- મનોરંજન
માતા બન્યા બાદ દીપિકા પદુકોણે કહ્યું મારે ઘણું સહન કરવું પડ્યું છે…
બોલીવૂડની મસ્તાની ગર્લ દીપિકા પદુકોણ અને રણવીર સિંહ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું મોસ્ટ પોપ્યુલર કપલ છે. દીપિકા પદુકોણ અને રણવીર સિંહે પણ ગયા વર્ષે જ 8મી સપ્ટેમ્બરના જ દીકરીને જન્મ આપ્યો હતો. કપલે સોશિયલ મીડિયાના માધ્યમથી દીકરીના જન્મની અને નામની જાહેરાત કરી…
- મનોરંજન
ઓપરેશન સિંદૂર અંગે ભોજપુરી અભિનેતાએ કહી મોટી વાત, ભારતની ગાદી પર તમારો…
પટણા: પહેલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકોએ જીવ ગુમાવ્યા હતા, જેના કારણે દેશભરમાં ગુસ્સો અને શોકનું મોજું ફરી વળ્યું હતું. ત્યારબાદ દેશભરમાં સરકાર પાસે આ હુમલાનો બદલો લેવાની માંગ ઉઠી હતી. મોદી સરકારે પણ બિહાર પ્રવાસ દરમિયાન બદલો…
- આમચી મુંબઈ
હમ હૈ તૈયારઃ મુંબઈના સૌથી મોટા રેલવે સ્ટેશનમાં યોજાઈ મોક ડ્રીલ સંપન્ન…
સુરક્ષાના ભાગરુપે આજે દેશના ઐતિહાસિક અને મુંબઈના સૌથી મોટા રેલવે સ્ટેશન છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) ખાતે આજે વ્યાપક મોકડ્રીલ યોજાઈ હતી. ગૃહ મંત્રાલયના નિર્દેશો પર આયોજિત આ રાષ્ટ્રવ્યાપી સુરક્ષા કવાયતનો ઉદ્દેશ્ય કટોકટીની પરિસ્થિતિમાં સુરક્ષા દળોની તૈયારી અને સંકલનનું પરીક્ષણ…
- નેશનલ
ઓપરેશન સિંદૂર અંગે ખોટા દાવા કરતા ચીનના ન્યુઝ આઉટલેટને ભારતે ફટકાર લગાવી…
નવી દિલ્હી: ગત રાત્રે ઓપરેશન સિંદૂર (Operation Sindoor) હાથ ધરીને ભારતીય સેનાએ પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદીઓના 9 ઠેકાણાં બરબાદ કરી દીધા છે. પાકિસ્તાનના વડાપ્રધાન શેહબાઝ શરીફે ભારતના ત્રણ ફાઈટર પ્લેન તોડી પાડવાનો દાવો કાર્યો, જેને ભારતે ફગાવી દીધો હતો. એવામાં…
- આમચી મુંબઈ
રાઉતે ઓપરેશન સિંદૂર માટે સશસ્ત્ર દળોની પ્રશંસા કરી કહ્યું કે કોઈ પણ પક્ષ કે સરકારે તેનો શ્રેય ન લેવું જોઈએ…
મુંબઈ: શિવસેના (યુબીટી)ના નેતા સંજય રાઉતે બુધવારે ‘ઓપરેશન સિંદૂર’ સફળ કરવા માટે સશસ્ત્ર દળોને શ્રેય આપ્યું હતું અને કહ્યું હતું કે રાજકીય લાભ માટે તેનો શ્રેય લેવાનો પ્રયાસ કરનારાઓ પહલગામ આતંકવાદી હુમલાના પીડિતો સાથે અન્યાય કરશે. સંજય રાઉતે કહ્યું હતું…
- આપણું ગુજરાત
સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, 7 જિલ્લાને એલર્ટ…
અમદાવાદ: હવામાન વિભાગ દ્વારા આવતીકાલે 8 મી મેના રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, અમરેલી અને ભાવનગર જિલ્લામાં અતિભારે વરસાદ વરસી શકે છે, જ્યારે અમદાવાદ, આણંદ, વલસાડ, દમણ…
- IPL 2025
આઇપીએલ ચાલુ રહેશે, પણ મુંબઈની આ મૅચ વિશે થયો ફેરફાર…
મુંબઈઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે તંગદિલી વધી જતાં મુંબઈ ઇન્ડિયન્સ (MI) અને પંજાબ કિંગ્સ (PBKS) વચ્ચેની રવિવાર, 11મી મેની (બપોરે 3.30 વાગ્યાની) મૅચ હિમાચલ પ્રદેશના ધરમશાલામાંથી ખસેડીને મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રાખવામાં આવશે, એવો અહેવાલ મળ્યો હતો. એ સિવાય, હાલના તબક્કે…
- નેશનલ
ઓપરેશન સિંદૂરને લઈ દેશભરમાં ઉત્સવનો માહોલઃ સેનાની બહાદુરીને દેશવાસીઓએ બિરદાવી…
નવી દિલ્હી: ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ પાકિસ્તાનમાં આતંકી ઠેકાણાઓ પર ભારતના હવાઈ હુમલા બાદ સમગ્ર દેશમાં ઉત્સવનો માહોલ છે. અજમેરમાં પણ સામાન્ય લોકો અને ભાજપના કાર્યકરો રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા, મીઠાઈ વહેંચી અને ફટાકડા ફોડ્યા હતા. લોકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી…
- આમચી મુંબઈ
ફડણવીસે ઓપરેશન સિંદૂરની પ્રશંસા કરી; કહ્યું કે સ્ટ્રાઇકના વીડિયો ફૂટેજને કારણે શંકા માટે કોઈ જગ્યા નથી…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે બુધવારે ભારતીય સશસ્ત્ર દળો અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઓપરેશન સિંદૂર બદલ પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે મિસાઇલ હુમલાના વીડિયો ફૂટેજને કારણે હવે શંકા માટે કોઈ જગ્યા નથી.22 એપ્રિલના પહેલગામ…
- નેશનલ
‘અમે હનુમાનજીના આદર્શોનું પાલન કર્યું’, ઓપરેશન સિંદૂર અંગે રાજનાથ સિંહે આવું કેમ કહ્યું?
નવી દિલ્હી: ભારતીય સેનાએ ‘ઓપરેશન સિંદૂર’ (Operation Sindoor) હાથ ધરીને પાકિસ્તાનમાં કાર્યરત આતંકવાદી સંગઠનોને 9 ઠેકાણા નષ્ટ કર્યા છે, જેમાં 28 આતંકવાદીઓના મોતના અહેવાલ છે. બીજી તરફ પાકિસ્તાન તરફથી એવા દાવા કરવામાં આવી રહ્યા છે કે ભારતના રોકેટમારામાં બાળકો સહીત…