- આપણું ગુજરાત
સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, 7 જિલ્લાને એલર્ટ…
અમદાવાદ: હવામાન વિભાગ દ્વારા આવતીકાલે 8 મી મેના રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, અમરેલી અને ભાવનગર જિલ્લામાં અતિભારે વરસાદ વરસી શકે છે, જ્યારે અમદાવાદ, આણંદ, વલસાડ, દમણ…
- IPL 2025
આઇપીએલ ચાલુ રહેશે, પણ મુંબઈની આ મૅચ વિશે થયો ફેરફાર…
મુંબઈઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે તંગદિલી વધી જતાં મુંબઈ ઇન્ડિયન્સ (MI) અને પંજાબ કિંગ્સ (PBKS) વચ્ચેની રવિવાર, 11મી મેની (બપોરે 3.30 વાગ્યાની) મૅચ હિમાચલ પ્રદેશના ધરમશાલામાંથી ખસેડીને મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રાખવામાં આવશે, એવો અહેવાલ મળ્યો હતો. એ સિવાય, હાલના તબક્કે…
- નેશનલ
ઓપરેશન સિંદૂરને લઈ દેશભરમાં ઉત્સવનો માહોલઃ સેનાની બહાદુરીને દેશવાસીઓએ બિરદાવી…
નવી દિલ્હી: ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ પાકિસ્તાનમાં આતંકી ઠેકાણાઓ પર ભારતના હવાઈ હુમલા બાદ સમગ્ર દેશમાં ઉત્સવનો માહોલ છે. અજમેરમાં પણ સામાન્ય લોકો અને ભાજપના કાર્યકરો રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા, મીઠાઈ વહેંચી અને ફટાકડા ફોડ્યા હતા. લોકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી…
- આમચી મુંબઈ
ફડણવીસે ઓપરેશન સિંદૂરની પ્રશંસા કરી; કહ્યું કે સ્ટ્રાઇકના વીડિયો ફૂટેજને કારણે શંકા માટે કોઈ જગ્યા નથી…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે બુધવારે ભારતીય સશસ્ત્ર દળો અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઓપરેશન સિંદૂર બદલ પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે મિસાઇલ હુમલાના વીડિયો ફૂટેજને કારણે હવે શંકા માટે કોઈ જગ્યા નથી.22 એપ્રિલના પહેલગામ…
- નેશનલ
‘અમે હનુમાનજીના આદર્શોનું પાલન કર્યું’, ઓપરેશન સિંદૂર અંગે રાજનાથ સિંહે આવું કેમ કહ્યું?
નવી દિલ્હી: ભારતીય સેનાએ ‘ઓપરેશન સિંદૂર’ (Operation Sindoor) હાથ ધરીને પાકિસ્તાનમાં કાર્યરત આતંકવાદી સંગઠનોને 9 ઠેકાણા નષ્ટ કર્યા છે, જેમાં 28 આતંકવાદીઓના મોતના અહેવાલ છે. બીજી તરફ પાકિસ્તાન તરફથી એવા દાવા કરવામાં આવી રહ્યા છે કે ભારતના રોકેટમારામાં બાળકો સહીત…
- IPL 2025
હાર્દિકને 24 લાખ રૂપિયાનો દંડ અને ગુજરાતના કોચ નેહરાની પચીસ ટકા મૅચ ફી કપાઈ…
મુંબઈઃ વાનખેડે સ્ટેડિયમમાં મંગળવારે વરસાદના વિઘ્નો વચ્ચે ગુજરાત ટાઇટન્સ (GT) સામેના દિલધડક મુકાબલામાં મુંબઈ ઇન્ડિયન્સ (MI)નો પરાજય થયો એના આઘાતમાંથી કૅપ્ટન હાર્દિક પંડ્યા હજી બહાર નહીં આવ્યો હોય ત્યાં તેને તગડો દંડ (FINE) કરવામાં આવ્યો હોવાના સમાચાર આવ્યા હતા. સ્લો…
- નેશનલ
એર સ્ટ્રાઈકને કારણે પંજાબ પ્રાંતમાં ઈમર્જન્સી જાહેર કરી, મધરાતે પીઓકેમાં શું થયું હતું, જાણો?
નવી દિલ્હી: પહલગામમાં નિર્દોષ 26 નાગરિકો પર થયેલા આતંકી હુમલા બાદ ભારતીય સેનાએ દુશ્મનોને તેમની જ ભાષામાં જવાબ આપ્યો હતો. 6-7 મેની મધરાતે મંગળવારની રાત્રે ભારતીય સુરક્ષા દળોએ ‘ઓપરેશન સિંદુર’ હાથ ધરીને પાકિસ્તાન અને પાક અધિકૃત કાશ્મીર (PoK) માં ઘૂસીને…
- નેશનલ
‘અમે તણાવ વધારવા નથી ઈચ્છતા, પણ જો પાકિસ્તાન…’ NSA અજિત ડોભાલે આપી ચેતવણી…
નવી દિલ્હી: ભારતીય સેનાએ ગત રાત્રે પાકિસ્તાનમાં આતંકવાદીઓના ઠેકાણાઓ પર રોકેટમારો કરીને પહલગામ આતંકવાદી (Pahalgam Terrorist attack) હુમલાનો બદલો લીધો છે. ભારતીય સેનાએ આ ‘ઓપરેશન સિંદૂર’ (Operation Sindoor)નામ આપ્યું છે. સીના પાર પણ ગતિવિધિઓ વધી ગઈ છે, પાકિસ્તાનના વડા પ્રધાન…
- મનોરંજન
સિંદૂરથી તંદૂર સુધી… પાકિસ્તાની નાગરિક હતો આ સિંગર અને આજે…
પહલગામ આંતકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન પર જવાબી કાર્યવાહી કરતાં 7મી મેના સવારે 1.05 કલાકથી 1.30 કલાક સુધી ઓપરેશન સિંદૂર હાથ ધર્યું હતું, જેમાં 9 જેટલા આંતકવાદી ગતિવિધિઓનું સંચાલન કરતા ઠેકાણાને નેસ્તનાબુદ કરી નાખ્યા હતા. ભારતે પાકિસ્તાનના 9 આંતકવાદી ઠેકાણાઓ…