- ધર્મતેજ
અલખનો ઓટલો: કઠણ પંથ આ વૈરાગ્યના રે…
કઠણ રે પંથ આ વૈરાગના રે, ત્યાં પહોંચત વીરલા કોઈ સંત,મારી હેલી રે,ગગને ચડીને હેલી જોઈ લ્યો રે. તિયાં પહોંચત વીરલા સંત … મારી હેલી રે..કઠણ રે પંથ આ વૈરાગના રે….0 ગગને ચડીને હેલી જોઈ લ્યો રે, આપણા પિયુજી કેરો…
- ઇન્ટરનેશનલ
ટ્રમ્પનો ટેરિફ ટેરર હવે ફિલ્મો પરઃ અમેરિકા બહાર બનતી ફિલ્મો પર સો ટકા ટેરિફ…
વૉશિંગ્ટનઃ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી ટેરિફ ટેરર શરૂ કર્યો છે. આ વખતે તેમના નિશાના પર ફિલ્મ ઈન્ડસ્ટ્રી આવી છે. અમેરિકન ફિલ્મજગતને ફરી બેઠું કરવાના બહાના હેઠળ ટ્રમ્પે અમેરિકા બહાર બનતી તમામ ફિલ્મો પર 100 ટકા ટેરિફની જાહેરાત કરી છે.યુએસ…
- ધર્મતેજ
માનસ મંથન- સાચા સાધુ આપણાં સપનાને વધારશે નહીં, તોડશે જેથી આપણે જાગૃતિમાં જીવી શકીએ…
-મોરારિબાપુ સતીશભાઈ વ્યાસે બંગાળમાં કેટલીયે જગ્યાએ ફરી ફરીને જે કથાઓ એકઠી કરી છે તેમાં આ બાઉલ કથા મેં વાંચી છે. એ તમારી સાથે શેર કરવા માગું છું. બે પક્ષીઓ હતાં. એક શિકારીએ તે બંનેને એક ખપાટના પીંજરામાં પૂર્યા હતા. દોરીથી…
- ધર્મતેજ
મનન – શિવજી: સંપૂર્ણતાના પર્યાય…
-હેમંત વાળા શિવ-તત્ત્વમાં બધાનો સમાવેશ થાય છે. અહીં કશું બાકાત નથી. શિવ બધા માટે કલ્યાણકારી. અહીં કોઈ પક્ષપાત નથી. બધા જ સમાન રીતે શિવની કૃપાના હકદાર છે, અહીં કોઈ માટે રાગ-દ્વેષ નથી. પ્રત્યેક જીવને શિવ પોતાનામાં સમાવવા તૈયાર હોય છે,…
- નેશનલ
ભારત સરકાર એકશન મોડમાં, હવે પાકિસ્તાનના બે ન્યૂઝ પોર્ટલના એક્સ હેન્ડલ પર પ્રતિબંધ મૂક્યો…
નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારત સરકાર સતત એક્શન મોડમાં છે. જેમાં ભારતે અનેક મોરચે પાકિસ્તાન પ્રતિબંધો મૂક્યા છે. જેમાં હવે ભારત સરકારે 2 ન્યૂઝ પોર્ટલના એક્સ-હેન્ડલ પર પ્રતિબંધ મૂકીને વધુ એક મોટો ઝટકો આપ્યો…
- IPL 2025
PBKS VS LSG: પંજાબ કિંગ્સે લખનઊ સુપર જાયન્ટસને 37 રનથી હરાવ્યું…
ધર્મશાળાઃ આઈપીએલ 2025ની 54મી મેચ આજે પંજાબ કિંગ્સ ઈલેવન અને લખનઊ સુપર જાયન્ટસની વચ્ચે રમાઈ રહી હતી. જેમાં પંજાબ કિંગ્સે લખનઊ સુપર જાયન્ટસને 37 રનથી હરાવ્યું છે. પંજાબે આપેલા 237 રનના ટાર્ગેટને પીછો કરતાં લખનઊ સુપર જાયન્ટ્સનની ટીમે શરૂઆતમાં જ…
- નેશનલ
ભારત અને પાકિસ્તાનના તનાવ વચ્ચે તુર્કીનું નેવલશીપ કરાચી પોર્ટ પહોંચ્યું!
નવી દિલ્હીઃ ભારત પાકિસ્તાન પર હુમલો કરીને પહલગામ આતંકવાદી હુમલાનો બદલો લશે તેવો ડર પાકિસ્તાનીઓને સતાવી રહ્યો છે. આવી સ્થિતિમાં પાકિસ્તાનની એક મહત્વના સમાચાર પ્રકાશમાં આવ્યાં છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે પાકિસ્તાનના કરાચી પોર્ટ પર તુર્કી નૌકાદળનું યુદ્ધ જહાજ TCG બુયુકાડા…
- અમદાવાદ
‘વિદેશી’ હેલિકોપ્ટર અમદાવાદમાં થયું લેન્ડ, જાણો સાચી હકીકત શું છે?
અમદાવાદઃ ભારત અને પાકિસ્તાન મુદ્દે અનેક વીડિયો અને ફોટોઝ સોશિયલ મીડિયામાં પોસ્ટ થઈ રહ્યાં છે. તેવામાં અત્યારે એક વિદેશી હેલિકોપ્ટર અમદાવાદમાં લેન્ડ થયું હોવાની માહિતી સોશિયલ મીડિયા માં વાયરલ થઈ રહી છે. સોશિયલમાં એક પોસ્ટ શેર થઈ છે જેમાં ઉલ્લેખ…
- નેશનલ
શું પશ્ચિમ બંગાળમાં લદાશે રાષ્ટ્રપતિ શાસન ? રાજ્યપાલે કેન્દ્ર સરકારને સોંપ્યો મુર્શિદાબાદ હિંસાનો અહેવાલ…
નવી દિલ્હી : પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સી.વી. આનંદ બોઝે વક્ફ સુધારા કાયદાના વિરોધ દરમિયાન મુર્શિદાબાદમાં થયેલી હિંસા અંગે કેન્દ્ર સરકારને એક અહેવાલ સુપરત કર્યો છે. તેમણે 18- 19 એપ્રિલ 2025ના રોજ રમખાણગ્રસ્ત માલદા અને મુર્શિદાબાદની મુલાકાત લીધી. તેમણે અહેવાલમાં ઉલ્લેખ…