- નેશનલ
‘ઓપરેશન સિંદૂર’નો બદલો લેવા પાકિસ્તાનના ‘નાપાક’ પ્રયાસ, સેનાએ મેલી મુરાદનો કર્યો પર્દાફાશ…
નવી દિલ્હી: ભારત અને પાકિસ્તાન વચ્ચે ભારે તણાવની સ્થિતિ વચ્ચે વિદેશ મંત્રાલય અને સેનાની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે મહત્વની માહિતી આપી છે. તેમણે જણાવ્યું કે ભારતે આતંકી ઠેકાણાઓ પર કરેલા હુમલા બાદ પાકિસ્તાને…
- આમચી મુંબઈ
થાણેના એનસીપી-એસપીના સાત ભૂતપૂર્વ કોર્પોરેટરો શિવસેનામાં જોડાયા…
થાણે: પાલિકાની ચૂંટણી પહેલાં એનસીપી (એસપી)ને મોટો ઝટકો આપતા થાણેમાં પાર્ટીના સાત ભૂતપૂર્વ કોર્પોરેટરો ગુરુવારે શિવસેનામાં જોડાઈ ગયા હતા. શિવસેનાના વડા અને મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, શિવસેના સાંસદ નરેશ મ્હસ્કે અને પક્ષના અન્ય નેતાઓની હાજરીમાં ભૂતપૂર્વ કોર્પોરેટરો શિવસેનામાં…
- નેશનલ
પાકિસ્તાન ઉઘાડું પડ્યું: પ્રેસ કોન્ફરન્સમાં વિદેશ મંત્રાલયના સચિવે પાકિસ્તાનને અરીસો બતાવ્યો…
નવી દિલ્હી: સીમા પારથી આવેલા આતંકવાદીઓએ જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં કરેલા હુમલાનો બદલો લેવા ભારતીય સેના ‘ઓપરેશન સિંદૂર’ (Operation Sindoor) ચલાવી રહી છે. આ ઓપરેશનમાં પાકિસ્તાનને ભારે નુકશાન પહોંચ્યું છે, છતાં પાકિસ્તાન તરફથી ભારત સામે કાર્યવાહી કરવાના પ્રયાસ કરવામાં આવી…
- સ્પોર્ટસ
રોહિતને પોતાની કૅપ્ટન્સી જવા ઉપરાંત ટીમમાંથી બાદબાકી થવાનો પણ અણસાર આવી ગયો હતો?
મુંબઈઃ 38 વર્ષના રોહિત શર્મા (ROHIT Sharma)એ ગયા વર્ષે જૂનમાં ટી-20નો વર્લ્ડ કપ ભારતને અપાવ્યા બાદ ટી-20 ઇન્ટરનૅશનલને ગુડબાય (RETIREMENT) કરી હતી એવી જ રીતે આ વર્ષે (આઇપીએલ પહેલાં) ચૅમ્પિયન્સ ટ્રોફીમાં ભારતને ટાઇટલ અપાવ્યા પછી તે ટેસ્ટ-ક્રિકેટને અલવિદા કરવા માગતો…
- કચ્છ
ભારત-પાકિસ્તાન વચ્ચે વધતા તણાવને લઈ હવે કચ્છનો દરિયાઈ માર્ગ સીલ, માછીમારીમાં પ્રતિબંધ…
ભુજ: ભારત-પાકિસ્તાન વચ્ચેની આંતરરાષ્ટ્રીય સીમા પર વધી રહેલા તણાવ કચ્છની ખાવડા નજીક સીમા આસપાસના વિસ્તાર પર પાકિસ્તાન દ્વારા ડ્રોન વડે હુમલો કરવાની નિષ્ફળ કોશિશ બાદ, તકેદારીના પગલાં તરીકે કચ્છના દરિયામાં બીજો આદેશ ન મળે ત્યાં સુધી માછીમારી પર સંપૂર્ણ પ્રતિબંધ…
- આમચી મુંબઈ
કોર્ટ બહાર આરોપીઓનો પોલીસ ટીમ પર હુમલો: ચાર સામે ગુનો…
થાણે: ઘરનું ભોજન અને પરિવારના સભ્યોને મળવાની પરવાનગી આપવામાં ન આવતી હોવાને મુદ્દે રોષે ભરાયેલા ચાર આરોપીએ થાણે કોર્ટ બહાર પોલીસ ટીમ પર જ હુમલો કર્યો હોવાની ઘટના બની હતી. પોલીસના જણાવ્યા મુજબ થાણે જિલ્લા ન્યાયાલય બહાર છઠ્ઠી મેના રોજ…
- મનોરંજન
હવે ભારતમાં પાકિસ્તાનના ગીતો, ફિલ્મો, સિરીઝ, પોડકાસ્ટ સ્ટ્રીમ નહીં થાય; સરકારનો OTT પ્લેટફોર્મને આદેશ…
નવી દિલ્હી: ઓપરેશન સિંદૂર હેઠળ ભારતીય સેના પાકિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીર(PoK)માં આવેલા આતંકવાદી ઠેકાણાઓ અને એર ડિફેન્સ સિસ્ટમ પર હુમલા કરી રહી છે. ત્યારે બીજી તરફ ભારતના માહિતી અને પ્રસારણ મંત્રાલયે પણ પાકિસ્તાન સામે કાર્યવાહી કરી છે. મંત્રાલયે ભારતમાં…
- નેશનલ
પાકિસ્તાને ચીન પાસેથી ખરીદેલી HQ-9 સિસ્ટમ ફેઈલ; ભારતની S-400 એ રંગ રાખ્યો; જાણો શું છે ખાસિયત…
નવી દિલ્હી: ભારતે પાકિસ્તાન સામે ‘ઓપરેશન સિંદૂર’ શરુ કર્યા બાદથી બંને દેશો વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચ્યો (India-Pakistan Tension) છે. ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીર(PoK)માં 9 આતંકવાદી ઠેકાણા નષ્ટ કર્યા બાદ પાકિસ્તાન વળતી કાર્યવાહી કરી રહ્યું છે. પાકિસ્તાને બુધવારે રાત્રે…