- નેશનલ
જેડી વેંસની ભારતને આતંકીઓ પર કાર્યવાહી કરવાની સલાહ, જાવેદ અખ્તરે પણ કહી આ વાત…
વોશિંગ્ટન ડીસી / નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારત પાકિસ્તાન પર કડક કાર્યવાહી કરી રહ્યું છે. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેંસે એક ઈન્ટરવ્યૂમાં પહલગામ હુમલા પર પ્રતિક્રિયા આપતાં કહ્યું, અમને આશા છે ભારત આ આતંકી હુમલાનો જવાબ આપશે.…
- આમચી મુંબઈ
કૉંક્રીટીકરણના કામમાં બેદરકારી બદલ સુધરાઈનો સબ-એન્જિનિયર સસ્પેન્ડ…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રસ્તાઓને ખાડામુક્ત કરવા મુંબઈના રસ્તાઓનું સિમેન્ટ-કૉંક્રીટીકરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે તાજેતરમાં એચ-પશ્ચિમ વોર્ડમાં એક રસ્તાના કામમાં હલકી ગુણવત્તાનું મટિરિયલ વાપરવામાં આવ્યું હોવાનું જણાઈ આવતા તાત્કાલિક ધોરણે પાલિકાના સબ-એન્જિનિયરને બેદરકારી દાખવવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. તો…
- નેશનલ
દિલ્હીમાં કરા સાથે પડ્યો વરસાદ, જાણો ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં કેવું રહેશે હવામાન…
નવી દિલ્હીઃ દેશમાં કાળઝાળ ગરમી વચ્ચે કેટલાક રાજ્યોના વાતાવરણમાં પલટો આવ્યો હતો. રાજધાની દિલ્હીમાં શુક્રવારે સવારે ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. કેટલાક વિસ્તારમાં કરા પણ પડ્યા હતા, જેનાથી તાપમાનમાં ઘટાડો થયો હતો. વરસાદના કારણે સવારના સમયે ઓફિસ જતાં લોકોને…
- IPL 2025
PBKSના કેપ્ટન શ્રેયસ ઐયરને BCCI એ દંડ ફટકાર્યો, આ આરોપમાં દોષિત સાબિત થયો…
મુંબઈ: ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL) 2025ની 49મી મેચમાં પંજાબ કિંગ્સ(PBKS)એ ચેન્નઈ સુપર કિંગ્સ(CSK)ને તેના જ હોમ ગ્રાઉન્ડ પર ચાર વિકેટથી હરાવી. આ સાથે જ CSK ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ ગઈ છે. જ્યારે PBKS પોઈન્ટ ટેબલમાં ચાર સ્થાનની મોટી છલાંગ લગાવીને બીજા સ્થાને…
- નેશનલ
Ind-Pak Tension: અમેરિકાએ પાકિસ્તાનને તપાસમાં સહયોગ આપવા કહ્યું, ભારતને ટેકો આપ્યો…
નવી દિલ્હી: ગત મહીને જમ્મુ અને કશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકોના મોત થયા હતાં. ભારત આ હુમલો બદલો લેવા પાકિસ્તાન સામે લશકરી કાર્યવાહી કરે તેવી પૂરી શક્યતા છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ત્રણેય સેનાને કાર્યવાહી કરવા ખુલ્લો…
- આમચી મુંબઈ
બાન્દ્રાના મૉલની આગની તપાસ માત્ર નામ પૂરતી થશે?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: બાન્દ્રા (પશ્ર્ચિમ)માં લિકિંગ રોડ પર આવેલા ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળના લિંક સ્કવેર મૉલમાં મંગળવારે વહેલી સવારે ફાટી નીકળેલી આગ છેક બાવીસ કલાકે એટલે કે મંગળવારે મોડી રાતના ૧.૪૧ વાગે નિયંત્રણમાં આવી હતી, જોકે કૂલિંગ ઓપેરશન મોડે સુધી…
- આમચી મુંબઈ
ચોમાસામાં ખાડા પુરવા ૭૨ કરોડ રૂપિયાનું બજેટ…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈના રસ્તાઓને ખાડામુક્ત કરવા માટે તેને કૉંક્રીટના બનાવવાનું કામ મોટા પાયા પર ચાલી રહ્યું છે, છતાં ચોમાસા દરમ્યાન રસ્તા પર પડનારા ખાડાના સમારકામ માટે પાલિકાએ ૭૯ કરોડ રૂપિયા ખર્ચ કરવાની છે. પાલિકાએ પશ્ર્ચિમ ઉપનગરની સાથે જ પૂર્વ…
- આમચી મુંબઈ
કોસ્ટલ રોડ પર વરલી જેટ્ટી પર બનશે હેલી પેડ…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ કોસ્ટલ રોડ પર હેલી પેડ બનાવી શકાય કે નહીં તેનો અભ્યાસ કરવા માટે નીમવામાં આવેલા પવન હંસ લિમિટેડે પોતાનો રિપોર્ટ મુંબઈ મહાનગરપાલિકાને સોંપી દીધો છે, તે મુજબ વરલી જેટ્ટી પર મધ્યમ સાઈઝનું હેલી પેડ બનાવવામાં આવવાનું…
- નેશનલ
ચારધામ યાત્રાનો થયો પ્રારંભ, ગંગોત્રી-યમુનોત્રીના કપાટ ખુલતા ભક્તોમાં ભારે ઉત્સાહ…
યમુનોત્રીઃ પહલગામ આતંકવાદી હુમલા બાદ મોટાભાગના ધાર્મિક સ્થાળોએ જવાનું લોકોએ ટાળી દીધું છે. પરંતુ ઉચ્ચ ગઢવાલ હિમાલય ક્ષેત્રમાં આવેલ ગંગોત્રી અને યમુનોત્રી મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળી હતી. બુધવારે અક્ષય તૃતીયાના અવસર વિશ્વ પ્રખ્યાત ગંગોત્રી અને યમુનોત્રી મંદિરોના દરવાજા વૈદિક…
- નેશનલ
પાકિસ્તાને ફરી યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું, ત્રણ સેક્ટરમાં ગોળીબાર કર્યો…
શ્રીનગર: જામ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા (Pahalgam Terrorist attack) બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ છે. લાઈન ઓફ કંટ્રોલ(LoC) પર પણ બંને દેશોની સેના વચ્ચે તણાવ છે. એવામાં ગત રાત્રે પાકિસ્તાન સેનાએ ફરી એકવાર યુદ્ધવિરામ (Ceasefire Violation)નું…