- આપણું ગુજરાત
દેશમાં એરંડાના કુલ ઉત્પાદનમાં ગુજરાતનો 81 ટકાથી વધુ ફાળો…
ગાંધીનગરઃ ગુજરાત સમગ્ર વિશ્વમાં વૈશ્વિક એરંડા ઉત્પાદન હબ તરીકેની પોતાની ઓળખને વધુ મજબૂત બનાવી છે. એરંડાના વાવેતર વિસ્તાર, ઉત્પાદન અને ઉત્પાદકતામાં ગુજરાત માત્ર દેશમાં જ નહિ, પરંતુ સમગ્ર વિશ્વમાં પ્રથમ ક્રમે છે. વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન કુલ ૬.૪૬ લાખ હેક્ટર વિસ્તારમાં…
- મનોરંજન
અજયની ફિલ્મને બોક્સ ઓફિસ પર સારો રિસ્પોન્સ, સંજય દત્તને ભારે ફટકો…
ફિલ્મ રેડ-2 અને સંજય દત્તની ધ ભૂતનીનો સમાવેશ થાય છે. આ બન્ને ફિલ્મો ઉપરાંત સાઉથની ફિલ્મ રેટ્રો પણ રિલિઝ થઈ હતી. સૂર્યાની ફિલ્મે હિન્દી ફિલ્મોને પાછળ મૂકી દીધી છે, પણ અજયની ફિલ્મને સારો રિસ્પોન્સ મળ્યો છે જ્યારે સંજય દત્તની ધ…
- કચ્છ
અંજારના શ્રમિકની હત્યા માત્ર પૈસા માટે નહીં પણ ભાઈએ આપેલા દગા માટે પણ થઈ…
ભુજઃ કચ્છના અંજારમાં એક હત્યાનો ભેદ ઉકેલાયો ત્યારે જે હકીકતો બહાર આવી તે સંબંધોમાં અમુક સમયે માણસ કેવો હતાશ કે નિરાશ થઈ જાય તે પણ જણાવે છે. જોકે અહીં મોટા ભાઈએ કરેલું કૃત્ય કોઈ હિસાબે સ્વીકાર્ય નથી અને કાયદાની દૃષ્ટિએ…
- નેશનલ
નૈનિતાલમાં સગીરા પર બળાત્કાર બાદ કોમી તણાવ; દુકાનોમાં તોડફોડ-મસ્જિદ પર પથ્થરમારો…
નૈનિતાલ: ઉત્તરાખંડના લોકપ્રિય પ્રવાશી સ્થળ નૈનિતાલમાં હાલ અશાંતિ માહોલ છે. બુધવાર રાતથી શહેરમાં સાંપ્રદાયિક તણાવ (Communal tension in Nainital) ચાલી રહ્યો છે. 12 વર્ષની બાળકી પર બળાત્કારની ઘટના બની હતી, ત્યાર બાદ થયેલા પ્રદર્શનોમાં હિંસા થઇ હતી. હિન્દુત્વવાદી સંગઠનો કાર્યકર્તાઓએ…
- આપણું ગુજરાત
ગુજરાત સરકારનો મહિલા કર્મચારીઓ માટે મહત્ત્વપૂર્ણ નિર્ણયઃ મેટરનિટી લીવનો નિયમ બદલાયો…
ગાંધીનગરઃ ગુજરાત સરકારે મહિલા કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો. સરકારી નોકરીમાં જોડાતા પહેલા મહિલા કર્મચારી માતા બની હોય તો પણ માતૃત્વની રજા આપવામાં આવશે. સામાન્ય રીતે રાજ્ય સરકારમાં મહિલા કર્મચારીઓને 180 દિવસની માતૃત્વની રજા આપવામાં આવે છે. આ ઠરાવ…
- શેર બજાર
છેલ્લા દિવસે શેરબજારની ફ્લેટ શરૂઆત, આ શેરમાં મોટો ઉછાળો…
મુંબઈ: અઠવાડિયાના છેલ્લા અને મે મહિનાના પહેલા ટ્રેડિંગ દિવસે ભારતીય શેરબજારે ફ્લેટ શરૂઆત નોંધાવી (Indian Stock Market opening) છે. આજે શુક્રવારે બોમ્બે સ્ટોક એક્ષચેન્જ(BSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ 57.95 પોઈન્ટના વધારા સાથે 80,300.19 પોઈન્ટ પર ખુલ્યો. જ્યારે નેશનલ સ્ટોક એક્ષચેન્જનો (NSE)નો…
- ભાવનગર
ભાવનગરમાં ટ્રક અને કાર વચ્ચે અકસ્માતઃ અમરેલીના બાબરાના એક જ પરિવારના પરિવારના ત્રણ લોકોનાં મૃત્યુ…
ભાવનગરઃ જિલ્લાના વલભીપુર તાલુકાના કાનપર ગામ નજીક ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા ત્રણ લોકોના મોત નીપજ્યા હતા. આધેડનું ઘટના સ્થળે અને અન્ય બે લોકોના હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયા હતા. કેવી રીતે બની ઘટનાઅમરેલી જિલ્લાના બાબરા ગામમાં રહેતા જય…