- આપણું ગુજરાત
ગુજરાતમાં ખેડૂતો માટે કામના સમાચાર, જો નહીં કરાવો આ કામ તો પીએમ કિસાન યોજનાનો અટકી જશે ૨૦ મો હપ્તો…
ગાંધીનગરઃ પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ પાત્રતા ધરાવતા ખેડૂત પરિવારોને સરકાર દ્વારા વાર્ષિક રૂ. ૬,૦૦૦ની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. આ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં ૧૯ હપ્તાની સહાય રકમ સીધી લાભાર્થીઓના બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવી છે. પીએમ…
- નેશનલ
ભારતના ઓપરેશન સિંદૂર મુદ્દે અમેરિકાથી લઇને યુએઇ સુધીના નેતાઓએ આપી આ પ્રતિક્રિયા…
નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આંતકી હુમલાનો ભારતે ઓપરેશન સિંદૂરથી જવાબ આપ્યો છે. તેની બાદ આ એર સ્ટ્રાઇક પર વૈશ્વિક નેતાઓએ પ્રતિક્રિયા આપી છે. જેમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ પર પ્રતિક્રિયા આપતા અમેરિકાથી લઇને યુએઇ સુધીના…
- જામનગર
જૂનાગઢમાં ગેસની લાઈન તૂટતાં લાગી ભીષણ આગ, ત્રણ લોકોનાં મોત…
જૂનાગઢઃ શહેરના ઝાંઝરડા રોડ પર ગેસની પાઈપ લાઈન તૂટતાં ભીષણ આગ લાગી હતી. દુર્ઘટનામાં ત્રણ લોકોના મોત થયા હતા. જ્યારે ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હતા. મળતી વિગત પ્રમાણે, જૂનાગઢના ઝાંઝરડા રોડ પર ખોદકામ ચાલતું હતું ત્યારે ગેસ લાઈન તૂટતાં જોરદાર…
- ટોપ ન્યૂઝ
જાણો શું છે ઓપરેશન સિંદૂર, જેણે અડધી રાતે પાકિસ્તાનની ઊંઘ કરી હરામ, ભારતે લીધો પહલગામ હુમલાનો બદલો?
નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાનો ભારતે જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતે મંગળવારે મોડી રાત્રે પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદીઓના કેમ્પોનો નાશ કર્યો. આમાં આતંકવાદી નેતાઓ હાફિઝ સઈદ અને મસૂદ અઝહરના કેમ્પોનો સમાવેશ થાય છે. અત્યાર સુધીના અપડેટ્સ…
- નેશનલ
ઓપરેશન સિંદુરઃ PM Modiની ‘ઓપરેશન’ પર નજર, પાકિસ્તાનની ઊંઘ હરામ
નવી દિલ્હીઃ પહલગામ હુમલાનો બદલો લેવા માટે ભારતે તેની જ ભાષામાં જવાબ આપવાનો નિર્ણય કર્યા પછી આતંકવાદીઓના નવ ઠેકાણાને નિશાન બનાવ્યા છે. આ હુમલામાં અનેક આતંકવાદીઓનો ખાતમો બોલાવાયો છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. ઓપરેશન સિંદૂર અન્વયે મુદરીક, કોટલી,…
- શેર બજાર
સોના-ચાંદીના ભાવમાં ફરી ચમકારોઃ સોનાએ 96,000 સપાટી કુદાવી…
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ ટ્રમ્પની ટૅરિફ નીતિને કારણે વૈશ્વિક ટ્રેડ વૉરની પુનઃ ચિંતા સપાટી પર આવવાની સાથે આવતીકાલે સમાપન થઈ રહેલી અમેરિકી ફેડરલ રિઝર્વની બેઠકના અંતે ફેડરલના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલ વ્યાજદરમાં કપાત અંગેના અણસાર આપે છે કે નહીં તેની અવઢવ વચ્ચે…
- આમચી મુંબઈ
મુંબઈના સંજય ગાંધી નેશનલ પાર્ક-આરેમાં દીપડાઓની સંખ્યામાં થયો વધારો…
મુંબઈઃ ભારતમાં આજકાલ જાતિગત જનગણનાનો મુદ્દો ચર્ચામાં છે ત્યારે તાજેતરમાં રાજ્યના વન વિભાગ દ્વારા વન્યજીવ ગણતરી હાથ ધરવામાં આવી હતી. વન્યજીવ ગણતરીમાં સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન (SGNP) અને નજીકના વિસ્તારોમાં ઓછામાં ઓછા 54 દીપડાની હાજરીની પુષ્ટિ થઈ છે, જે શહેરી…
- નેશનલ
જાતિ આધારિત વસ્તી ગણતરી મુદ્દે કોંગ્રેસ અધ્યક્ષનો પીએમ મોદીને પત્ર, જાણો શું માંગ કરી?
નવી દિલ્હી : દેશમાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરવાની કેન્દ્ર સરકારે કરેલી જાહેરાત બાદ રાજકારણ ગરમાયું છે. જેમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મંગળવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જાતિ આધારિત વસ્તી ગણતરી અંગે એક પત્ર લખ્યો છે. તેમણે પત્ર દ્વારા…
- આપણું ગુજરાત
ગામતળની બહાર વસતાં પરિવારો માટે રાજ્ય સરકારે લીધા 3 મહત્ત્વપૂર્ણ નિર્ણય, જાણો વિગતવાર
ગાંધીનગરઃ રાજ્ય સરકાર દ્વારા ગામતળની બહાર વસવાટ કરતા નાગરિકોના હિતમાં ત્રણ મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યા હતા. ગુજરાતના અનેક ગામડાઓમાં કેટલાક પરિવારો ગામતળની બહાર અથવા વાડી વિસ્તારમાં વસવાટ કરે છે. આવા પરિવારો ગામતળની બહાર પણ ૨૪ કલાક પૂરતી વીજળી મેળવી શકે…