- વીક એન્ડ
વિશેષ: સ્વસ્થ વિશ્વના નિર્માણમાં પશુચિકિત્સકોનો પણ મોટો ફાળો છે…
રેખા દેશરાજ વર્ષ 2024માં, વિશ્વભરમાં એક અબજથી વધુ પાળેલા પ્રાણીઓ હતા, જેમાં કૂતરા, બિલાડી, સસલા, ગધેડા, ઘોડા અને સેંકડો દૂધાળા અને અન્ય ઉપયોગી પ્રાણીઓ હતા. જેમાંથી લગભગ 50 થી 60 ટકા લોકોને કોઈને કોઈ સ્વરૂપે તબીબી સુવિધાઓ પૂરી પાડવામાં આવી…
- વીક એન્ડ
શરદ જોશી સ્પીકિંગ: પોં પોં પોં..ઉઉઉઉ : `ભોપું-વાદન’ની ભૂલાતી ભવ્યતા…
કાર, ખટારા, બસ, રિક્ષા, સાઇકલ વગેરેમાં હોર્ન વગાડવાની કળા હવે ધીમે ધીમે લુપ્ત કે અદ્રશ્ય થઈ રહી છે. એક સમય હતો જ્યારે દેશમાં વાહન ચલાવનાર ડ્રાઇવર ભોપુંને એક વાદ્ય તરીકે ગણતો હતો અને એ ભોપુંનો સૂર વાતાવરણમાં એવો ગુંજી ઊઠતો…
- અમદાવાદ
ચંડોળા તળાવમાંથી કેટલા બાંગ્લાદેશી ઘૂસણખોર ઝડપાયા? પોલીસ કમિશનર જીએસ મલિકે શું કહ્યું…
અમદાવાદઃ શહેરના ચંડોળા તળાવમાં ગેરકાયદે વસતા બાંગ્લાદેશીઓને શોધવા માટે ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતુ. અમદાવાદ પોલીસના કહેવા પ્રમાણે, ચંડોળા તળાવમાંથી 190 બાંગ્લાદેશીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા.તેઓને ડિપોર્ટ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. અમદાવાદમાંથી કુલ કેટલા ઘૂસણખોર ઝડપાયાઅમદાવાદ પોલીસ કમિશનર…
- નેશનલ
દેશને વધુ એક આધુનિક પોર્ટની વડા પ્રધાન મોદીએ આપી ભેટ…
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કેરળમાં 8900 કરોડ રૂપિયાના ખર્ચે વિઝિંજામ આંતરરાષ્ટ્રીય પોર્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. વડા પ્રધાન મોદીએ તેમના સંબોધનમાં કહ્યું, એક બાજુ વિશાળ દરિયો છે, જેમાં અનેક અવસર છે અને બીજી તરફ પ્રકૃતિની સુંદરતા છે. આ બંને…
- આપણું ગુજરાત
દેશમાં એરંડાના કુલ ઉત્પાદનમાં ગુજરાતનો 81 ટકાથી વધુ ફાળો…
ગાંધીનગરઃ ગુજરાત સમગ્ર વિશ્વમાં વૈશ્વિક એરંડા ઉત્પાદન હબ તરીકેની પોતાની ઓળખને વધુ મજબૂત બનાવી છે. એરંડાના વાવેતર વિસ્તાર, ઉત્પાદન અને ઉત્પાદકતામાં ગુજરાત માત્ર દેશમાં જ નહિ, પરંતુ સમગ્ર વિશ્વમાં પ્રથમ ક્રમે છે. વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન કુલ ૬.૪૬ લાખ હેક્ટર વિસ્તારમાં…
- મનોરંજન
અજયની ફિલ્મને બોક્સ ઓફિસ પર સારો રિસ્પોન્સ, સંજય દત્તને ભારે ફટકો…
ફિલ્મ રેડ-2 અને સંજય દત્તની ધ ભૂતનીનો સમાવેશ થાય છે. આ બન્ને ફિલ્મો ઉપરાંત સાઉથની ફિલ્મ રેટ્રો પણ રિલિઝ થઈ હતી. સૂર્યાની ફિલ્મે હિન્દી ફિલ્મોને પાછળ મૂકી દીધી છે, પણ અજયની ફિલ્મને સારો રિસ્પોન્સ મળ્યો છે જ્યારે સંજય દત્તની ધ…
- કચ્છ
અંજારના શ્રમિકની હત્યા માત્ર પૈસા માટે નહીં પણ ભાઈએ આપેલા દગા માટે પણ થઈ…
ભુજઃ કચ્છના અંજારમાં એક હત્યાનો ભેદ ઉકેલાયો ત્યારે જે હકીકતો બહાર આવી તે સંબંધોમાં અમુક સમયે માણસ કેવો હતાશ કે નિરાશ થઈ જાય તે પણ જણાવે છે. જોકે અહીં મોટા ભાઈએ કરેલું કૃત્ય કોઈ હિસાબે સ્વીકાર્ય નથી અને કાયદાની દૃષ્ટિએ…
- નેશનલ
નૈનિતાલમાં સગીરા પર બળાત્કાર બાદ કોમી તણાવ; દુકાનોમાં તોડફોડ-મસ્જિદ પર પથ્થરમારો…
નૈનિતાલ: ઉત્તરાખંડના લોકપ્રિય પ્રવાશી સ્થળ નૈનિતાલમાં હાલ અશાંતિ માહોલ છે. બુધવાર રાતથી શહેરમાં સાંપ્રદાયિક તણાવ (Communal tension in Nainital) ચાલી રહ્યો છે. 12 વર્ષની બાળકી પર બળાત્કારની ઘટના બની હતી, ત્યાર બાદ થયેલા પ્રદર્શનોમાં હિંસા થઇ હતી. હિન્દુત્વવાદી સંગઠનો કાર્યકર્તાઓએ…
- આપણું ગુજરાત
ગુજરાત સરકારનો મહિલા કર્મચારીઓ માટે મહત્ત્વપૂર્ણ નિર્ણયઃ મેટરનિટી લીવનો નિયમ બદલાયો…
ગાંધીનગરઃ ગુજરાત સરકારે મહિલા કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો. સરકારી નોકરીમાં જોડાતા પહેલા મહિલા કર્મચારી માતા બની હોય તો પણ માતૃત્વની રજા આપવામાં આવશે. સામાન્ય રીતે રાજ્ય સરકારમાં મહિલા કર્મચારીઓને 180 દિવસની માતૃત્વની રજા આપવામાં આવે છે. આ ઠરાવ…