- બનાસકાંઠા
બનાસકાંઠાના વાવમાં ગૌશાળામાં 20 ગાયોના શંકાસ્પદ મોત, તપાસ હાથ ધરાઇ…
વાવ : બનાસકાંઠા જિલ્લાના વાવમાં ગૌશાળામાં 20 જેટલી ગાયના અચાનક મોત થયા હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ અંગે ખેડૂતોનું અનુમાન કહેવું છે કે ગાયોએ જંગલમાં એરંડા ખાઈ લેતા ફૂડ પોઈઝનિંગ થતાં ગાયોના મોત થયા હોઈ શકે છે. હાલ વહીવટી તંત્ર…
- કચ્છ
થરાદ પોલીસની પ્રશંસનીય કામગીરીઃ ડ્રગ્સ ઘુસાડવા કોલેજિયનો ઉપયોગ કરતી ગેંગને પકડી…
ભુજઃ પાકિસ્તાનની ભૂમિ અને જળ સરહદને અડકીને આવેલા કચ્છમાંથી કેફી દ્રવ્યોને દેશના અન્ય વિસ્તારોમાં ઘુસાડવા માટે ડ્રગ્સ માફિયાઓ નવા-નવા પેંતરા અજમાવી રહ્યા હોય તેમ રાજસ્થાનથી ભુજ સુધી ફેરા કરતી ખાનગી પેસેન્જર કારમાંથી ૩૭ લાખથી વધુના એમ.ડી ડ્રગ્સ સાથે બનાસકાંઠા પોલીસે…
- રાજકોટ
રાજકોટમાં હિટ એન્ડ રન, બે લોકોના મોત બે ઘાયલ…
રાજકોટઃ ગુજરાતમાં સતત વધી રહેલા હિટ એન્ડ રનના બનાવો વચ્ચે રાજકોટમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના બની છે. મળતી માહિતી મુજબ ગોંડલ રોડ પર કોરાટ ચોક નજીક ટ્રકચાલકે બે ટુ-વ્હીલરને અડફેટે લેતા સાસુ અને વહુના મોત નીપજ્યા છે. જ્યારે…
- નેશનલ
જમ્મુ કાશ્મીરના પૂંછમાં આતંકવાદીઓનું ઠેકાણું મળ્યું, આઈઇડી અને વાયરલેસ સેટ મળ્યાં…
શ્રીનગર : જમ્મુ કાશ્મીરના પહલગામ થયેલા આતંકી હુમલા બાદ સુરક્ષા દળો જમ્મુ કાશ્મીરના અનેક વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. તેમજ આતંકવાદીઓના અનેક સ્થળો અને ઘરને તોડી પાડયા છે. આ દરમિયાન પૂંછ જિલ્લામાં સુરક્ષા દળોએ એક આતંકવાદી ઠેકાણાને શોધ્યું છે.…
- રાજકોટ
ઈન્સ્ટાગ્રામ ફ્રેન્ડ દ્વારા બળાત્કારનો આરોપ લાગતા તપાસ પહેલા જ યુવાનનો આપઘાત
રાજકોટઃ શહેરના રિબડા ગામમાં એક યુવકે ઈન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવ્યા બાદ સગીરાનો બળાત્કાર કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી, પરંતુ પોલીસ તપાસ કરે તે પહેલા જ યુવકે પોતાની વાડીમાં ગળાફાંસો ખાઈ લીધો હોવાનું જાણવા મળ્યું છે. અમિત ખૂંટ નામનો આ યુવક…
- શેર બજાર
શેરબજારમાં જોવા મળ્યો ઉછાળો, સેન્સેક્સ અને નિફ્ટીમાં વધારો જોવા મળ્યો…
મુંબઇ: ભારત-પાકિસ્તાન તણાવ અને વૈશ્વિક બજારમાં મજબૂતાઈ વચ્ચે સોમવારે ભારતીય શેરમાં વધારો જોવા મળ્યો હતો. જેમાં સેન્સેક્સ 279.19 પોઈન્ટના વધારા સાથે 80,781.18 ના સ્તરે ટ્રેડ થતો જોવા મળ્યો.નિફ્ટી પણ 69.95 પોઈન્ટના વધારા સાથે 24,416.65 ના સ્તરે ટ્રેડ કરી રહ્યો હતો.…
- ધર્મતેજ
આચમન: રામ તેરી ગંગા મૈલી હો ગઈ, પાપીઓ કે પાપ ધોતે ધોતે…
-અનવર વલિયાણી હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ બધાની કોમી એકતા જાળવવાનો સૌ પહેલો અસરકારક સંદેશ ગુરુ નાનક સાહેબે આપ્યો હતો. આજે જ્યારે ભારતની પાવન ભૂમિનાં રાજ્યોમાં પાપીઓના પાપ ચરમસીમાએ પહોંચ્યા છે ત્યારે થાય છે કે ભૂતકાળ બની ગયેલા એવા. સાધુ, સંતો,…
- એકસ્ટ્રા અફેર
એકસ્ટ્રા અફેર: કાશ્મીર-પંજાબના આતંકવાદ માટે પણ અમેરિકા જવાબદાર?
-ભરત ભારદ્વાજ પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે પાકિસ્તાને આતંકવાદને પોષ્યો હોવાની કબૂલાત કરી હતી. હવે પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશ મંત્રી અને પીપલ્સ પાર્ટીના નેતા બિલાવલ ભુટ્ટોએ પણ પાકિસ્તાને આતંકવાદને ઉછેર્યો હોવાની કબૂલાત કરી છે. પાકિસ્તાનના સંરક્ષણ…
- ધર્મતેજ
ગીતા મહિમા: ……જેના ઉપર આપણો કાબૂ છે!
-સારંગપ્રીતભગવાન કૃષ્ણ સત્ત્વ ગુણને ઉજાગર કરી રહ્યા છે, તે સમજીએ. દૈવી ગુણમાં સત્ત્વ અને દમ બંને તત્ત્વો મનુષ્યના આત્મ નિયંત્રણને અભિવ્યક્ત કરે છે. એક ઉદાહરણથી સમજીએ. તપને MBA પૂર્ણ કરીને એક ફર્મમાં મેનેજરની નોકરી મેળવી. તેનો આઈ. ક્યુ. ઘણો ઊંચો…