- તરોતાઝા
આરોગ્ય વીમાના પ્રીમિયમમાં ઘટાડો સંભવ છે: કઈ રીતે?
નિશા સંઘવી આરોગ્ય વીમો દરેક પરિવારની મૂળભૂત જરૂરિયાત બની ગયો છે. આજે જીવનશૈલીને લગતી બીમારીઓનું પ્રમાણ પણ ભરપૂર વધ્યું છે. એની સામે તબીબી સારવારના ખર્ચમાં પણ સતત ધરખમ વધારો થઈ ગયો છે. આવા વખતમાં દરેક પરિવાર માટે પૂરતું આર્થિક રક્ષણ…
- તરોતાઝા
ડાઇવર્સિફિકેશન નથી કર્યું?
ગૌરવ મશરૂવાળાસામાન્ય રોકાણકાર વાતો તો મોટી મોટી કરતો હોય છે, પરંતુ જોખમોથી બચીને ચાલવાનું પસંદ કરે છે અને ડરી ડરીને નિર્ણયો લેતો હોય છે. તેનું વર્તન અસ્થિર હોય છે અને કોઈપણ જોખમભરી પરિસ્થિતિમાં ઝડપથી બહાર નીકળી જાય છે’ ડેનિયલ ક્ધહમેન…
- નેશનલ
ભારત-પાકિસ્તાન યુદ્ધના ભણકારા વચ્ચે મોક ડ્રિલ પહેલાં ગૃહ મંત્રાલયે બોલાવી મહત્ત્વની બેઠક…
નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. કેન્દ્રીય ગૃહ વિભાગે અનેક રાજ્યોને 7 મેના રોજ સિવિલ ડિફેન્સ મોક ડ્રીલનો આદેશ કર્યો છે. જેમાં નાગરિકોને હવાઈ હુમલાથી બચવાની ટ્રેનિંગ આપવામાં આવશે. મોક ડ્રિલ પહેલા…
- આપણું ગુજરાત
ગુજરાતમાં વરસાદથી 8 લોકોનાં મૃત્યુ, આજે આ વિસ્તારમાં છે આગાહી…
અમદાવાદઃ હવામાન વિભાગની આગાહીના પગલે ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વરસાદથી 8 લોકોનાં મૃત્યુ થયા હતા અને 114 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. આજે રાજ્યના 10 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદ ઉપરાંત ગાજવીજ…
- આમચી મુંબઈ
બનાવટી નકશાને આધારે અનધિકૃત રીતે બાંધેલા બંગલા પર સુધરાઈનો હથોડો…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મલાડના મઢમાં ગેરકાયદે રીતે બાંધવામાં આવેલા બંગલા સામે સુધરાઈના પી-ઉત્તર વોર્ડ દ્વારા કાર્યવાહી કરીને તેને સોમવારે તોડી પાડવામાં આવ્યો હતો. સુધરાઈના દાવા મુજબ બનાવટી નકશાને આધારે આ બાંધકામ કરવામાં આવ્યું હતું.મઢના એરંગલ ગામમાં ‘પ્રીત’નામનો બંગલો ગેરકાયદે રીતે…
- આમચી મુંબઈ
મુંબઈગરાને વિશેષ સવલત:ફક્ત ૨૨ ટકા પાણી હોવા છતાં પાણીકાપ નહીં…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈને પાણી પૂરું પાડતા સાત જળાશયોમાં હાલમાં તેમની પાણી સમાવવાની કુલ ક્ષમતાના માત્ર ૨૨ ટકા પાણી જ બચ્યું છે. સોમવારે સાતેય જળાશયોમાં રહેલા પાણીના જથ્થાની સમીક્ષા કર્યા બાદ મુંબઈ મહાનગરપાલિકાએે મુંબઈગરાને આશ્વશન આપ્યું હતું કે હાલનો પાણીનો…
- નેશનલ
સુપ્રીમ કોર્ટમાં વકફ સુધારા કાયદા મુદ્દે સુનાવણી હવે 15 મેના રોજ હાથ ધરાશે…
નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે વકફ સુધારા કાયદાની બંધારણીયતાને પડકારતી અરજી પરની સુનાવણી આગામી સપ્તાહ સુધી મુલતવી રાખી છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્ના, ન્યાયાધીશ પીવી સંજય કુમાર અને ન્યાયાધીશ કેવી વિશ્વનાથનની બેન્ચ આ કેસની સુનાવણી શરૂ કરી હતી. ત્યારે…
- કચ્છ
વર્ષ 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં એરફોર્સને મદદ કરનારી મહિલાએ કરી આ માંગ…
ભુજ : ભારત પાકિસ્તાન વચ્ચે વર્ષ 1971માં થયેલા યુદ્ધમાં ભુજની મહિલાઓના ગ્રુપે દેશના રક્ષણમાં મહત્વનું યોગદાન આપ્યું હતું. તેમણે યુદ્ધ સમયે મહિલાઓના જૂથે પાકિસ્તાનના હવાઈ હુમલા બાદ તૂટેલી એર સ્ટ્રીપને રીપેર કરીને વાયુસેનાને મદદ કરી હતી. જેના લીધે ભારત પાકિસ્તાનને…
- કચ્છ
કચ્છનું ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું ૯૫.૦૫ ટકા જયારે વિજ્ઞાન પ્રવાહનું ૮૩.૦૫ ટકા પરિણામ જાહેર…
ભુજ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (જીએસઈબી), ગાંધીનગરની ગત ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં યોજાયેલી ધોરણ ૧૨ સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું પરિણામ આજે સોમવારે દુર્ગાષ્ટમીના સપરમા દિવસે જાહેર કરવામાં આવ્યું હતું જેમાં વિસ્તારની દ્રષ્ટિએ દેશનો બીજા નંબરનો સૌથી મોટા કચ્છ…
- બનાસકાંઠા
બનાસકાંઠાના વાવમાં ગૌશાળામાં 20 ગાયોના શંકાસ્પદ મોત, તપાસ હાથ ધરાઇ…
વાવ : બનાસકાંઠા જિલ્લાના વાવમાં ગૌશાળામાં 20 જેટલી ગાયના અચાનક મોત થયા હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ અંગે ખેડૂતોનું અનુમાન કહેવું છે કે ગાયોએ જંગલમાં એરંડા ખાઈ લેતા ફૂડ પોઈઝનિંગ થતાં ગાયોના મોત થયા હોઈ શકે છે. હાલ વહીવટી તંત્ર…