- અમદાવાદ
ઉનાળામાં ખવાતા દેશીફળો ભલે મોંઘા હોય, પણ તે ઘરે લાવી બાળકોને ખવડાવજો…
અમદાવાદઃ ગ્લોબલ ટ્રેડિંગ અને સોશિયલ મીડિયાના જમાનામાં ખાણીપીણી ખૂબ જ બદલાઈ છે. ભારતમાં પશ્ચિમી ફૂડ કલ્ચરનો ભારે પ્રભાવ છે. ફાસ્ટ ફૂડ્સની માંડી દરેક વસ્તુઓમાં વિદેશી વરાયટીઓ જોવા મળે છે. આજકાલ ફ્રૂટ્સમાં પણ તમને નવી નવી વરાઈટી જોવા મળે છે. સોશિયલ…
- નેશનલ
બિહારની પ્રેમ કહાણીમાં નવો વળાંક! પિતાએ ફરિયાદ નોંધાવી તો પુત્રીએ કરી આવી સ્પષ્ટતા…
બિહાર: બિહારમાં અજીબ પ્રકારની ઘટનાઓ ઘટતી હોય છે. બિહારમાં બગાહામાં એક ઘટના પ્રકાશમાં આવી છે જેમાં પ્રેમી અને પ્રેમિકાનો મામલો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. યુવતી પ્રેમી સાથે ભાગી ગઈ હોવાથી પિતાએ યુવક સામે અપહરણની ફરિયાદ નોંધાવી હતી. પરંતુ આ કેસે…
- નેશનલ
પહેલગામ હુમલો: ભારતને ઉશ્કેરવા પાકિસ્તાનની કાર્યવાહી યથાવત, તણાવ વચ્ચે અબ્દાલી મિસાઇલનું પરીક્ષણ…
નવી દિલ્હી: પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. બંને દેશ વચ્ચે સંઘર્ષની સ્થિતિ દરમિયાન, પાકિસ્તાને શનિવારે તેની અબ્દાલી બેલિસ્ટિક મિસાઇલનું પરીક્ષણ કરવાનો દાવો કર્યો છે. તે સપાટીથી સપાટી પર પ્રહાર કરતી મિસાઇલ છે,…
- આપણું ગુજરાત
ગુજરાતમાં ભર ઉનાળે વાતાવરણમાં આવશે પલટો, અમદાવાદ-ગાંધીનગરમાં પડશે વરસાદ…
અમદાવાદઃ ગુજરાત હાલ ગરમીમાં શેકાઈ રહ્યું છે. અંગદઝાડતી ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. બપોરના સમયે રોડ રસ્તા સુમસામ થઈ જાય છે. આ દરમિયાન હવામાન વિભાગે રાજ્યમાં ભર ઉનાળે વાતાવરણમાં પલટો આવવાની આગાહી કરી છે. હવામાન વિભાગ પ્રમાણે અમદાવાદ,…
- એકસ્ટ્રા અફેર
એકસ્ટ્રા અફેર: પાકિસ્તાન સામે કાર્યવાહીનો નિર્ણય આર્મી નહીં, સરકારે લેવો જોઈએ…
ભરત ભારદ્વાજજમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાને પગલે ભારત સરકારે પાકિસ્તાન સામે લશ્કરી કાર્યવાહી કરવી જોઈએ એવી લોકલાગણી વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આતંકવાદ સામે શું કાર્યવાહી કરવી એ લશ્કર પર છોડ્યું છે. મોદીએ ચીફ ઓફ ડીફેન્સ સ્ટાફ (સીડીએસ)…
- આમચી મુંબઈ
પાલિકા માથે પસ્તાળઃ કાંજૂરમાર્ગ ડમ્પિંગ ગ્રાઉન્ડ ત્રણ મહિનામાં ખાલી કરવાનો એચસીનો આદેશ…
મુંબઈઃ આખા મુંબઈનો હજારો ટન કચરો જ્યાં ઠલવાય છે તે કાંજૂરમાર્ગ ડમ્પિંગ ગ્રાઉન્ડ મામલે સુપ્રીમ કોર્ટે આપેલો આદેશ મુંબઈ મહાનગરપાલિકા માટે મોટી આફત લઈને આવ્યો છે. હાઈકોર્ટે ૧૧૯.૯૧ હેક્ટર જમીનને સંરક્ષિત વન્ય જમીન તરીકેનો દરજ્જો જાળવી રાખ્યો હતો, અને કહ્યું…
- વીક એન્ડ
વિશેષ: સ્વસ્થ વિશ્વના નિર્માણમાં પશુચિકિત્સકોનો પણ મોટો ફાળો છે…
રેખા દેશરાજ વર્ષ 2024માં, વિશ્વભરમાં એક અબજથી વધુ પાળેલા પ્રાણીઓ હતા, જેમાં કૂતરા, બિલાડી, સસલા, ગધેડા, ઘોડા અને સેંકડો દૂધાળા અને અન્ય ઉપયોગી પ્રાણીઓ હતા. જેમાંથી લગભગ 50 થી 60 ટકા લોકોને કોઈને કોઈ સ્વરૂપે તબીબી સુવિધાઓ પૂરી પાડવામાં આવી…
- વીક એન્ડ
શરદ જોશી સ્પીકિંગ: પોં પોં પોં..ઉઉઉઉ : `ભોપું-વાદન’ની ભૂલાતી ભવ્યતા…
કાર, ખટારા, બસ, રિક્ષા, સાઇકલ વગેરેમાં હોર્ન વગાડવાની કળા હવે ધીમે ધીમે લુપ્ત કે અદ્રશ્ય થઈ રહી છે. એક સમય હતો જ્યારે દેશમાં વાહન ચલાવનાર ડ્રાઇવર ભોપુંને એક વાદ્ય તરીકે ગણતો હતો અને એ ભોપુંનો સૂર વાતાવરણમાં એવો ગુંજી ઊઠતો…
- અમદાવાદ
ચંડોળા તળાવમાંથી કેટલા બાંગ્લાદેશી ઘૂસણખોર ઝડપાયા? પોલીસ કમિશનર જીએસ મલિકે શું કહ્યું…
અમદાવાદઃ શહેરના ચંડોળા તળાવમાં ગેરકાયદે વસતા બાંગ્લાદેશીઓને શોધવા માટે ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતુ. અમદાવાદ પોલીસના કહેવા પ્રમાણે, ચંડોળા તળાવમાંથી 190 બાંગ્લાદેશીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા.તેઓને ડિપોર્ટ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. અમદાવાદમાંથી કુલ કેટલા ઘૂસણખોર ઝડપાયાઅમદાવાદ પોલીસ કમિશનર…
- નેશનલ
દેશને વધુ એક આધુનિક પોર્ટની વડા પ્રધાન મોદીએ આપી ભેટ…
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કેરળમાં 8900 કરોડ રૂપિયાના ખર્ચે વિઝિંજામ આંતરરાષ્ટ્રીય પોર્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. વડા પ્રધાન મોદીએ તેમના સંબોધનમાં કહ્યું, એક બાજુ વિશાળ દરિયો છે, જેમાં અનેક અવસર છે અને બીજી તરફ પ્રકૃતિની સુંદરતા છે. આ બંને…