- અમદાવાદ
ચંડોળા તળાવમાં ગેરકાયદે વસાહત ઊભી કરનારા કુખ્યાત લલ્લુ બિહારીના 6 દિવસના રિમાન્ડ મંજૂર…
અમદાવાદ: અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં બાંગ્લાદેશી ઘૂસણખોરોને મદદ કરવાના કેસમાં મુખ્ય આરોપી લલ્લુ બિહારીની ધરપકડ બાદ આજે અમદાવાદ સિટી સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચે આરોપીના મહત્તમ રિમાન્ડની માંગણી કરી હતી, જેને માન્ય રાખીને કોર્ટે લલ્લુ બિહારીના 6…
- નેશનલ
100 ઠેકાણાં પર દરોડા, 3000 થી વધુની પૂછપરછ… પહેલગામ આતંકી હુમલા પર NIA ટૂંક સમયમાં સોંપશે રિપોર્ટ…
નવી દિલ્હી: રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ના મહાનિર્દેશક (DG) સદાનંદ દાતે આજે શ્રીનગરથી દિલ્હી પરત ફરી શકે છે અને પહેલગામ આતંકવાદી હુમલા અંગેનો પ્રાથમિક અહેવાલ ગૃહ મંત્રાલયને સોંપી શકે છે. કેન્દ્ર સરકાર પહેલગામ આતંકી હુમલાને લઈને અત્યંત ગંભીર છે અને તપાસ…
- આમચી મુંબઈ
થાણેમાં યુગલને ધમકાવી રૂપિયા પડાવવા બદલ ત્રણ પોલીસકર્મી સસ્પેન્ડ…
થાણે: મુંબઈથી થાણે આવેલા યુગલને ધમકાવીને રૂપિયા પડાવવા બદલ ત્રણ પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. સસ્પેન્શનનો આદેશ શુક્રવારે જારી કરવામાં આવ્યો હતો, જેમાં જણાવાયું હતું કે ત્રણેય જણનાં કાર્યો ‘પોલીસ દળના શિસ્તને અનુરૂપ નથી’ અને ‘વિભાગને…
- નેશનલ
પાકિસ્તાની ઝંડાવાળા જહાજોને ભારતમાં “નો એન્ટ્રી”, વેપાર પણ સંપૂર્ણપણે બંધ!
નવી દિલ્હી: પહેલગામ આતંકી હુમલા બાદ ભારત સરકાર એક્શન મોડમાં છે અને પાકિસ્તાનની કમર તોડવા માટેની તૈયારી કરી રહી છે. ભારતે પાકિસ્તાન સામે ઘણા નિર્ણયો લીધા છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવની અસર હવે દરિયાઈ પરિવહન પર દેખાઈ રહી…
- અમદાવાદ
ઉનાળામાં ખવાતા દેશીફળો ભલે મોંઘા હોય, પણ તે ઘરે લાવી બાળકોને ખવડાવજો…
અમદાવાદઃ ગ્લોબલ ટ્રેડિંગ અને સોશિયલ મીડિયાના જમાનામાં ખાણીપીણી ખૂબ જ બદલાઈ છે. ભારતમાં પશ્ચિમી ફૂડ કલ્ચરનો ભારે પ્રભાવ છે. ફાસ્ટ ફૂડ્સની માંડી દરેક વસ્તુઓમાં વિદેશી વરાયટીઓ જોવા મળે છે. આજકાલ ફ્રૂટ્સમાં પણ તમને નવી નવી વરાઈટી જોવા મળે છે. સોશિયલ…
- નેશનલ
બિહારની પ્રેમ કહાણીમાં નવો વળાંક! પિતાએ ફરિયાદ નોંધાવી તો પુત્રીએ કરી આવી સ્પષ્ટતા…
બિહાર: બિહારમાં અજીબ પ્રકારની ઘટનાઓ ઘટતી હોય છે. બિહારમાં બગાહામાં એક ઘટના પ્રકાશમાં આવી છે જેમાં પ્રેમી અને પ્રેમિકાનો મામલો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. યુવતી પ્રેમી સાથે ભાગી ગઈ હોવાથી પિતાએ યુવક સામે અપહરણની ફરિયાદ નોંધાવી હતી. પરંતુ આ કેસે…
- નેશનલ
પહેલગામ હુમલો: ભારતને ઉશ્કેરવા પાકિસ્તાનની કાર્યવાહી યથાવત, તણાવ વચ્ચે અબ્દાલી મિસાઇલનું પરીક્ષણ…
નવી દિલ્હી: પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. બંને દેશ વચ્ચે સંઘર્ષની સ્થિતિ દરમિયાન, પાકિસ્તાને શનિવારે તેની અબ્દાલી બેલિસ્ટિક મિસાઇલનું પરીક્ષણ કરવાનો દાવો કર્યો છે. તે સપાટીથી સપાટી પર પ્રહાર કરતી મિસાઇલ છે,…
- આપણું ગુજરાત
ગુજરાતમાં ભર ઉનાળે વાતાવરણમાં આવશે પલટો, અમદાવાદ-ગાંધીનગરમાં પડશે વરસાદ…
અમદાવાદઃ ગુજરાત હાલ ગરમીમાં શેકાઈ રહ્યું છે. અંગદઝાડતી ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. બપોરના સમયે રોડ રસ્તા સુમસામ થઈ જાય છે. આ દરમિયાન હવામાન વિભાગે રાજ્યમાં ભર ઉનાળે વાતાવરણમાં પલટો આવવાની આગાહી કરી છે. હવામાન વિભાગ પ્રમાણે અમદાવાદ,…
- એકસ્ટ્રા અફેર
એકસ્ટ્રા અફેર: પાકિસ્તાન સામે કાર્યવાહીનો નિર્ણય આર્મી નહીં, સરકારે લેવો જોઈએ…
ભરત ભારદ્વાજજમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાને પગલે ભારત સરકારે પાકિસ્તાન સામે લશ્કરી કાર્યવાહી કરવી જોઈએ એવી લોકલાગણી વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આતંકવાદ સામે શું કાર્યવાહી કરવી એ લશ્કર પર છોડ્યું છે. મોદીએ ચીફ ઓફ ડીફેન્સ સ્ટાફ (સીડીએસ)…
- આમચી મુંબઈ
પાલિકા માથે પસ્તાળઃ કાંજૂરમાર્ગ ડમ્પિંગ ગ્રાઉન્ડ ત્રણ મહિનામાં ખાલી કરવાનો એચસીનો આદેશ…
મુંબઈઃ આખા મુંબઈનો હજારો ટન કચરો જ્યાં ઠલવાય છે તે કાંજૂરમાર્ગ ડમ્પિંગ ગ્રાઉન્ડ મામલે સુપ્રીમ કોર્ટે આપેલો આદેશ મુંબઈ મહાનગરપાલિકા માટે મોટી આફત લઈને આવ્યો છે. હાઈકોર્ટે ૧૧૯.૯૧ હેક્ટર જમીનને સંરક્ષિત વન્ય જમીન તરીકેનો દરજ્જો જાળવી રાખ્યો હતો, અને કહ્યું…