- નેશનલ
ઓપરેશન સિંદુરઃ PM Modiની ‘ઓપરેશન’ પર નજર, પાકિસ્તાનની ઊંઘ હરામ
નવી દિલ્હીઃ પહલગામ હુમલાનો બદલો લેવા માટે ભારતે તેની જ ભાષામાં જવાબ આપવાનો નિર્ણય કર્યા પછી આતંકવાદીઓના નવ ઠેકાણાને નિશાન બનાવ્યા છે. આ હુમલામાં અનેક આતંકવાદીઓનો ખાતમો બોલાવાયો છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. ઓપરેશન સિંદૂર અન્વયે મુદરીક, કોટલી,…
- શેર બજાર
સોના-ચાંદીના ભાવમાં ફરી ચમકારોઃ સોનાએ 96,000 સપાટી કુદાવી…
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ ટ્રમ્પની ટૅરિફ નીતિને કારણે વૈશ્વિક ટ્રેડ વૉરની પુનઃ ચિંતા સપાટી પર આવવાની સાથે આવતીકાલે સમાપન થઈ રહેલી અમેરિકી ફેડરલ રિઝર્વની બેઠકના અંતે ફેડરલના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલ વ્યાજદરમાં કપાત અંગેના અણસાર આપે છે કે નહીં તેની અવઢવ વચ્ચે…
- આમચી મુંબઈ
મુંબઈના સંજય ગાંધી નેશનલ પાર્ક-આરેમાં દીપડાઓની સંખ્યામાં થયો વધારો…
મુંબઈઃ ભારતમાં આજકાલ જાતિગત જનગણનાનો મુદ્દો ચર્ચામાં છે ત્યારે તાજેતરમાં રાજ્યના વન વિભાગ દ્વારા વન્યજીવ ગણતરી હાથ ધરવામાં આવી હતી. વન્યજીવ ગણતરીમાં સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન (SGNP) અને નજીકના વિસ્તારોમાં ઓછામાં ઓછા 54 દીપડાની હાજરીની પુષ્ટિ થઈ છે, જે શહેરી…
- નેશનલ
જાતિ આધારિત વસ્તી ગણતરી મુદ્દે કોંગ્રેસ અધ્યક્ષનો પીએમ મોદીને પત્ર, જાણો શું માંગ કરી?
નવી દિલ્હી : દેશમાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરવાની કેન્દ્ર સરકારે કરેલી જાહેરાત બાદ રાજકારણ ગરમાયું છે. જેમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મંગળવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જાતિ આધારિત વસ્તી ગણતરી અંગે એક પત્ર લખ્યો છે. તેમણે પત્ર દ્વારા…
- આપણું ગુજરાત
ગામતળની બહાર વસતાં પરિવારો માટે રાજ્ય સરકારે લીધા 3 મહત્ત્વપૂર્ણ નિર્ણય, જાણો વિગતવાર
ગાંધીનગરઃ રાજ્ય સરકાર દ્વારા ગામતળની બહાર વસવાટ કરતા નાગરિકોના હિતમાં ત્રણ મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યા હતા. ગુજરાતના અનેક ગામડાઓમાં કેટલાક પરિવારો ગામતળની બહાર અથવા વાડી વિસ્તારમાં વસવાટ કરે છે. આવા પરિવારો ગામતળની બહાર પણ ૨૪ કલાક પૂરતી વીજળી મેળવી શકે…
- આપણું ગુજરાત
1971 બાદ દેશમાં ગુજરાત સહિત 7 રાજ્યમાં થશે મોક ડ્રિલ, જાણો સાયરન વાગે ત્યારે શું કરશો…
નવી દિલ્હીઃ પાકિસ્તાન સાથે યુદ્ધના ભણકારા વચ્ચે બુધવારે દેશના સાત રાજ્યોમાં મોક ડ્રિલ યોજવામાં આવશે. મોક ડ્રિલ દરમિયાન મોબાઈલમાં, જાહેર સ્થળો જેવા કે બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન, મોલ વગેરે વગેરે માં ગમે ત્યારે સાયરન વાગશે. જે રાષ્ટ્રની જનતાને યુદ્ધ માટે…
- અમદાવાદ
અમદાવાદમાં વકફની જમીન પચાવનારના નિવાસ સહિત 10 સ્થળોએ ઇડીના દરોડા…
અમદાવાદ : અમદાવાદ શહેરમાં વકફની જમીન પચાવીને બિલ્ડિંગ બનાવી દેનારા સલીમખાન જુમ્માખાન પઠાણના ઘર સહિત 10 સ્થળોએ ઇડીએ દરોડા પાડયા છે. ઇડીએ જમાલપુર સહિત ખેડામાં અનેક સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. આમ સલીમખાન પઠાણ પણ હવે ઇડીનો સકંજો કસાયો…
- આપણું ગુજરાત
ગુજરાતમાં NEETની પરીક્ષામાં માર્ક્સ આપવાના ષડયંત્રનો પર્દાફાશ, 5 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ…
રાજકોટઃ NEETની પરીક્ષામાં 650થી વધુ માર્ક્સ આપવાનું ષડયંત્ર સામે આવ્યું હતું. જેમાં રાજકોટ, અમદાવાદ અને સુરતમાં પાંચ દલાલોની સંડોવણી હોવાનું ખુલ્યુ હતું. આ કેસમાં રાજકોટ, ધોરાજી, કર્ણાટક અને સુરતના પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. 2024માં પકડાયેલા કૌભાંડની તપાસ…
- નેશનલ
ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે અંડર વોટર નેવલ માઇનનું સફળ પરીક્ષણ, જાણો વિશેષતા…
નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલા બાદ પાકિસ્તાન ભારતની લશ્કરી કાર્યવાહીથી ભયભીત છે. આ દરમિયાન ભારતીય નૌકાદળે સોમવારે સમુદ્રમાં મલ્ટી-ઇન્ફ્લુઅન્સ ગ્રાઉન્ડ માઇન (MIGM)નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું. નૌકાદળે ડીઆરડીઓના સહયોગથી આ સિદ્ધિ મેળવી છે. જે સ્વદેશી રીતે ડિઝાઇન અને…
- નેશનલ
તમે હિન્દુ છો કે મુસ્લિમ, હિન્દુ કહેતા ગોળી ધરબી દીધી: પહલગામમાં વિભાજન પહેલાની સ્ટોરીનું પુનરાવર્તન?
નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ છે. ભારત પાકિસ્તાન પર ગમે ત્યારે હુમલો કરશે તેવો ફફડાટ પડોશી દેશમાં ફેલાયો છે. ઉરી, પુલવામા, પહલગામ માત્ર શહેરોના જ નામ નથી પરંતુ કાશ્મીરને હડપ કરવાના પાકિસ્તાનના કાવતરાના ભાગ છે. જમ્મુ-કાશ્મીરના ઈતિહાસમાં…