુઆરીમાં સાઉથ આફ્રિકાની ટી-20 ટૂર્નામેન્ટ દરમ્યાન…









