- IPL 2025
ધોનીએ ચેન્નઈને જિતાડીને રહીસહી આબરૂ સાચવી…
કોલકાતાઃ ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)એ આજે અહીં ડિફેન્ડિંગ ચૅમ્પિયન કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)ને બે બૉલ અને બે વિકેટ બાકી રાખીને પરાજિત કરીને આ સીઝનમાંથી વહેલી વિદાય લેતાં પહેલાં (ચાર હાર બાદ) જીતવાનું ફરી શરૂ કરી દીધું હતું. ચેન્નઈની હજી બે…
- નેશનલ
પાકિસ્તાનના ગોળીબારનો જવાબ આપવા ભારતીય સેનાને છૂટ, સેનાના અધિકારીઓ નજર રાખી રાખ્યા છે…
નવી દિલ્હી: ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત જમ્મુ (POK)માં આવેલા આતંકવાદીઓના 9 ઠેકાણાનો નાશ કર્યો હતો. ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાને LoC પર ફાયરીંગ શરુ કર્યું હતું, જેમાં 15 ભારતીય નાગરિકોના મૃત્યુના અહેવાલ છે. ભારતીય સેના પાકિસ્તાન…
- નેશનલ
“બહેન-દીકરીઓનું સિંદૂર છીનવ્યું તેણે પરિવાર ગુમાવ્યો…..” ઓપરેશન સિંદૂર પર બોલ્યા યોગી આદિત્યનાથ…
લખનઉ: ઓપરેશન સિંદૂરને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે આતંકવાદીઓને જડબાતોડ જવાબ ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે જેમણે ભારતની બહેન-દીકરીઓનું સિંદૂર છીનવવાનો પ્રયાસ કર્યો છે, તેમણે પોતાનો પરિવાર ગુમાવવો પડ્યો છે.નાગરિકોને સતર્ક રહેવાની અપીલપાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)…
- નેશનલ
ભારત-પાકિસ્તાન તણાવ: 200 થી વધુ ફ્લાઇટ્સ રદ; આ 25 એરપોર્ટ બંધ રહેશે…
નવી દિલ્હી: ગઈકાલે મોડી રાત્રે ભારતીય સેનાએ પાકિસ્તાન અને પાકિસ્તાન ઓકયુપાઈડ કાશ્મીર (PoK) માં આવેલા 9 આતંકવાદી કેમ્પ પર રોકેટમારો કરી નષ્ટ કર્યા હતાં. આજે બુધવારે ઉત્તર અને પશ્ચિમ ભારતમાં હવાઈ મુસાફરી ખોરવાઈ ગઈ હતી. આજે કુલ 200 થી વધુ…
- સ્પોર્ટસ
સેહવાગે ઑપરેશન સિંદૂર’ની વાહ-વાહ કરતા કહ્યું,અગર કોઈ આપ પર પત્થર ફેંકે તો…
મુંબઈઃ ભારત સરકારની સૂચના મુજબ દેશના સંરક્ષણ ક્ષેત્રના જવાનોએ પાકિસ્તાન (PAKISTAN)માં આતંકવાદીઓના છૂપા સ્થાનો પર સફળતાપૂર્વક ઓચિંતા હવાઈ હુમલા કર્યા એના પર ઘણા ક્રિકેટરોએ પ્રતિક્રિયા આપી છે અને એમાં ખાસ કરીને ક્રિકેટના ભગવાન’ સચિન તેન્ડુલકરે ઑપરેશન સિંદૂર’ અભિયાનને પૂરો સપોર્ટ…
- નેશનલ
અવકાશમાં ભારતની જાસૂસી ક્ષમતા વધશે, પાંચ વર્ષમાં 52 સર્વેલન્સ સેટેલાઇટ લોન્ચ કરશે…
બેંગલુરુ: પહલગામ આતંકી હુમલા બાદ ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા. ઓપરેશન સિંદૂર દ્વારા ભારતે વિશ્વને તેની આતંક વિરોધી પ્રતિબદ્ધતા અને શક્તિથી વાકેફ કરાવ્યું છે, તો બીજી તરફ તે તેની સંરક્ષણ ક્ષમતાને વધુ વધારવાની યોજના પર…
- નેશનલ
‘…અમે સંયમ જાળવીશું’ પાકિસ્તાનના વિદેશ પ્રધાને તણાવ ઓછો કરવાની ઇચ્છા દર્શાવી…
નવી દિલ્હી: ઓપરેશન સિંદૂર હેઠળ ભારતીય સેનાએ પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદ સામે મજબુત કાર્યવાહી કરી હતી. ભારતીય સેનાએ રોકેટમારો કરી આતંકવાદીઓના 9 ઠેકાણાં સંપૂર્ણપણે નષ્ટ કર્યા હતાં. પાકિસ્તાનના વડાપ્રધાન પ્રધાન શેહબાઝ શરીફ (Shehbaz Sharif)એ પાકિસ્તાની સેનાને ભારત સામે કાર્યવાહી કરવા…
- IPL 2025
કોલકાતાના 179/6 બાદ ચેન્નઈએ ઝીરોમાં બે વિકેટ ગુમાવી…
કોલકાતાઃ ડિફેન્ડિંગ ચૅમ્પિયન કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)એ આજે અહીં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) સામે બૅટિંગ લીધા બાદ 20 ઓવરમાં છ વિકેટે 179 રન કર્યા હતા જેમાં કૅપ્ટન અજિંક્ય રહાણેના 48 રન હાઇએસ્ટ હતા. ચેન્નઈએ શરૂઆતના બે ધબડકા સાથે શરૂઆત કરી…
- મનોરંજન
‘શાદી કે ડિરેક્ટર કરણ ઔર જોહર’ની ફિલ્મની રિલીઝ પર કોર્ટનો સ્ટે યથાવત્…
મુંબઈ: ‘શાદી કે ડિરેક્ટર કરણ ઔર જોહર’ અથવા ‘શાદી કે ડિરેક્ટર કરણ જોહર’ શીર્ષક હેઠળની ફિલ્મની રિલીઝ પરનો સ્ટે બૉમ્બે હાઇ કોર્ટે આજે યથાવત્ રાખતા કહ્યું હતું કે ફિલ્મના શીર્ષક દ્વારા ફિલ્મ નિર્માતા કરણ જોહરના વ્યક્તિ અને પ્રચાર અધિકારોનું ઉલ્લંઘન…
- નેશનલ
ઓપરેશન સિંદૂર માટે ટાર્ગેટ આ રીતે નક્કી કરવામાં આવ્યા; આતંકવાદી સંગઠનોની કમર તૂટી…
નવી દિલ્હી: ગત મોડી રાત્રે ભારતીય સેનાએ પાકિસ્તાન અને પીઓકે નવ આતંકવાદી ઠેકાણાઓ પર રોકેટમારો કર્યો હતો. આ લશ્કરી કાર્યવાહીને ‘ઓપરેશન સિંદૂર’ નામ આપવામાં આવ્યું છે. ઘણા દિવસો સુધી ચાલેલા તણાવ બાદ ભારતીય સેનાએ ગત રાત્રે 1.05 થી 1.30 વાગ્યાની…