- શેર બજાર
ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે શેરબજારમાં વધારો, સેન્સેક્સમાં 110 પોઇન્ટનો ઉછાળો…
મુંબઈ : ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ હોવા છતાં આજે શેરબજારની શરૂઆત મજબૂત રહી. જેમાં આજે સેન્સેક્સ 110 પોઈન્ટના વધારા સાથે 80907 પર ખુલ્યો. જ્યારે નિફ્ટી 39 પોઈન્ટના વધારા સાથે 24500 પર ખૂલ્યો હતો.જોકે શરૂઆતમાં બીએસએઇ સ્મોલકેપ અને બીએસએઇ મિડકેપ સૂચકાંકો…
- એકસ્ટ્રા અફેર
એકસ્ટ્રા અફેર: વિદેશમાં બનેલી ફિલ્મો પર ટેરિફ, નુકસાન હોલિવૂડને થશે…
-ભરત ભારદ્વાજઅમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ અમેરિકાને ફરી દુનિયાનો મહાનતમ દેશ બનાવવાની વાતો કરે છે પણ એ જે પ્રકારનાં પગલાં ભરી રહ્યાં છે એ જોતાં અમેરિકા બુંદ બેસાડી દેશે એવું લાગે છે. ટ્રમ્પ કોઈ ચોક્કસ વ્યૂહરચના વિના મનફાવે એવા તુક્કા અમલી…
- નેશનલ
કેટલા અમીર છે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સહિત 33 જજ, શેર, સોનું સહિત તમામ વિગતો જાહેર…
નવી દિલ્હી : ન્યાયતંત્રમાં કથિત ભ્રષ્ટાચાર અંગેની ચર્ચાઓ વચ્ચે લોકોનો વિશ્વાસ જાળવી રાખવા સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોએ તેમની સંપત્તિની વિગતો જાહેર કરી છે. 1 એપ્રિલના રોજ તમામ ન્યાયાધીશોની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્ના અને આગામી…
- તરોતાઝા
તંદુરસ્તી-મનદુરસ્તી: હઠયોગ આસન, પ્રાણાયામ ને મુદ્રાઓના પદ્ધતિસરના અભ્યાસ…
-ભાણદેવ (ગતાંકથી ચાલુ)‘अमनस्कयोग’ નામના ગ્રંથમાં ગોરક્ષનાથ માત્ર શારીરિક ક્રિયાઓમાં રાચનારાઓની ઝાટકણી કાઢે છે. આટલા વિવરણ પરથી સ્પષ્ટ થાય છે કે હઠયોગનો પ્રારંભ શરીરથી થાય છે, પરંતુ તેનો હેતુ સમાધિ છે. હઠયોગ શરીરકેન્દ્રી સાધના છે, તેમ કહેવું સાચું નથી. (3) હઠયોગ…
- તરોતાઝા
આરોગ્ય વીમાના પ્રીમિયમમાં ઘટાડો સંભવ છે: કઈ રીતે?
નિશા સંઘવી આરોગ્ય વીમો દરેક પરિવારની મૂળભૂત જરૂરિયાત બની ગયો છે. આજે જીવનશૈલીને લગતી બીમારીઓનું પ્રમાણ પણ ભરપૂર વધ્યું છે. એની સામે તબીબી સારવારના ખર્ચમાં પણ સતત ધરખમ વધારો થઈ ગયો છે. આવા વખતમાં દરેક પરિવાર માટે પૂરતું આર્થિક રક્ષણ…
- તરોતાઝા
ડાઇવર્સિફિકેશન નથી કર્યું?
ગૌરવ મશરૂવાળાસામાન્ય રોકાણકાર વાતો તો મોટી મોટી કરતો હોય છે, પરંતુ જોખમોથી બચીને ચાલવાનું પસંદ કરે છે અને ડરી ડરીને નિર્ણયો લેતો હોય છે. તેનું વર્તન અસ્થિર હોય છે અને કોઈપણ જોખમભરી પરિસ્થિતિમાં ઝડપથી બહાર નીકળી જાય છે’ ડેનિયલ ક્ધહમેન…
- નેશનલ
ભારત-પાકિસ્તાન યુદ્ધના ભણકારા વચ્ચે મોક ડ્રિલ પહેલાં ગૃહ મંત્રાલયે બોલાવી મહત્ત્વની બેઠક…
નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. કેન્દ્રીય ગૃહ વિભાગે અનેક રાજ્યોને 7 મેના રોજ સિવિલ ડિફેન્સ મોક ડ્રીલનો આદેશ કર્યો છે. જેમાં નાગરિકોને હવાઈ હુમલાથી બચવાની ટ્રેનિંગ આપવામાં આવશે. મોક ડ્રિલ પહેલા…
- આપણું ગુજરાત
ગુજરાતમાં વરસાદથી 8 લોકોનાં મૃત્યુ, આજે આ વિસ્તારમાં છે આગાહી…
અમદાવાદઃ હવામાન વિભાગની આગાહીના પગલે ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વરસાદથી 8 લોકોનાં મૃત્યુ થયા હતા અને 114 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. આજે રાજ્યના 10 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદ ઉપરાંત ગાજવીજ…
- આમચી મુંબઈ
બનાવટી નકશાને આધારે અનધિકૃત રીતે બાંધેલા બંગલા પર સુધરાઈનો હથોડો…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મલાડના મઢમાં ગેરકાયદે રીતે બાંધવામાં આવેલા બંગલા સામે સુધરાઈના પી-ઉત્તર વોર્ડ દ્વારા કાર્યવાહી કરીને તેને સોમવારે તોડી પાડવામાં આવ્યો હતો. સુધરાઈના દાવા મુજબ બનાવટી નકશાને આધારે આ બાંધકામ કરવામાં આવ્યું હતું.મઢના એરંગલ ગામમાં ‘પ્રીત’નામનો બંગલો ગેરકાયદે રીતે…
- આમચી મુંબઈ
મુંબઈગરાને વિશેષ સવલત:ફક્ત ૨૨ ટકા પાણી હોવા છતાં પાણીકાપ નહીં…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈને પાણી પૂરું પાડતા સાત જળાશયોમાં હાલમાં તેમની પાણી સમાવવાની કુલ ક્ષમતાના માત્ર ૨૨ ટકા પાણી જ બચ્યું છે. સોમવારે સાતેય જળાશયોમાં રહેલા પાણીના જથ્થાની સમીક્ષા કર્યા બાદ મુંબઈ મહાનગરપાલિકાએે મુંબઈગરાને આશ્વશન આપ્યું હતું કે હાલનો પાણીનો…