- ઉત્સવ
ટ્રાવેલ પ્લસ : ભારતનાં નૈસર્ગિક વિશ્વમાં સર્જાતા અવિશ્વાસનીય ને અનૂઠાં દૃશ્ય…
-કૌશિક ઘેલાણી હિમાચલ પ્રદેશનો ક્ધિનોર પ્રદેશ કુદરતનો ખૂબ લાડકો છે, અહીં કુદરતની ન્યારી લીલા રોજબરોજ દેખાય છે. રીકંગ પીઓ પાસે સાંગલા વેલીમાં હિમાલયનાં ઉન્નત શિખરો પરથી પૂર્ણિમાનો ચંદ્ર એ રીતે ખીલ્યો જાણે સ્વયં શિવ મસ્તકે પૂર્ણ ચંદ્રને ધારણ કરીને અવધૂત…
- ઉત્સવ
ટૅક વ્યૂહ : મોબાઈલ સોફ્ટવેરની અપડેટ… કંઈ કરીએ જ નહીં તો શું ફેર પડે?!
-વિરલ રાઠોડ દરેક વ્યક્તિએ નવો મોબાઈલ લેતી વખતે એ વાત તો સાંભળી જ હશે કે ચાર્જિંગ થયા બાદ મોબાઇલ સોફ્ટવેર અપડેટ કરી નાખવો જોઈએ. કોઈપણ ડિવાઇસમાં એની ઓપરેટિંગ સિસ્ટમ જુદી જુદી એપ્લિકેશનને રન કરવા માટેની જગ્યા આપે છે- એક માધ્યમ…
- આપણું ગુજરાત
પહલગામ હુમલા પર શંકરસિંહ વાઘેલાનો સવાલ: “આતંકવાદીઓ રાજકીય પીઠબળ વિના ન આવી શકે!”
અમદાવાદ: જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા અંગે પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીના વડા અને ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન શંકરસિંહ વાઘેલાએ આકરા પ્રહારો કર્યા છે. તેમણે સમાચાર એજન્સી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, “5 લાખથી વધુ સેનાના જવાનો તૈનાત છે અને…
- અમરેલી
સાવરકુંડલા-મહુવા રોડ પર ગંભીર અકસ્માત, એકનું મોત, ચાર ઘાયલ…
સાવરકુંડલા: અમરેલી જિલ્લામાં અકસ્માતનો સિલસિલો યથાવત રહ્યો હતો. સાવરકુંડલા-મહુવા રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એક ફોર-વ્હીલ કારે ( GJ-14-6279) બે બાઇક સવારોને પાછળથી ટક્કર મારી હતી. આ અકસ્માતમાં એક વૃદ્ધ મહિલાનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે ચાર વ્યક્તિઓ ગંભીર…
- નેશનલ
બેંગલુરુ નાસભાગઃ મૃતકોના પરિવારજનોને મળશે 25 લાખનું વળતર, મુખ્ય પ્રધાને કરી જાહેરાત…
બેંગલુરુઃ આરસીબી આઈપીએલ 2025 વિજેતા બન્યા બાદ બેંગલુરુમાં વિક્ટ્રી પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમયે મચેલી નાસભાગમાં 11 લોકોના મૃત્યુ થયા હતા. દુર્ઘટના બાદ કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાએ મોટી જાહેરાત કરી હતી. તેમણે દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના પરિવારજનોને વળતરની…
- સ્પોર્ટસ
કૉકો ગૉફ ફ્રેન્ચ ઓપન જીતનારી છેલ્લા 23 વર્ષના ઇતિહાસની સૌથી યુવાન ખેલાડી…
પૅરિસઃ ફ્રેન્ચ ઓપન (FRENCH open) ટેનિસમાં મહિલાઓના વર્ગમાં અમેરિકાની 21 વર્ષીય કૉકો ગૉફ (COCO Gauff) નવી ચૅમ્પિયન બની છે. તે મહિલાઓના રૅન્કિંગમાં વર્લ્ડ નંબર-ટૂ છે અને તેણે નંબર-વન બેલારુસની અરીના સબાલેન્કાને ફાઇનલમાં 7-6 (7-5), 2-6, 6-4થી હરાવીને પહેલી વાર આ…
- સ્પોર્ટસ
સાઉથ આફ્રિકા ટેસ્ટના વર્લ્ડ કપની ફાઇનલ જીતશે તો `ચૉકર્સ’ની છાપ ભૂંસાઈ જશેઃ માર્ક બાઉચર…
જોહનિસબર્ગઃ લૉર્ડ્સમાં બુધવાર, 11મી જૂને સાઉથ આફ્રિકા અને ઑસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC)ની જે ફાઇનલ શરૂ થવાની છે એ જો સાઉથ આફ્રિકા (SOUTH AFRICA) જીતી લેશે તો દેશમાં ટેસ્ટ ક્રિકેટને નવો વળાંક મળશે અને આ ફૉર્મેટની લોકપ્રિયતા વધી જશે,…
- આપણું ગુજરાત
ગુજરાતમાં કોરોનાના કેટલા કેસ નોંધાયા? 822 પર પહોંચી એક્ટિવ કેસની સંખ્યા…
અમદાવાદ: ગુજરાતમાં કોરોનાનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં આજે (7 જૂન) નવા 182 કેસ નોંધાયા હતા. કુલ એક્ટિવ કેસનો આંકડો 822 પર પહોંચ્યો હતો. હાલ 29 સંક્રમિતો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. જ્યારે 793 હોમ આઈસોલેશનમાં છે. 78…